Chintan Katha 0189 || Bhagavad Gita, Adhyay 4 || 6 June 2026 | Pujyapad Mahant Swami || Corona, USA

Date : 06/06/2026 ગીતા ચિંતન | અધ્યાય - 04 | શ્લોક -3(2) Title : *કર્મયોગની સુગમતા અને શ્રેષ્ઠતા * • નિષ્કામ કર્મયોગ કરવા માટે થોડો વિવેક હોય તો પણ કરી શકે છે અને જેમ જેમ કરતો જાય તેમ તેમ વિવેક વધારે આવતો જાય છે એ જ નિષ્કામ કર્મયોગની, સેવાયોગની વિશેષતા છે; જ્ઞાનયોગમાં પહેલા વિવેક ની જરૂર પડે છે • માણસની ઓળખાણ એ ઉપદેશ કેવો આપે છે એના આધારે નથી એના આચરણના આધારે છે • કર્મયોગ કે સેવાયોગમાં સેવા બીજાને માટે હોય છે અને યોગ એટલે કે ભગવાનની અનુભૂતિ પોતાને થાય છે • મહારાજે નિષ્કામ કર્મયોગને વધારે પ્યોરીફાઈ કરીને નિષ્કામ સેવા યોગ કર્યો છે જે વધારે જલ્દી ફળ આપે છે • પ્રતિકૂળતાનો ઉપયોગ પણ ભગવાનમાં વધારે જોડાવા માટે, નિષ્ઠા દ્રઢ કરવા માટે થઈ શકે છે અને જેને નિષ્ઠા દ્રઢ થઈ છે એને પ્રતિકૂળતામાં દ્રઢ થઈ છે • સાધુઓનો તો વ્યવસાય જ વાતો કરવાનો છે એટલે એમાં એમની માસ્ટરી હોય જ એટલે વાતો કે કથાનાં આધારે ઓળખાણ ન કરવી • ભગવાન અર્જુનને પોતાનો સખા અને ભક્ત માંને છે એટલે રહસ્ય કહ્યું છે કે પૂર્વે આ નિષ્કામ કર્મયોગ મેં સૂર્યને કહ્યો હતો તે જ હું છું; પોતાના અવતારનું રહસ્ય કહ્યું છે • સ્વાર્થ અને અહંકારનો ત્યાગ કરે તો વિવેક જાગ્રત થાય છે • પ્રતિકૂળતામાં હિંમત ન હારવી ને તેનો સદુપયોગ કરવો અને અનુકૂળતામાં વધારે ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા એનો સદુપયોગ કરવો • પ્રતિકૂળતામાં દુઃખી થઈ જાય છે એ મૂર્ખતા છે • જેને ગોલ નક્કી થઈ જાય એ આડી - અવળી exit માં જતો રહેતો નથી • કોઈપણ પરિસ્થિતિમાં સવળું લેવું કે અવળું લેવું એ આપણા હાથમાં છે • પ્રતિકૂળતામાં હિંમત હારી જાય છે કે અવળું લે છે એનું કારણ છે અવિવેક એટલે કે આ પ્રતિકૂળતા એ મારા કર્મનું ફળ છે એવું નથી માનતો

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય?  | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

શાંતિ માટે દિવ્યદૃષ્ટિ અનિવાર્ય છે | પૂજ્ય ધર્મજ્ઞદાસ સ્વામી | BAPS સત્સંગ
▶︎

શાંતિ માટે દિવ્યદૃષ્ટિ અનિવાર્ય છે | પૂજ્ય ધર્મજ્ઞદાસ સ્વામી | BAPS સત્સંગ

જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય વિશ્વાસ રાખો ભગવાન સાંભળી લેશે ll Jay Swaminarayan 🙏🏻
▶︎

જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય વિશ્વાસ રાખો ભગવાન સાંભળી લેશે ll Jay Swaminarayan 🙏🏻

પ્રાપ્તિ હિમાલય જેવી : એક અદભુત સમજણ | પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામી | BAPS Satsang Katha
▶︎

પ્રાપ્તિ હિમાલય જેવી : એક અદભુત સમજણ | પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામી | BAPS Satsang Katha

ભગવાન જે કરે સારા માટે કરે
▶︎

ભગવાન જે કરે સારા માટે કરે

Chintan Katha 0191 || 08 June 2026 | Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 0191 || 08 June 2026 | Pujyapad Mahant Swami

