Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત : 52 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી • ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય અથવા કથાવાર્તામાં રુચિ હોય અને સેવા કરે તો આત્મભાવ વૃદ્ધિને પામે નહીંતર દેહભાવ વૃદ્ધિને પામે • કથાવાર્તા સાંભળવામાં પણ ભગવાનમાં હેત કરનારી કથાવાર્તા હોય એવી સાંભળવી એવો વિવેક રાખવો • પોતાનો અહમ્ મૂકીને સેવા કરે તો "પ્રણીપાત્" કહેવાય • નિષ્કામસેવા યોગથી આત્મભાવ આવે પણ સત્સંગ વિના નિષ્કામભાવ હાથમાં આવતો નથી • સેવા કરવામાં પણ જીવમાં બળની જરૂર પડે છે, બળ વિના નિષ્કામભાવથી સેવા થઈ શકતી નથી • હેતથી અનુવૃતિ થાય છે અને અનુવૃતિ હોય તો હેત થાય છે • કથાવાર્તા, ભજન અને સેવા તેમા વધારે ફળ સેવાનું છે અને સેવા ભારે છે માટે સામર્થ્ય હોય તો સેવા થાય • ભગવાનની સેવાને કાળ પણ નાશ કરી શકતો નથી • આગળ જે જે મુક્ત થયા છે તે કાં તો કથાવાર્તા એ કરીને અને કાં તો સત્પુરુષમાં હેતે કરીને થયા છે • સત્સંગમાં રહીને ખાવા પીવાનું અને માન મોટાઈનું સુખ ન આવે તો એને દુધનું સુખ આવ્યું કહેવાય • દંડવત એટલે પોતાનું માન છોડીને નીચામાં નીચો થઈને સેવા કરે • પુર્વ તૈયારી કરી હોય તો મહાપ્રલય જેવું દુઃખ આવે તોય વાંધો ન આવે • વિનય, વિવેક અને જિજ્ઞાસા આ ત્રણેય ગરજ હોય તો આવે • લાંબા સમય સુધી અનુવૃતિથી સેવા કરે તો એને આત્મભાવ આવે છે • ભગવાનને અને મહાપુરુષોને જેવો પોતાનો સિદ્ધાંત વહાલો છે એવો પોતાનો દેહ પણ વહાલો નથી • સિદ્ધાંતોનું અનુવર્તન કરવું એ જ એની સેવા અને એ જ સાચો સેવક છે • મહારાજનો આશરો પાકો હોય તો એને કોઈ પણ પ્રકારની બીક રહેતી નથી • મહાપ્રલય જેવુ જ દુઃખ આવે એને ભગવાન પરીક્ષા લે છે એવું સમજે તો પણ વાંધો નથી • સેવા કરતા કરતા પોતાનો દેહભાવ ઓછો થાય એવું અનુસંધાન રાખવું જોઈએ • સાધુની સંપત્તિ એ છે કે કંઈ ન જોઈએ • જ્ઞાન એટલે પોતાને અક્ષરરૂપ માનવું અને દેહભાવથી નોખા પડવું • અનુવૃતિને સેવા કહેવાય અને એ અનુવૃતિ આખી જિંદગીની હોવી જોઈએ • દેહભાવ ઓછો થાય તે સાધનોના પ્રતાપે નહીં પણ સાધનોની સાથે નિષ્ઠા હોય તો દેહભાવ ઓછો થાય

Chintan Katha 217 | Bhagavad Gita, Adhyay 4 | 04 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada
▶︎

Chintan Katha 217 | Bhagavad Gita, Adhyay 4 | 04 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 28 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
▶︎

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 28 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

અધ્યાત્મમાં self-confidence શું? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

અધ્યાત્મમાં self-confidence શું? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Chintan Katha 0183 || Gunatitanand Swami Vato, P1 | 31 May 2026 | Pujyapad Mahant Swami | London
▶︎

Chintan Katha 0183 || Gunatitanand Swami Vato, P1 | 31 May 2026 | Pujyapad Mahant Swami | London

