Chintan Katha 0161 | Gunatitanand Swami Vato, P1 | 09 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત : 53 to 55 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : આત્મભાવ ક્યારે વૃદ્ધિને પામે ? • ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય અથવા કથાવાર્તામાં રુચિ હોય અને સેવા કરે તો આત્મભાવ વૃદ્ધિને પામે નહીંતર દેહભાવ વૃદ્ધિને પામે • કથાવાર્તા સાંભળવામાં પણ ભગવાનમાં હેત કરનારી કથાવાર્તા હોય એવી સાંભળવી એવો વિવેક રાખવો • પોતાનો અહમ્ મૂકીને સેવા કરે તો "પ્રણીપાત્" કહેવાય • નિષ્કામસેવા યોગથી આત્મભાવ આવે પણ સત્સંગ વિના નિષ્કામભાવ હાથમાં આવતો નથી • સેવા કરવામાં પણ જીવમાં બળની જરૂર પડે છે, બળ વિના નિષ્કામભાવથી સેવા થઈ શકતી નથી • હેતથી અનુવૃતિ થાય છે અને અનુવૃતિ હોય તો હેત થાય છે • કથાવાર્તા, ભજન અને સેવા તેમા વધારે ફળ સેવાનું છે અને સેવા ભારે છે માટે સામર્થ્ય હોય તો સેવા થાય • ભગવાનની સેવાને કાળ પણ નાશ કરી શકતો નથી • આગળ જે જે મુક્ત થયા છે તે કાં તો કથાવાર્તા એ કરીને અને કાં તો સત્પુરુષમાં હેતે કરીને થયા છે • સત્સંગમાં રહીને ખાવા પીવાનું અને માન મોટાઈનું સુખ ન આવે તો એને દુધનું સુખ આવ્યું કહેવાય • દંડવત એટલે પોતાનું માન છોડીને નીચામાં નીચો થઈને સેવા કરે • પુર્વ તૈયારી કરી હોય તો મહાપ્રલય જેવું દુઃખ આવે તોય વાંધો ન આવે • વિનય, વિવેક અને જિજ્ઞાસા આ ત્રણેય ગરજ હોય તો આવે • લાંબા સમય સુધી અનુવૃતિથી સેવા કરે તો એને આત્મભાવ આવે છે • ભગવાનને અને મહાપુરુષોને જેવો પોતાનો સિદ્ધાંત વહાલો છે એવો પોતાનો દેહ પણ વહાલો નથી • સિદ્ધાંતોનું અનુવર્તન કરવું એ જ એની સેવા અને એ જ સાચો સેવક છે • મહારાજનો આશરો પાકો હોય તો એને કોઈ પણ પ્રકારની બીક રહેતી નથી • મહાપ્રલય જેવુ જ દુઃખ આવે એને ભગવાન પરીક્ષા લે છે એવું સમજે તો પણ વાંધો નથી • સેવા કરતા કરતા પોતાનો દેહભાવ ઓછો થાય એવું અનુસંધાન રાખવું જોઈએ • સાધુની સંપત્તિ એ છે કે કંઈ ન જોઈએ • જ્ઞાન એટલે પોતાને અક્ષરરૂપ માનવું અને દેહભાવથી નોખા પડવું • અનુવૃતિને સેવા કહેવાય અને એ અનુવૃતિ આખી જિંદગીની હોવી જોઈએ • દેહભાવ ઓછો થાય તે સાધનોના પ્રતાપે નહીં પણ સાધનોની સાથે નિષ્ઠા હોય તો દેહભાવ ઓછો થાય

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય?  | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
▶︎

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha 0168 || Vachanamrut Chintan || 16 May 2026 | Pujyapad Mahant Swami || Vidyanagar
▶︎

Chintan Katha 0168 || Vachanamrut Chintan || 16 May 2026 | Pujyapad Mahant Swami || Vidyanagar

એક ભગવાન નો આશરો રાખો.
▶︎

એક ભગવાન નો આશરો રાખો.

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot

Chintan Katha 0222 | Gunatitanand Swami Vato, P1 | 9 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio
▶︎

Chintan Katha 0222 | Gunatitanand Swami Vato, P1 | 9 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio

સાંભળો, શ્યામવલ્લ્ભ સ્વામી વડતાલમાં કઈ રીતે ધામમાં ગયા| vadtal Shyam Swami| Swaminarayan Mandir Live
▶︎

સાંભળો, શ્યામવલ્લ્ભ સ્વામી વડતાલમાં કઈ રીતે ધામમાં ગયા| vadtal Shyam Swami| Swaminarayan Mandir Live

Chintan Katha 0189 || Bhagavad Gita, Adhyay 4 || 6 June 2026 | Pujyapad Mahant Swami || Corona, USA
▶︎

Chintan Katha 0189 || Bhagavad Gita, Adhyay 4 || 6 June 2026 | Pujyapad Mahant Swami || Corona, USA

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
▶︎

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha 228 || 15 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 228 || 15 July 2026 || Pujyapad Mahant Swami

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot

મહારાજનો gratitude માનવો અને પોતાને ઊંચું ન માનવું   | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

મહારાજનો gratitude માનવો અને પોતાને ઊંચું ન માનવું | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Session 05 l Dholera Lila Katha Parayan l Dholera #madanmohanji #vadtaldham #satsang #swaminarayan
▶︎

Session 05 l Dholera Lila Katha Parayan l Dholera #madanmohanji #vadtaldham #satsang #swaminarayan

Chintan Katha 0224 | Gunatitanand Swami Vato, P1 | 11 July 2026 | Pujyapad Mahant Swami | Dallas
▶︎

Chintan Katha 0224 | Gunatitanand Swami Vato, P1 | 11 July 2026 | Pujyapad Mahant Swami | Dallas

ભગવાન જે કરે સારા માટે કરે
▶︎

ભગવાન જે કરે સારા માટે કરે

Dhir Dhurndhara Shur Sacha Khara - 87 | 10 May 2026 | Gyanjivandasji Swami - Kundaldham
▶︎

Dhir Dhurndhara Shur Sacha Khara - 87 | 10 May 2026 | Gyanjivandasji Swami - Kundaldham

આશરામાં સાચી દાનત અને તેનું ફળ | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

આશરામાં સાચી દાનત અને તેનું ફળ | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio
▶︎

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio

2050 | Dhirajakhyan katha  | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 09-05-2026
▶︎

2050 | Dhirajakhyan katha | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 09-05-2026