Chintan Katha 0224 | Gunatitanand Swami Vato, P1 | 11 July 2026 | Pujyapad Mahant Swami | Dallas

Date : 11/07/2026 ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત: 131 to 137 Title : સત્સંગ પાધરો પડવો એ દુર્લભતા • જીવનમાં એકાદુ ઠેકાણું એવું રાખવું જોઈએ કે જ્યાં આપણા મનનું ગોઠવેલું ન હોય • આજ્ઞા અને ઉપાસના વાસનાના બીજને બાળી નાખે છે • સત્સંગ મળવો દુર્લભ છે પણ મળ્યા પછી પાધરો પડવો એ પણ દુર્લભ છે • બે સારા સાધુ અને પાંચ સારા હરિભક્ત સાથે જીવ બાંધવો એ અખંડ સ્મૃતિ રહેવા કરતાં પણ અધિક છે • નિજાત્માનમ્ બ્રહ્મરૂપમ્ ની પ્રેક્ટિસ એ હાલતા ચાલતા, ક્રિયા કરતા કરતા જો ક્રિયાથી નાખો પડે તો થઈ શકે છે • વેદો કહે છે કે, "હે ભગવાન ! તમારા જેવા કોઈ નથી એટલું જ અમે કહી શકીએ છીએ પણ તમે કેવા છો એવું તો અમે પણ જાણી શકતા નથી" એવો ભગવાનનો મહિમા છે • જેમ ઝેરનું મારણ ઝેર હોય છે એમ વિષય રસનું મારણ ભગવાનનો રસ છે • આજ્ઞા અને ભગવાનનું ભજન સાથે હોય તો વાસના બળી જાય છે • આપણે આપણા મનમાં ગોઠવેલું હોય છે એટલે ભગવાન કે મોટા પુરુષોનું ફિટ બેસતું નથી • મહાપ્રલય જેવું દુઃખ આવે અથવા ઈન્દ્ર જેવી સમૃદ્ધિ મળે તો પણ જે ભગવાનના માર્ગથી વિચલિત ન થાય તો એને ભગવાનનું સુખ આવ્યું છે એમ માનવું • ભણનારાએ મહારાજના એટલે કે મૂળ પુરુષના સિદ્ધાંત જાણવા છે એવો વિચાર રાખવો • તપ છે એ ભગવાનની ઓળખાણ નથી કરાવતો પણ વાતો સાંભળે ને જીવમાં ઉતારે તો ભગવાનની ઓળખાણ થાય છે • બહુ બુદ્ધિશાળી હોય એને સત્સંગ જલ્દી પાધરો પડતો નથી • કઠણ પડે એને સેવા મૂકી દે એ ક્યારેય અભિમાન રહિત ન થઈ શકે • વાછડું જેમ આચળ મૂકીને ગાયના હડામાં થબડકા માર્યા કરે પણ દૂધનું સુખ આવતું નથી તેમ સત્સંગમાં સાચા સત્પુરુષને મુકીને બીજું ગમે એટલું કરે તો પણ સત્સંગનું સુખ આવતું નથી • મગફળીનું બીજ ઉનાળાના ચાર મહિના જમીનમાં તાપ સહન કરે તો પણ મરતું નથી, વરસાદ આવે કે ઉગી નીકળે છે પણ જો તાવડી ઉપર થોડી વાર શેકે પછી ઉગતું નથી તેમ જીવની વાસના છે એ મહાપ્રલય જેવા અગ્નિમાં પણ નાશ પામતી નથી પણ થોડોક પ્રાઇવેટ પ્રયત્ન કરે, આજ્ઞા અને ઉપાસના રાખે તો બળી જાય છે • ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરે તો બેહદ વાસ એટલે કે અક્ષરધામમાં નિવાસ થાય છે

Chintan Katha 0223 | Gunatitanand Swami Vato, P1 | 10 July 2026 | Pujyapad Mahant Swami | Dallas
▶︎

Chintan Katha 0223 | Gunatitanand Swami Vato, P1 | 10 July 2026 | Pujyapad Mahant Swami | Dallas

પૂ જનમંગલ સ્વામીનું મારફાડ કૉમેડી પ્રવચન😅! ભગવાને લીધી ચતુર શેઠની પરીક્ષા 😅! યોગીજી મહારાજના પ્રસંગો
▶︎

પૂ જનમંગલ સ્વામીનું મારફાડ કૉમેડી પ્રવચન😅! ભગવાને લીધી ચતુર શેઠની પરીક્ષા 😅! યોગીજી મહારાજના પ્રસંગો

SSOH Arti
▶︎

SSOH Arti

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 9 July 2026 6:15 am (IST)
▶︎

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 9 July 2026 6:15 am (IST)

Chintan Katha 215 || Bhagavad Gita, Adhyay 4 || 02 July 2026 | Pujyapad Mahant Swami || New Jersey
▶︎

Chintan Katha 215 || Bhagavad Gita, Adhyay 4 || 02 July 2026 | Pujyapad Mahant Swami || New Jersey

આપણને અનંત બ્રહ્માંડના રાજા મળ્યા છે Mahant Swami Maharaj 🙏 Guruhari Ashirwad
▶︎

આપણને અનંત બ્રહ્માંડના રાજા મળ્યા છે Mahant Swami Maharaj 🙏 Guruhari Ashirwad

Charotar Desh Vadtal Dhamno Mahima Katha - 11 | 07 Apr 2009 | Gyanjivandasji Swami - Kundaldham
▶︎

Charotar Desh Vadtal Dhamno Mahima Katha - 11 | 07 Apr 2009 | Gyanjivandasji Swami - Kundaldham

15. Yogine Akadashi Vrata Katha | योगिनी एकादशी व्रत कथा प्रवचन | Acharya Ramanuj Nepal
▶︎

15. Yogine Akadashi Vrata Katha | योगिनी एकादशी व्रत कथा प्रवचन | Acharya Ramanuj Nepal

Prabhatiya Part 1 || Audio With Gujarati Lyrics || Kirtan || Swaminarayan || Gadhpur
▶︎

Prabhatiya Part 1 || Audio With Gujarati Lyrics || Kirtan || Swaminarayan || Gadhpur

મહારાજ 'માણકી..માણકી..' બોલાવતા રહ્યા, પણ માણકી ચૂપ કેમ રહી? | કેશાબાના પ્રેમે ભગવાનને પણ રોકી દીધા!
▶︎

મહારાજ 'માણકી..માણકી..' બોલાવતા રહ્યા, પણ માણકી ચૂપ કેમ રહી? | કેશાબાના પ્રેમે ભગવાનને પણ રોકી દીધા!

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio
▶︎

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio

Aekadashi pravachan ખરા ભક્તના ત્રણ લક્ષણો #yoginaekadashi#aekadashi#pravachan#ekadashi#live#baps
▶︎

Aekadashi pravachan ખરા ભક્તના ત્રણ લક્ષણો #yoginaekadashi#aekadashi#pravachan#ekadashi#live#baps