હું સાચો છું એ  બ્રહ્મમાંથી કેવી રીતે બાર નિકળવું 🙏#smvs #viral # ગુરુજી
▶︎

હું સાચો છું એ બ્રહ્મમાંથી કેવી રીતે બાર નિકળવું 🙏#smvs #viral # ગુરુજી

ઉપાસનાનું રક્ષણ  કથા 1 | પાર્ટ – 2 | સ્વામીની અંતિમ કથા Upasna ni katha #hariswarupswami #motivation
▶︎

ઉપાસનાનું રક્ષણ કથા 1 | પાર્ટ – 2 | સ્વામીની અંતિમ કથા Upasna ni katha #hariswarupswami #motivation

આદિવાસી ઉત્કર્ષની અનુપમ ગાથા | સત્સંગ ગોષ્ઠિ | BAPS Satsang
▶︎

આદિવાસી ઉત્કર્ષની અનુપમ ગાથા | સત્સંગ ગોષ્ઠિ | BAPS Satsang

🛑 LIVE || 04-07-26 || KATHAMRUT @ RAMPURA SURAT
▶︎

🛑 LIVE || 04-07-26 || KATHAMRUT @ RAMPURA SURAT

Chintan Katha 0179 || Gunatitanand Swami Vato, P1 | 27 May 2026 | Pujyapad Mahant Swami | Belgium
▶︎

Chintan Katha 0179 || Gunatitanand Swami Vato, P1 | 27 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

સત્સંગમાં સાવધાન રહેજો સાચી વાત પૂજ્ય સરજુદાસ સ્વામી| Ghanshyam Bhuj Mandir Swaminarayan Katha Santo
▶︎

સત્સંગમાં સાવધાન રહેજો સાચી વાત પૂજ્ય સરજુદાસ સ્વામી| Ghanshyam Bhuj Mandir Swaminarayan Katha Santo

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026
▶︎

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026

Chintan Katha 0186 || Gunatitanand Swami Vato, P1 | 03 June 2026 | Pujyapad Mahant Swami | London
▶︎

Chintan Katha 0186 || Gunatitanand Swami Vato, P1 | 03 June 2026 | Pujyapad Mahant Swami | London

ભગવાનનું બળ અને ગરજ રાખવી | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

ભગવાનનું બળ અને ગરજ રાખવી | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Chintan Katha 0182 || Bhagavad Gita, Adhyay 4 || 30 May 2026 | Pujyapad Mahant Swami || London
▶︎

Chintan Katha 0182 || Bhagavad Gita, Adhyay 4 || 30 May 2026 | Pujyapad Mahant Swami || London

આ દુનિયામાં તમે લેવા આવ્યા છો કે આપવા? | જેટલું આપશો એટલું મળશે | પ્રમુખસ્વામી મહારાજ | Mumbai
▶︎

આ દુનિયામાં તમે લેવા આવ્યા છો કે આપવા? | જેટલું આપશો એટલું મળશે | પ્રમુખસ્વામી મહારાજ | Mumbai

સુખી થવા માટે ઉપાયો 🙏
▶︎

સુખી થવા માટે ઉપાયો 🙏

Day 02/S02 l Gadhpurlila Katha Parayan 3 l ગઢપુરલીલા કથા પારાયણ 3 #gadhpur #gopinathji
▶︎

Day 02/S02 l Gadhpurlila Katha Parayan 3 l ગઢપુરલીલા કથા પારાયણ 3 #gadhpur #gopinathji

Chintan Katha 0180 || Gunatitanand Swami Vato, P1 | 28 May 2026 | Pujyapad Mahant Swami | Germany
▶︎

Chintan Katha 0180 || Gunatitanand Swami Vato, P1 | 28 May 2026 | Pujyapad Mahant Swami | Germany

2068 | Snehgita katha   | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 28-05-2026
▶︎

2068 | Snehgita katha | Sahajanandi Pathshala | #dharmvallbhswami | 28-05-2026

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham
▶︎

સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham