Chintan Katha 0177 || Gunatitanand Swami Vato, P1 | 25 May 2026 | Pujyapad Mahant Swami | Belgium
ગીતા ચિંતન | અધ્યાય - 03 | શ્લોક - 42 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : નિર્લેપ ભાવ કોને કહેવાય ? • ભગવાને આપણને આલોકમાં મેનેજર તરીકે મોકલ્યા છે માલિક તરીકે નહીં એટલે જે કાંઈ કરીએ તે નિર્લેપ ભાવે કરવું આસક્તિ થવા ન દેવી • કલ્યાણ કેમ થાય તો ભગવાનમાં જોડાવાથી • દેહે કરીને રાગ છોડે તો ઇન્દ્રિયોમાં રહી જાય છે એમાંથી છોડે તો મનમાં રહી જાય છે અને મનમાંથી પણ કાઢી નાખે તો પણ બુદ્ધિમાં રાગ રહી જાય છે • બુદ્ધિમાં રાગ એટલે ઈચ્છા ન હોય તો પણ ક્રિકેટ જોવાની ઈચ્છા થાય કે બીજા પૈસા ગણતા હોય તો પણ ધ્યાન ખેંચાય • જેટલી આસક્તિ ઓછી છે એટલા અંદરથી સુખી હોય • ભગવાને આ સત્સંગ આપ્યો છે પોતાના જીવના કલ્યાણને માટે આપ્યો છે • પૈસા ગણતા જોલા નથી આવતા એ બુદ્ધિમાં રાગ છે • સમૃદ્ધિ બંધન કારક નથી પણ એમાં આસક્તિ એ બંધનકારક છે • વચનામૃત, સ્વામીની વાતો વગેરે ગ્રંથો વાંચવાની ટેવ રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય • આપણે ભગવાનને માટે કંઈક કરીએ તો મોટા સંતો આપણા માટે ભગવાનને પ્રાર્થના કરે • આ લોકમાં નિર્લેપભાવ છે એ પહેલેથી કોઈને હોતો નથી ધીરે ધીરે શીખવો પડે છે • ભગવાનની સેવા સંબંધી જવાબદારી કે કેર રાખવી પણ આસક્તિ ન રાખવી • નિર્વાસનિક રહેવું એ મહારાજનો સિદ્ધાંત છે

2026 Relaxing Piano & Birdsong 🕊️ Calm Mind, Deep Sleep, Stress Relief & Peaceful Nature Ambience

Chintan Katha 217 | Bhagavad Gita, Adhyay 4 | 04 July 2026 | Pujyapad Mahant Swami | Hamilton Canada

Chintan Katha 0178 || Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

હું સાચો છું એ બ્રહ્મમાંથી કેવી રીતે બાર નિકળવું 🙏#smvs #viral # ગુરુજી

હરિનો માર્ગ છે શૂરાનો | જીવનનું એક જ લક્ષ્ય અક્ષરધામ ભાગ 03 | પૂજ્ય વિવેકસાગર સ્વામી | baps katha

ગુણ વધે છે કે અવગુણ? રોજ આ હિસાબ રાખવો જ પડશે! | પ્રમુખસ્વામી મહારાજ | London | 31-10-1997 🙏

Chintan Katha 0178 || Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 26 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

જામબાઈએ જામનગર નાં રાજા ને દોડાવી દોડાવી ને માર્યો હતો | પીપળીયા ગામ ની સત્ય ઘટના| KB siddhpur|

ભગવાન પ્રસન્ન થઇ દર્શન આપશે દરરોજ રાત્રે આટલો ઉપાય કરજો By Atmatrupt Swami || Baps Katha 2026

Chintan Katha | Gunatitanand Swami Vato, P1 | 25 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha 0207 || Gunatitanand Swami Vato, P1 | 24 June 2026 | Pujyapad Mahant Swami | Florida

ધન્ય છે સ્વામિનારાયણ ભગવાન અને હરખચંદ શેઠને | Pu. HariSwarupdasji Swami | Daily Satsang

Chintan Katha 0179 || Gunatitanand Swami Vato, P1 | 27 May 2026 | Pujyapad Mahant Swami | Belgium

ભગવાનનું બળ અને ગરજ રાખવી | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

પ્રમુખસ્વામી મહારાજ ના અદ્ભૂત પ્રસંગો સાંભળો ! | Baps Katha | Baps Pravachan | Akshar Forever

Chintan Katha 0182 || Bhagavad Gita, Adhyay 4 || 30 May 2026 | Pujyapad Mahant Swami || London

જીવન ના દરેક દુઃખ નું સમાધાન આપતી અદભુત કથા Atmatrupt Swami || BAPS Katha || Swaminarayan katha 2026

