095 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 10/07/2026

095 - SHREE SAMAYSAR PRAVACHAN POORVARANG ADHIKAR –GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 10/07/2026 💥પ્રવચન નં.૯૫, તા. ૧૦-૦૭-૨૬... શ્રી સમયસાર શાસ્ત્ર ના ગાથા-૪ ની ટીકા પર આદરણીય પંડિત શ્રી શૈલેષભાઈ ના પ્રવચન ના અંશો. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ના અધિકાર ત્રીજા નો સંદર્ભ ચાલી રહ્યો છે. 🪴૧, પહેલા કર્મના ઉદયથી અને પછી પર્યાયની અપેક્ષાથી જીવ સંસારમાં દુઃખી છે તે બતાવ્યું. આ ત્રીજા અધિકાર ના અંત માં ચાર પ્રકારની ઈચ્છાઓ નું વર્ણન કરેલ છે. 🌹૨, દુઃખનું લક્ષણ આકૂળતા છે. આકૂળતા ઈચ્છા ને કારણે થાય છે. અને ઈચ્છા મોહને લીધે થાય છે. માટે મોહ પર વિજય મેળવવાનો છે.બીજા અધિકારથી સાતમા અધિકાર સુધી પંડિતજીએ મિથ્યાત્વ પર પ્રહાર કર્યો છે. 🌺૩, ઈચ્છા નંબર-૧ ....વિષય ગ્રહણની ઈચ્છા અર્થાત્ તેને દેખવા-જાણવાની ઈચ્છા. 🪻૪, ઈચ્છા નંબર-૨.....કષાય અનુસાર કાર્ય કરવાની ઈચ્છા. 🌷૫, ઈચ્છા નંબર-૩...... પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતાં તેને દૂર કરવાની ઈચ્છા. 💥૬, ઈચ્છા નંબર-૪......આ ઈચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે અર્થાત્ એ ત્રણ પ્રકારની ઈચ્છાઓ અનુસાર પ્રવર્તવાની ઈચ્છા થાય છે. આ ઈચ્છા નું નામ પુણ્યનો ઉદય છે. 🌴૭, આ ચારેય પ્રકારની ઈચ્છા માં જીવ મહા વ્યાકુળ થાય છે અને તેથી દુઃખી છે. એક સમય પણ નિરાકૂળ રહેતો નથી. 🌿૮, શરૂની ત્રણ પ્રકારની ઈચ્છાઓ વડે સર્વ જગત પીડિત થઇ રહ્યું છે. ચોથી ઈચ્છા તો પુણ્યનો ઉદય પ્રાપ્ત થતાં જ થાય છે. 🪸૯, પુણ્યનો બંધ ધર્માનુરાગ(શુભભાવ) થી થાય છે. ધર્માનુરાગમાં જીવ થોડો જોડાય છે. ઘણો ભાગ તો પાપ ક્રિયાઓમાં જ વર્તે છે. 🌺૧૦, તેથી ચોથી ઈચ્છા કોઈ જીવને કોઈ કાળમાં જ થાય છે.

My Family, Fantastic family! Part - 1 - Mohopada 06-26-22 | Uday-Gun Gurudev 2026
▶︎

My Family, Fantastic family! Part - 1 - Mohopada 06-26-22 | Uday-Gun Gurudev 2026

097 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 12/07/2026
▶︎

097 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 12/07/2026

०११७८ है  जिनेन्द्र ! मैं जहाँ रहूँ मैं कहीं भी रहूँ लेकिन आपके चरणों की भक्ति सदा मुजे प्राप्त रहे!
▶︎

०११७८ है जिनेन्द्र ! मैं जहाँ रहूँ मैं कहीं भी रहूँ लेकिन आपके चरणों की भक्ति सदा मुजे प्राप्त रहे!

