073 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-3 Pt. SHAILESHBHAI SHAH DT: 07/06/2026

073 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –GATHA-3 Pt. SHAILESHBHAI SHAH DT: 07/06/2026 💥પ્રવચન NO .૭૩ 💥૭-૬-૨૬... શ્રી સમયસાર શાસ્ત્ર ના ગાથા-૩ પર આદરણીય પંડિત શ્રી શૈલેષભાઈ ના પ્રવચન ના અંશો. 💥ગાથા-૩ માં સર્વ પદાર્થો કેવા છે તે માટે ચાર ન્યાય આપ્યા છે. 🌷બોલ નંબર 2..... સર્વ પદાર્થો અત્યંત નિકટ એકશ્રેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. 🌻આ બોલના અંતર્ગત શ્રી સમ્યગ્જ્ઞાનચંદ્રિકા ગ્રંથ નો સંદર્ભ ......... ☘️નિગોદના શરીરની સંખ્યા:- અસંખ્યાત અસંખ્યાત લોકપ્રમાણ શરીર હોય છે. 🌱 એક શરીરમાં અક્ષય અનંત રાશિ નિગોદીયા જીવ છે. 🌲દ્રવ્ય કર્મનો એક પરમાણુ લઈએ તો તેની સાથે જીવોની સંખ્યા કરતા અનંતગુણા પરમાણુ કર્મની સાથે ચોંટેલા છે. તે પરમાણુઓ કર્મ રૂપે બદલાવવા માટે તૈયાર છે. તેઓ કર્મના પરમાણુઓ સાથે સ્નિગ્ધ - રૂક્ષ ગુણના કારણે ચોંટેલા છે.તેમાં જીવ નો ભાવ નિમિત્ત નથી. 🪸આવું હોવા છતાં દરેક પરમાણુ એક બીજાને સ્પર્શ કરતા નથી, અડતા નથી. 💐તેમ જગતમાં દરેક દ્રવ્યો પોતપોતાની સત્તામાં રહે છે કોઈ એક બીજા રૂપે પરિણમતા નથી.તેથી સુંદર છે. 🍁 શ્રી નાટકસમયસાર નો સંદર્ભ:-- 🪷જગતમાં ત્રણ જાતની માન્યતા ચાલે છે...૧, કોઈ ઈશ્વર ને કર્તા માને , ૨, કોઈ પોતાના આત્માને કર્તા માને અને ૩, કોઈ જૈનોની અંદર પણ પૌદગલિક કર્મોને કર્તા માને છે. 🌷પણ ખરેખર એવું નથી. 🌴નિમિત્ત બે પ્રકારના હોય છે. 1, અંતરંગ અને 2, બહિરંગ. અંતરંગ બળવાન ગણાય છે. પરંતુ કોઈ પણ કાર્ય નિમિત્ત થી થતું નથી. 🎍દરેક દ્રવ્ય અસહાય છે એટલેકે પોતાના પરિણમન માં બીજાની જરૂર નથી. 🌱રાગદ્વેષ નું મૂળ કારણ મિથ્યાત્વ છે. 🪾જ્ઞાની ને મિથ્યાત્વ નથી તેથી લેપાતા નથી. અજ્ઞાની કારણ વગર પણ કારણ ઉપજાવીને પાપ બાંધે છે. 💥ગાથા -૩ નો ત્રીજો બોલ...... જગતના સર્વ પદાર્થો પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે તેઓ ટંકોત્કીર્ણ જેવા શાશ્વત રહે છે.

