102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026
102 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026 💥પ્રવચન નં.૧૦૨ તા.૧૮-૭-૨૬💥 🌻શ્રી સમયસાર શાસ્ત્ર ના ગાથા-૫ પર આદરણીય પંડિત શ્રી શૈલેષભાઈ ના પ્રવચન ના અંશો. 🌹1,નિજ વૈભવ કેવો છે?...સમસ્ત વસ્તુઓને પ્રકાશનાર અને 'સ્યાત્' પદથી મુદ્રિત આગમ ની ઉપાસનાથી જેનો જન્મ છે. 💐2, આગમ ને બીજા કળશમાં સરસ્વતી નામ આપ્યું. જેનો સ્વાધ્યાય મોહનું વમન કરાવે છે. ☘️3, પ્રવચનસાર ગાથા-80 માં મોહના ક્ષયનો ઉપાય બતાવ્યો. અરિહંત ભગવાનના આત્માને જાણી જે પોતાના આત્માને જાણે છે તેનો મોહ ક્ષય ને પામે છે. આગળ ગાથા-86 માં ઉપાયાન્તર બતાવીને કહ્યું કે જ્ઞાયકના લક્ષે સ્વાધ્યાય કરો તો મોહનું વમન થશે. 🪴4, શ્રી 'અષ્ટપાહુડ' ના દર્શનપાહુડની ગાથા-17 માં કહ્યું કે...સમ્યક્ત્વ જિનવચનથી પ્રાપ્ત થાય છે. તેથી તે જ સર્વ દુઃખોનો નાશ કરે છે. 🪻5, જિનવચનો ઔષધિ છે. જે વિષયસુખોથી અરુચિ ઉત્પન્ન કરાવે અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવે. 🪸6, શ્રીમદ્દ માં પણ આવે છે કે...'વચનામૃત વીતરાગના પરમશાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ.' 💐7, શ્રી મોક્ષમાર્ગપ્રકાશક માં આવે છે કે...કોઢીને અમૃત મળે અને જો તેનું પાન ના કરે તો કોઢ મટે નહિ. મિથ્યાત્વનો કોઢ મટાડવાના જિનવચનો મળ્યા અને જો વાંચવાનો ભાવ થતો નથી તો તેના અભાગ્યનો મહિમા અમારાથી કહ્યો જતો નથી. 8, હજુ આગળ વધતાં તો કહ્યું કે સ્વાધીન ઉપદેશના ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ ધર્મ વાક્યોને સાંભળતો નથી તો તે ઘીઠ(બેશરમ) અને દુષ્ટચિત્ત છે. 🌻9, અથવા જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિ ડર્યા, તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. 🌴10, આમ શાસ્ત્રાભ્યાસની પ્રેરણા જિનવાણી માં બહુ જ કરી છે.

Shanka Samadhan 01 | Ashok Nagar, 2008 | Pt. Dr. Uttamchand Ji Jain, Seoni

Swadhyay I Aadarniya Shri Mahendrabhai Shah (Sagodiya) I Shrimad Rajchandra Gyanmandir Live

સમયસારનો સાર કક્ષા 12, પ્રખર વિદ્વાન "પંડિત શૈલેષભાઈ તલોદ"દ્વારા - 18/07/2026

93 Padmnandi Panchvishanti Pravachan (Gatha 299-302) Dt:17/07/2026

Shree Sakalarhat sutra-Bhavarth-1

હસવું રોકી નહી શકો ડોક્ટર અને દર્દીનો રમોજી સંવાદ //nimit Ojha motivation

એક ડોહો ને ડોહી બાટલો લેવા ગયા પછી જોવો | Mayabhai Ahir | New Comedy Jokes 2026 | બંસીધર નો ડાયરો

એ માણસ રોજ કહે છે અમારે માવતર જોઈએ છે | Sadbhavna Vrudhashram | Vijay Dobariya Podcast Vaat Gujarati

101 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 17/07/2026

કોઈ પણ ઉપવાસને Gandhi માર્ગ ગણી લેવું કેમ ખોટું છે? | Urvish Kothari

2 દીકરાઓ હોવા છતાં બાપે પોતાની આખી મિલકત નોકરના નામે કરી દીધી... આખરે એવું શું બન્યું? 💔📜

099 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 15/07/2026

DELHI में कुछ बड़ा होने वाला है? अचानक Intelligence के आदमी को बनाया Delhi Chief | CWSJ-3511

100 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 16/07/2026

શ્રી નાગલધામ મોણિયા અષાઢી બીજ ડાયરો | Mayabhai Ahir | Ashadhibij Shree Nagaldham Moniya Dayro

જીવનમાં ક્યારેય હાર્ટ એટેક નહીં આવે Dr.Tejas Patel

Harsh Sanghvi એ એવુ ભાષણ કર્યુ કે IPS અધિકારીઓ જોતા રહી ગયા

ગાંધીવાદી સસરા vs લંડનવાળી વહુ! કોણ જીતશે? | Mohgiben MBBS | Ashish Bhatt | WATCH NEW NATAK 2026|4K

ખરેખર ધર્મ કરીએ છીએ કે પછી માત્ર 'ટેવ' પડી ગઈ છે? | Is It Just a 'Habit'?

