એક વ્રજવાસી જેને શ્રીગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ..ગામમાં અધિકારી ટહલવા છે.
એક વ્રજવાસી જેને શ્રી ગોસાઈજીએ પરે કહેલું તે પ્રસંગ મા હવે આગળ નો પ્રસંગ....ગામમાં અધિકારી ટહલવા છે. તેમને પત્ર તથા મહાપ્રસાદ ની થેલી આપજે અને એમને કહેજે કે અમે રોકાઈશુ નહી , આજે ને આજેજ ભેટ આપી દો . ત્યારે તને એ લોકો કહેશે કે તુ અહીયાંજ સુઈ જા અને મહાપ્રસાદ લઈને જજે . પણ તુ કોઈનુ કહ્યુ માનીશ નહી. પણ તુ એક તારા માટે અને એક મારા માટે એમ બે સીધા લઈને તુ મારી પાસે આવજે . તેથી આપણે બેઉ જણા અહીયા જમીશું . ત્યારે આ વ્રજવાસીએ શ્રીગોવર્ધનનાથજી નાં વચન સાંભળીને ગામમાં આવી ને અધીકારી ટહેલવા ને મળ્યો. એમને પત્ર તથા મહાપ્રસાદ આપ્યો. અને કહ્યુ કે જો ભૈયા ! મારી ભેટ લાવો. ત્યારે વૈષ્ણવો અને સેવકોએ કહ્યુ કે અહીયાતો ભેટીયા આવે છે ત્યારે બે ચાર મહીના રોકાઈને જાય છે. તેથી તને મુકામ ની વ્યવસ્થા કરી દઈયે છીયે તુ પણ રહેજે. અને મહાપ્રસાદ રોજે લેજે. ત્યારે આ વ્રજવાસી બોલ્યો જો ભૈયા ! હૂ તો તારા પ્રસાદમાં કંઈ સમજતો નથી. મને તો બે જણનું સીધુ આપી દો. ત્યારે મારા હાથથી રસોઈ કરીશ. અને જો સીધુ ના આપવુ હોય તો ભેટ આપી દો પછી હું આજે રસોઈ નહી કરુ. કાલે શ્રીગોવર્ધન જઈને ભંડારી પાસેથી સીધુ લઈને ત્યાંજ રસોઈ કરીશ. ત્યારે આ વૈષ્ણવોએ કહ્યુ કે કાલે કેવી રીતે શ્રીગોવર્ધન પહોંચાશે ? ત્યારે વ્રજવાસીએ કહ્યુ કે કાલે રસોઈ મે ત્યાં કરી હતી અને આજે અહીં ગામને પાદરે રસોઈ કરીશુ આ સાંભળીને બધાજ વૈષ્ણવો ચૂપ થઈ ગયા. અને મનમાં વીચાર કરવા લાગ્યા કે આ વ્રજવાસી ભોળો છે. કોઈને પ્રભુની આ લીલાની ખબર ના પડી. પછી પત્ર ખોલીને જોયુ તો પત્રમા ગઈકાલની જ મીતી જોઈ ત્યારે બોલ્યા કે પત્ર લખવામાં ભુલ થઈ ગઈ હશે. હવે મહાપ્રસાદ ખોલીને જોયુ તો એમાં શ્રીનાથજીનાં તાજા બીડા જોયા.તે બીડા ખોલીને જોયુ તો તેમાં પાન પણ તાજા હતા. ત્યારે આ લોકોને વ્રજવાસીની કહેલી વાત ઉપર વીશ્વાસ આવ્યો પછી બોલ્યા કે જો ભૈયા ! તુ કહેતો તને સીધુ આપુ તુ કહેતો પ્રસાદ આપુ. ત્યારે વ્રજવાસીએ કહ્યુ કે મને તો સીધુ આપો. અને જ્યાં સુધી હુ રસોઈ કરુ ત્યાં સુધીમાં તમે બધી જ ભેટ અને પત્ર તૈયાર કરી રાખજો. અમે રાત્રીએ અહીં રોકાવાના નથી પછી વૈષ્ણવોએ એક સીધુ આપ્યું ત્યારે વ્રજવાસી કહે મને બે સીધા આપો. ત્યારે આ વૈષ્ણવોએ કહ્યુ કે તુ તો એકલો છે તો બીજુ સીધુ કોના માટે માંગે છે ? ત્યારે વ્રજવાસીએ કહ્યુ કે મારી સાથે શ્રીગુસાંઈજીએ એક પરે આપ્યો છે ત્યારે વૈષ્ણવોએ બે સીધા આપ્યા. તેમાં ધી અને ખાંડ વધારે આવ્યા. ત્યારે વ્રજવાસી બંને સીધા લઈ જ્યાં શ્રીનાથજી બીરાજ્યા હતા ત્યાં આવ્યો. અને શ્રીનાથજીને કહ્યુ કે અરે ભૈયા ! સીધા લઈને આવ્યો છુ ત્યારે શ્રીનાથજીએ કહ્યુ કે અરે ભૈયા મારુ સીધુ લાવ્યો છુ ? ત્યારે એણે કહ્યુ હા હા લાવ્યો છું. વૈષ્ણવોએ ધી અને ખાંડ બહુજ આપ્યા છે તો આપણે એનુ શુ કરીશુ ? ત્યારે શ્રીગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે અરે ભૈયા ! લાડવા કરી નાખ ત્યારે આ વ્રજવાસીએ લાડવા કર્યા ત્યારે શ્રીનાથજી આપ આરોગ્યા............ ક્રમશ :........