અભાવ-અવગુણથી આધ્યાત્મિક જીવનમાં શું નુકસાન થાય? | Mahant Swami Maharaj Ashirwad
▶︎

અભાવ-અવગુણથી આધ્યાત્મિક જીવનમાં શું નુકસાન થાય? | Mahant Swami Maharaj Ashirwad

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026
▶︎

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026

Chintan Katha 0192 || 09 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA
▶︎

Chintan Katha 0192 || 09 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA

Chintan Katha 228 || 15 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 228 || 15 July 2026 || Pujyapad Mahant Swami

જીવનમાં સુખ ક્યાંથી મળે? સત્સંગના મહિમાથી કે પૈસાથી? | Mahant Swami Maharaj | BAPS Pravachan
▶︎

જીવનમાં સુખ ક્યાંથી મળે? સત્સંગના મહિમાથી કે પૈસાથી? | Mahant Swami Maharaj | BAPS Pravachan

Chintan Katha 0193 || 10 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA
▶︎

Chintan Katha 0193 || 10 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA

Prathana Ni Ajab Takat
▶︎

Prathana Ni Ajab Takat

પ્રય્ત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી | Swaminarayan Motivational Katha 2026 | New Pravchan For Baps |
▶︎

પ્રય્ત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી | Swaminarayan Motivational Katha 2026 | New Pravchan For Baps |

ઘરમાં સુખ અને શાંતિ ક્યારે આવે ll પૂજ્ય નારાયણમુનિ સ્વામીનું જોરદાર પ્રવચન ll 🙏🏽🙇🏽
▶︎

ઘરમાં સુખ અને શાંતિ ક્યારે આવે ll પૂજ્ય નારાયણમુનિ સ્વામીનું જોરદાર પ્રવચન ll 🙏🏽🙇🏽

विदेश में रहकर भारतीय संस्कृति कैसे बचाएँ |Message for Indians Living Abroad | Sri Pundrik Ji
▶︎

विदेश में रहकर भारतीय संस्कृति कैसे बचाएँ |Message for Indians Living Abroad | Sri Pundrik Ji

Chintan Katha 0224 | Gunatitanand Swami Vato, P1 | 11 July 2026 | Pujyapad Mahant Swami | Dallas
▶︎

Chintan Katha 0224 | Gunatitanand Swami Vato, P1 | 11 July 2026 | Pujyapad Mahant Swami | Dallas

નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami
▶︎

નિશ્ચયનું લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Nishchaynu Lakshan - P. Anandswarup swami

Chintan Katha 227 || 14 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 227 || 14 July 2026 || Pujyapad Mahant Swami

Chintan Katha 0194 || 11 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA
▶︎

Chintan Katha 0194 || 11 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio
▶︎

Chintan Katha 0220 | Gunatitanand Swami Vato, P1 | 7 July 2026 | Pujyapad Mahant Swami | San Antonio

LIVE Swaminarayan Katha | Sankalp Sabha | 04 Aug, 2021
▶︎

LIVE Swaminarayan Katha | Sankalp Sabha | 04 Aug, 2021

અનાદિભાવનું મુખ્ય લક્ષણ શું છે? || HDH Swamishri || Swaminarayan No Bhakt || 17 July 2026
▶︎

અનાદિભાવનું મુખ્ય લક્ષણ શું છે? || HDH Swamishri || Swaminarayan No Bhakt || 17 July 2026

#1262 Ekantik Vartalaap & Darshan/11-05-2026/ Shri Hit Premanand Govind Sharan Ji Maharaj
▶︎

#1262 Ekantik Vartalaap & Darshan/11-05-2026/ Shri Hit Premanand Govind Sharan Ji Maharaj

Chintan Katha 0190 || 07 June 2026 | Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 0190 || 07 June 2026 | Pujyapad Mahant Swami

આપણા સ્વભાવ કઈ રીતે દૂર કરવા? | અદ્ભુત સત્સંગ કથા | Swaminarayan Katha Mahant Swami Maharaj 🙏
▶︎

આપણા સ્વભાવ કઈ રીતે દૂર કરવા? | અદ્ભુત સત્સંગ કથા | Swaminarayan Katha Mahant Swami Maharaj 🙏