066 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-2 Pt. SHAILESHBHAI SHAH DT: 30/05/2026
066 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –GATHA-2 Pt. SHAILESHBHAI SHAH DT: 30/05/2026 💥પ્રવચન NO . ૬૬ ૩૦-૫-૨૬... શ્રી સમયસાર શાસ્ત્ર ના ગાથા-2 પર આદરણીય પંડિત શ્રી શૈલેષભાઈ ના પ્રવચન ના અંશો. 💥🪷ગાથા-૨ CONT...... શ્રી પ્રવચનસાર ની ગાથા-૯૪ નો સંદર્ભ..... ☘️પર્યાયમાં રત જીવ એટલે પર્યાયના જેટલો જ જીવ પોતાને માને છે. 🌹શ્રી પ્રવચનસાર ની ગાથા-૯૩ માં આવે છે કે 'पज्जयमूढ़ा ही परसमया '...એટલેકે પર્યાયમાં જે જીવ મૂઢ છે તે પરસમય છે. 🪻પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે 'દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગદૃષ્ટિ અને પર્યાયદૃષ્ટિ તે મિથ્યાદ્રષ્ટિ' 🌸અહીં દ્રષ્ટિનો અર્થ શ્રદ્ધા લેવાનું છે. દ્રવ્યદૃષ્ટિ થી જોવામાં આવે તો...... એવું કહેવાય ત્યારે ત્યાં દ્રવ્ય અપેક્ષાએ તેમ અર્થ થશે. 🌱જેઓ અસમાનજાતિ દ્રવ્યપર્યાય પ્રત્યે એકત્વ કરે છે તેઓ પરસમય છે. 🎄તેઓ માને છે કે 'હું આ મનુષ્ય જ છું' તે અહંકાર છે અને તે મનુષ્યવ્યવહાર છે. 'મારું આ મનુષ્ય શરીર છે' તેમ કહેનાર મમકાર કરે છે. અને આ મનુષ્યવ્યવહાર થી ઠગાતા અવિચલિત-ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી તેઓ ચ્યુત થાય છે અને તે સમસ્ત ક્રિયાકલાપને છાતી સરસો ચોંપે છે અને તેથી જીવ રાગી-દ્વેષી થઇ જાય છે. 🌷અવિચલિત-ચેતનાવિલાસમાત્ર શુદ્ધ આત્મા એ અધ્યાત્મ નો નિશ્ચય છે અને તેનો આશ્રય કરતાં પર્યાયમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. 🌿શ્રી મોક્ષમાર્ગપ્રકાશક માં કહ્યું છે કે 'સ્વાધ્યાય' એ ધર્મોના અંગોમાં પ્રમુખ છે. ધ્યાનને છોડીને સ્વાધ્યાય જેવું કોઈ બીજું અંગ નથી. 🌾સ્વાધ્યાય કરવાનો યોગ બનવો તે મહાદુર્લભ છે.

067 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –GATHA-2 Pt. SHAILESHBHAI SHAH DT: 31/05/2026

102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026

🔴 Before You Leave, God Wants To Reveal Something That Could Change Your Life Forever Today

304 - समयसार कलश 120-121 + गाथा 177-178 || डॉ. हुकमचंद भारिल्ल || 09/10/2011 || #ptst

Sachu Sukh Kevi Rite Male ? Adbhut Prasang Part1 | Swaminarayan Katha | HDH Swamishri | 23 Apr, 2026

Laghu Jain Siddhant Praveshika 09 | 2010-11 | Pt. Dr. Uttamchand Ji Jain, Seoni

Katha Sagar - Karamat Nu by Pujya Mahant Swami Maharaj

073 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-3 Pt. SHAILESHBHAI SHAH DT: 07/06/2026

P. Milindbhai | Atmiya Sneh Milan | Shri Hari Pradesh, Surat | 2022-03-13

Panchsutra Vimarsh 03 | Parinati Parva Chaturmas 2024

Causes that Destroy Relations | Aacharya Shri UdayVallabhSuriji

101 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 17/07/2026

309 - समयसार गाथा 181-183 || डॉ. हुकमचंद भारिल्ल || 14/10/2011 || #ptst

01 ध्यान - आर्त ध्यान, रौद्र ध्यान आदि Minneapolis Minnesota USA 🇺🇸 sorry for sound

Day 1 shreemad bhagvad video katha by janmangal swami | baps katha | pravachan

ધીરજ નો ડગે તેનો ઉપાય | પ.પૂ.મહંતસ્વામી મહારાજ ની કથા | વચ. પ્ર.૬૧

095 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 10/07/2026

Shree Swaminarayan Gadi: BapaShree Ni vato Part 1.

શ્રી મુખ વીતકસાહેબ ચર્ચા Day-2, પીલુદ્રા જયંતિભાઇ ના મુખારવિંદ થી, MO:-+91 94273 64535

