Chintan Katha 216 | Bhagavad Gita, Adhyay 4 | 03 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada
Date : 03/07/2026 ગીતા ચિંતન | અધ્યાય - 04 | શ્લોક - 16 Title : કર્મ, અકર્મ અને વિકર્મનું વિજ્ઞાન • ભગવાનને માટે અથવા ભગવાનને સંભારતા સંભારતા કર્મ કરે તો એ કર્મ અકર્મ થાય છે • બીજાને હેરાન કરવાની નબળી દાનથી કર્મ કરે તો એ વિકર્મ થાય છે • પોતાના માટે કર્મ કરે તો એ કર્મ થાય છે • *કર્મ એક જ છે પણ ભાવનાને આધારે અકર્મ અને વિકર્મ થાય છે * • કર્મને ભગવાન સંબંધી એટલે કે ભગવાનના બેનિફિટ માટે બનાવવું પડે છે એની મેળે થઈ જતું નથી • પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કર્મ કરે તો એ વિકર્મ થાય છે • ભગવાનને રાજી કરવા માટે કરે તો એ અકર્મ થાય છે • ગુણિયલ હોવા માત્રથી ભગવાનના ધામમાં નથી જવાતું પણ ગુણનો ઉપયોગ ભગવાનને માટે કરે તો ધામમાં જવાય છે • વ્યાસજીની જેમ પરોપકારને માટે કરેલું કર્મ પણ કર્મ જ રહે છે અકર્મ થતું નથી • ક્રિયા કરીને નિર્લિપ્ત રહેવું એટલે ફળમાં આસક્તિ ન રાખવી • ક્રિયામાં નિર્લિપ્ત રહેવું એટલે ક્રિયા કરતા કરતા ક્રિયામાં આસક્ત ન થઈ જવું • ભગવાનને અર્પણ કરવાનું કાંઈ બાકી ન રહે એટલે કે સર્વસ્વ સમર્પણ થઈ જાય ત્યારે એ સંપૂર્ણ અકર્મ થાય છે જેવી રીતે બળી મહારાજા • ગુરુ અને ભગવાનની સ્તુતિ પ્રત્યક્ષ કરવી જ્યારે શિષ્યના વખાણ પરોક્ષમાં કરવા • અભિમાન, ઈર્ષા કે દેખાદેખીથી કરે તો વિકર્મ થાય છે • ભગવાનના ભક્ત અને વિમુખની ક્રિયા સરખી દેખાતી હોય છે પણ સરખી નથી એટલે જ કર્મમાં મોટા મોટા ભૂલા પડી જાય છે

Chintan Katha 217 | Bhagavad Gita, Adhyay 4 | 04 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada

Satsang Sabha | Atlanta Gurukul, USA | Jul 4, 2026

How Bhagavad Gita Explains The Human Brain | Neuroscientific View | Dr Sid Warrier | Sanatani

Chintan Katha 0187 || Bhagavad Gita, Adhyay 4 || 4 June 2026 | Pujyapad Mahant Swami || Corona, USA

🔴 Live | Bal Sabha | બાલ સભા || 25-06-2026

#surat Akshardham મંદિર નિર્માણની ગાથા | પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી #baps

Chintan Katha 0209 || Gunatitanand Swami Vato, P1 | 26 June 2026 | Pujyapad Mahant Swami | Florida

અમૃતબાઈએ ભગવાનને સાકરના બદલે કાચો બાજરાનો લોટ જમાડ્યો... પછી જે થયું તે અદ્ભુત હતું! | નારીરત્નો

સાચો સતસંગ શું છે? અને સત્સંગ કેવી રીતે કરવો જોઈએ ?

Chintan Katha 0207 || Gunatitanand Swami Vato, P1 | 24 June 2026 | Pujyapad Mahant Swami | Florida

Chintan Katha 214 || Bhagavad Gita, Adhyay 4 || 01 July 2026 | Pujyapad Mahant Swami || New Jersey

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026

પૂજા કેવી રીતે કરવી ?

Chintan Katha 204 || Bhagavad Gita, Adhyay 4 || 21 June 2026 | Pujyapad Mahant Swami || Atlanta USA

મહારાજમાં વિશ્વાસના લક્ષણ | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

હરિનો માર્ગ છે શૂરાનો | જીવનનું એક જ લક્ષ્ય અક્ષરધામ ભાગ 03 | પૂજ્ય વિવેકસાગર સ્વામી | baps katha

CBIને પણ ડરાવી દેનારો ઓડિશાનો સૌથી ચોંકાવનારો કેસ By Gnannayan Swami

સોમ પ્રકાશ સ્વામીએ તો જલ્સો કરાવી દીધો 😅!કૉમેડી થી ભરપૂર પ્રવચન😂!એક સાધુ વગર ટીકીટે ટ્રેન માં પકડાના

ભવિષ્યમાં સહજાનંદ નામ તરીકે ઓળખશે ll લીલા ચરિત્રો ll ભાગ-૫ ll પૂજ્ય અનિર્દેશસ્વામી ll