आज की मुरली 19-07-2026 with TEXT | Aaj Ki Murli | BK Usha | DAILY MURLI In Hindi | BRAHMA KUMARIS
▶︎

आज की मुरली 19-07-2026 with TEXT | Aaj Ki Murli | BK Usha | DAILY MURLI In Hindi | BRAHMA KUMARIS

Jens Spahn tritt zurück: Was das Leihmutter-Recht erlaubt
▶︎

Jens Spahn tritt zurück: Was das Leihmutter-Recht erlaubt

102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026
▶︎

102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026

Shree Bhaktambar sutra
▶︎

Shree Bhaktambar sutra

01 पुरुषार्थ सिद्धि उपाय Cleveland USA
▶︎

01 पुरुषार्थ सिद्धि उपाय Cleveland USA

આદરણીય પૂ. લાલચંદભાઈ અમરચંદભાઈ મોદીનો 117 મો જન્મજયંતી મહોત્સવ | DAY 1
▶︎

આદરણીય પૂ. લાલચંદભાઈ અમરચંદભાઈ મોદીનો 117 મો જન્મજયંતી મહોત્સવ | DAY 1

કોઈ પણ ઉપવાસને Gandhi માર્ગ ગણી લેવું કેમ ખોટું છે? | Urvish Kothari
▶︎

કોઈ પણ ઉપવાસને Gandhi માર્ગ ગણી લેવું કેમ ખોટું છે? | Urvish Kothari

101 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 17/07/2026
▶︎

101 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 17/07/2026

📖 How to Hear the Voice of God When Studying the Bible | Dr. David Yonggi Cho
▶︎

📖 How to Hear the Voice of God When Studying the Bible | Dr. David Yonggi Cho

ચાલો, પરમાત્માને શરણે જઇએ... | Munishri Jinchandraji Maharaj | Bandhutriputi
▶︎

ચાલો, પરમાત્માને શરણે જઇએ... | Munishri Jinchandraji Maharaj | Bandhutriputi

Uncut Podcast।Dr Tejas Patel પાસેથી સમજો હૃદયને કેવી રીતે સાચવશો?। ક્યારે ડોકટર પાસે જવાનું?
▶︎

Uncut Podcast।Dr Tejas Patel પાસેથી સમજો હૃદયને કેવી રીતે સાચવશો?। ક્યારે ડોકટર પાસે જવાનું?

अपने भावकर्म से अनन्य जीव | समयसार - 354 || आचार्य कुन्दकुन्ददेव || Montreal (Canada) || 2025-10-31
▶︎

अपने भावकर्म से अनन्य जीव | समयसार - 354 || आचार्य कुन्दकुन्ददेव || Montreal (Canada) || 2025-10-31

100 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 16/07/2026
▶︎

100 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 16/07/2026

02 पुरुषार्थ सिद्धि उपाय Cleveland USA
▶︎

02 पुरुषार्थ सिद्धि उपाय Cleveland USA

The righteous will shine like the sun | Matthew 13:43 | 19th July 2026
▶︎

The righteous will shine like the sun | Matthew 13:43 | 19th July 2026

श्री भक्तामर स्तोत्र Shree Bhaktamar Stotra By Anuradha Paudwal | Full Audio Songs | Part 1, 2
▶︎

श्री भक्तामर स्तोत्र Shree Bhaktamar Stotra By Anuradha Paudwal | Full Audio Songs | Part 1, 2

93 Padmnandi Panchvishanti Pravachan (Gatha 299-302) Dt:17/07/2026
▶︎

93 Padmnandi Panchvishanti Pravachan (Gatha 299-302) Dt:17/07/2026

मुरली मधुरम् - 19-07-2026 | आज की मुरली | Daily Murli Today Murli /Madhuram Aaj Ki Murli #godlywood
▶︎

मुरली मधुरम् - 19-07-2026 | आज की मुरली | Daily Murli Today Murli /Madhuram Aaj Ki Murli #godlywood

प्रातःकालीन सभा | 09 जून 2026 ।  जिनदेशना आध्यात्मिक शिक्षण शिविर । पुणे
▶︎

प्रातःकालीन सभा | 09 जून 2026 । जिनदेशना आध्यात्मिक शिक्षण शिविर । पुणे

SHRIMAD RAJCHANDRA V.M.-264:ભક્તિના વીશ દોહરા-કેવળ કરુણામૂર્તિ છો...ગ્રહો હાથ || Dr. Deepak Turakhia
▶︎

SHRIMAD RAJCHANDRA V.M.-264:ભક્તિના વીશ દોહરા-કેવળ કરુણામૂર્તિ છો...ગ્રહો હાથ || Dr. Deepak Turakhia