306 - समयसार  कलश -122-124 + गाथा  179-180 || डॉ. हुकमचंद भारिल्ल || 11/10/2011 || #ptst
▶︎

306 - समयसार कलश -122-124 + गाथा 179-180 || डॉ. हुकमचंद भारिल्ल || 11/10/2011 || #ptst

096 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 11/07/2026
▶︎

096 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4 Pt. SHAILESHBHAI SHAH DT: 11/07/2026

Pravachan : Budhapa, Mrityu Se Kaise Bache
▶︎

Pravachan : Budhapa, Mrityu Se Kaise Bache

કાલિન્દી બેટીજી ના ખૂબ જ સુંદર વચનામૃત (ભાગ ૧)
▶︎

કાલિન્દી બેટીજી ના ખૂબ જ સુંદર વચનામૃત (ભાગ ૧)

શ્રી નાગલધામ મોણિયા અષાઢી બીજ ડાયરો | Mayabhai Ahir | Ashadhibij Shree Nagaldham Moniya Dayro
▶︎

શ્રી નાગલધામ મોણિયા અષાઢી બીજ ડાયરો | Mayabhai Ahir | Ashadhibij Shree Nagaldham Moniya Dayro

Yogsar 288  पुण्य का उदय साथ में कषाय लेकर आता है
▶︎

Yogsar 288 पुण्य का उदय साथ में कषाय लेकर आता है

102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026
▶︎

102 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-5 Pt. SHAILESHBHAI SHAH DT: 18/07/2026

Gurupoonam Ashish.....Guru Hari Hariprasad Swamiji....09 July 2006 Canada #hariprasadswamiji #gosti
▶︎

Gurupoonam Ashish.....Guru Hari Hariprasad Swamiji....09 July 2006 Canada #hariprasadswamiji #gosti

098 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4,5 Pt. SHAILESHBHAI SHAH DT: 13/07/2026
▶︎

098 - SHREE SAMAYSAR PRAVACHAN - GATHA-4,5 Pt. SHAILESHBHAI SHAH DT: 13/07/2026

અપ્પાણં વોસિરામી એટલે 'જાતનું' વિસર્જન | Dissolution of Ego | ચારિત્રમનોરથમાળા - 1
▶︎

અપ્પાણં વોસિરામી એટલે 'જાતનું' વિસર્જન | Dissolution of Ego | ચારિત્રમનોરથમાળા - 1

કાલિન્દી બેટીજી ના ખૂબ જ સુંદર વચનામૃત (ભાગ-3)
▶︎

કાલિન્દી બેટીજી ના ખૂબ જ સુંદર વચનામૃત (ભાગ-3)

03  सर्व कर्मों के रोकने का परम उपाय ''भेदविज्ञान''
▶︎

03 सर्व कर्मों के रोकने का परम उपाय ''भेदविज्ञान''

જીવન નો હેતુ | Aadhyatm Vignan | Spiritual Talk | Swami Kamalehsanandji | Satsang
▶︎

જીવન નો હેતુ | Aadhyatm Vignan | Spiritual Talk | Swami Kamalehsanandji | Satsang

ચાર કલાકાર ની જુગલ બંધી - અષાઢી બીજ 2026 નકલંક ધામ તોરણીયા
▶︎

ચાર કલાકાર ની જુગલ બંધી - અષાઢી બીજ 2026 નકલંક ધામ તોરણીયા

93 Padmnandi Panchvishanti Pravachan (Gatha 299-302) Dt:17/07/2026
▶︎

93 Padmnandi Panchvishanti Pravachan (Gatha 299-302) Dt:17/07/2026

०११७९  सुख कहाँ है ? जितनी स्वाधीनता उतना सुख ! स्वभाव में सुख है क्योंकि स्वभाव में थकान नहीं !
▶︎

०११७९ सुख कहाँ है ? जितनी स्वाधीनता उतना सुख ! स्वभाव में सुख है क्योंकि स्वभाव में थकान नहीं !

Pravachan : Jahaj Mei Sawar - Phuche Bhavpar
▶︎

Pravachan : Jahaj Mei Sawar - Phuche Bhavpar