Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 25 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત : 52 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી • ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય અથવા કથાવાર્તામાં રુચિ હોય અને સેવા કરે તો આત્મભાવ વૃદ્ધિને પામે નહીંતર દેહભાવ વૃદ્ધિને પામે • કથાવાર્તા સાંભળવામાં પણ ભગવાનમાં હેત કરનારી કથાવાર્તા હોય એવી સાંભળવી એવો વિવેક રાખવો • પોતાનો અહમ્ મૂકીને સેવા કરે તો "પ્રણીપાત્" કહેવાય • નિષ્કામસેવા યોગથી આત્મભાવ આવે પણ સત્સંગ વિના નિષ્કામભાવ હાથમાં આવતો નથી • સેવા કરવામાં પણ જીવમાં બળની જરૂર પડે છે, બળ વિના નિષ્કામભાવથી સેવા થઈ શકતી નથી • હેતથી અનુવૃતિ થાય છે અને અનુવૃતિ હોય તો હેત થાય છે • કથાવાર્તા, ભજન અને સેવા તેમા વધારે ફળ સેવાનું છે અને સેવા ભારે છે માટે સામર્થ્ય હોય તો સેવા થાય • ભગવાનની સેવાને કાળ પણ નાશ કરી શકતો નથી • આગળ જે જે મુક્ત થયા છે તે કાં તો કથાવાર્તા એ કરીને અને કાં તો સત્પુરુષમાં હેતે કરીને થયા છે • સત્સંગમાં રહીને ખાવા પીવાનું અને માન મોટાઈનું સુખ ન આવે તો એને દુધનું સુખ આવ્યું કહેવાય • દંડવત એટલે પોતાનું માન છોડીને નીચામાં નીચો થઈને સેવા કરે • પુર્વ તૈયારી કરી હોય તો મહાપ્રલય જેવું દુઃખ આવે તોય વાંધો ન આવે • વિનય, વિવેક અને જિજ્ઞાસા આ ત્રણેય ગરજ હોય તો આવે • લાંબા સમય સુધી અનુવૃતિથી સેવા કરે તો એને આત્મભાવ આવે છે • ભગવાનને અને મહાપુરુષોને જેવો પોતાનો સિદ્ધાંત વહાલો છે એવો પોતાનો દેહ પણ વહાલો નથી • સિદ્ધાંતોનું અનુવર્તન કરવું એ જ એની સેવા અને એ જ સાચો સેવક છે • મહારાજનો આશરો પાકો હોય તો એને કોઈ પણ પ્રકારની બીક રહેતી નથી • મહાપ્રલય જેવુ જ દુઃખ આવે એને ભગવાન પરીક્ષા લે છે એવું સમજે તો પણ વાંધો નથી • સેવા કરતા કરતા પોતાનો દેહભાવ ઓછો થાય એવું અનુસંધાન રાખવું જોઈએ • સાધુની સંપત્તિ એ છે કે કંઈ ન જોઈએ • જ્ઞાન એટલે પોતાને અક્ષરરૂપ માનવું અને દેહભાવથી નોખા પડવું • અનુવૃતિને સેવા કહેવાય અને એ અનુવૃતિ આખી જિંદગીની હોવી જોઈએ • દેહભાવ ઓછો થાય તે સાધનોના પ્રતાપે નહીં પણ સાધનોની સાથે નિષ્ઠા હોય તો દેહભાવ ઓછો થાય

Chintan Katha 217 | Bhagavad Gita, Adhyay 4 | 04 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

અધ્યાત્મમાં self-confidence શું? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

ઉપાસનામાં ભેળસેળ છેલ્લો પાર્ટ - 7 | સ્વામીની અંતિમ કથા Upasna ni katha #hariswarupswami #motivation

હું સાચો છું એ બ્રહ્મમાંથી કેવી રીતે બાર નિકળવું 🙏#smvs #viral # ગુરુજી

સંતના લક્ષણ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Sant na lakshan - P. Anandswarup swami

Chintan Katha 0179 || Gunatitanand Swami Vato, P1 | 27 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

પૂ.સોમપ્રકાશ સ્વામીનું જોરદાર રમુજી પ્રસંગો ! એકાગ્ર મનની તાકાત!આ પ્રસંગ સાંભળતા બાપા પણ ખૂબ હસ્યા😅!

હરિનો માર્ગ છે શૂરાનો | જીવનનું એક જ લક્ષ્ય અક્ષરધામ ભાગ 03 | પૂજ્ય વિવેકસાગર સ્વામી | baps katha

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 24 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

ધન્ય છે સ્વામિનારાયણ ભગવાન અને હરખચંદ શેઠને | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

સાચા સત્સંગીના 4 ગુણ ll પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું અદ્દ્ભૂત પ્રવચન ll 🙇🏽🙏🏽

Chintan Katha 0178 || Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

Chintan Katha 216 | Bhagavad Gita, Adhyay 4 | 03 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026

મહારાજમાં વિશ્વાસના લક્ષણ | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

ભગવાન નો આશરો | Baps Pravachan| Mahant Swami Maharaj | Baps Forever

ઉપાસનામાં ભેળસેળ પાર્ટ - 2 | સ્વામીની અંતિમ કથા Upasna ni katha #hariswarupswami #motivation #viral

2068 | Snehgita katha | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 28-05-2026