ક્રમાંક ૧૦૬ અધિકારીએ કહ્યું કે હજી તુ સુરત નથી ગયો? વ્રજવાસીએ તે સુરતથી લાવેલા હૂંડી અને પત્રને આ

ભાગવતજીના વિડિયો ક્લિપ માં ચારે સનકાદી બાલકો દિગંબર અવસ્થામાં હતા તેથી સાધારણ જાણી તેમને રોકી લીધા

વટસાવિત્રી વ્રત ની સરળ પૂજા વિધિ, વ્રત કથા/વડ સાવિત્રી નુ વ્રત/vat savitri vrat/ vat savitri katha

GOD SAYS;- THIS HEAVENLY ALERT IS FOR YOU - OPEN... | GOD'S MESSAGE FOR YOU TODAY

રતન ખચિત કંચન મહા , શ્રીવૃન્દાવન કી ભુમી l કલ્પ વૃક્ષ સે દ્રુમ રહે, ફ્લ ફુલન કરી ઝુમી ||૮૦||

#KalikaMandir

ECU is MESSING WITH HOLGER! 😮💨

વહુએ મધર્સ ડે પર મહેમાનો સામે મારું અપમાન કર્યું ત્યારે મેં એવું કર્યું કે | heart touching story

મૃત્યુ અને એના પછીનું જીવન | Bhadrayu Vachhrajani | Ram Katha Kochi | 2026 | Morari Bapu

Stop Eating Soaked Chia Seeds Until You Fix These 5 Mistakes

Vandu Rukma Maatne Day 1 - Vakta - P.P. Sanjay Bhai Upadhyay | Avdhoot Darbar | 26|06|26

ભાગવત મા વિડિઓ ક્લિપ માં આગળ નો પ્રસંગ ત્યારે કશ્યપજીએ કહ્યુ કે ગૃહસ્થાશ્રમી ની ફરજ છે કે પોતાની

સર્વોતમજી ગ્રંથ "ભૂમિભાગ્યં" નામ પર શ્રીગોકુલનાથજી રચિત વ્રજભાષા ની તે ટીકા આવશે,

EILMELDUNG: Sie haben mich ins Visier genommen

Krishna Das - Sri Ram Jai Ram, Baba Hanuman and more - Shivaratri, Yoga of Chant Festival

Sasu-Vahu-Var Part-24 | સાસુ-વહુ-વર ભાગ-24 | Pujya Niruma

The Sunday Round Table with Burkhard Müller-Ullrich: Prospects for Street Fighting

Rameshbhai Oza - Law of Karma, Bhagwat Puran, Geeta, Dark Reality of Kaliyug, GenZ Problems & More

શ્રીનાથજી ચરિત્ર એક દિવસ રામદાસ મુખીયાજી શ્રીનાથજીના શ્રુંગાર કરી રહેલા ત્યારે પ્રભુ શ્રીનાથજી બાવાએ

