જીવનમાં શુભનો ઉપાય
જીવનમાં શુભનો ઉપાય ~ આરાધનાને ફળદાયી બનાવવાની ચાવી આપણે સૌ ધાર્મિક ક્રિયાઓ, પૂજા, પાઠ, સામાયિક, તપ વગેરે ઉત્સાહથી કરીએ છીએ. પરંતુ શું આપણને તેનું ખરેખરું ફળ મળે છે? શું આપણા જીવનમાં, આપણા વિચારોમાં અને વર્તનમાં અપેક્ષિત શાંતિ, સમતા અને સદગુણોનો વિકાસ થાય છે? જો તમે તમારી ધાર્મિક સાધનાને માત્ર ગણતરી કે દેખાવ પૂરતી ન રાખતાં, ખરા અર્થમાં ફળદાયી બનાવવા માંગતા હો, જો તમે ક્રિયાઓના પોપટિયા રટણથી આગળ વધીને આંતરિક શાંતિ અને પરિવર્તન ઈચ્છતા હો, અને જો તમે જાણવા માંગતા હો કે તમારી આધ્યાત્મિક મહેનત કેમ ધાર્યું પરિણામ નથી આપતી, તો આ પ્રવચન તમારા માટે છે. વ્યાખ્યાતા: વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ તા. 25/02/2025 સ્થળ: શ્રી ગોદાવરી ભીડ ભંજન પાર્શ્વનાથ જૈન સંઘ, અમદાવાદ जीवनमें शुभ के उपाय व्याख्याता: विद्वद्वर्य परम पूज्य आचार्य भगवंत श्री रत्नकीर्ति सूरि महाराज Jeevanma Shubh Na Upay Aacharya Bhagwant Shree RatnaKeerti Suri Maharaj Saheb To get regular updates, please join our WhatsApp Group by clicking link https://chat.whatsapp.com/D1yMoQ60n1j... For any queries and Vihar updates, please call us on +918780203447 -SHRUT RATNAM PARIVAR #jainreligion #jainism #jaindharm #jainphilosophy #jainyouth #jainpravachan #chaturmas #vyakhyan #pravachan #ratnakirti #jain #sangh #diksha #palitana #maharajsaheb #tirth #jainmandir #derasar #shankheshwar #shatrunjay #jinalay #motivation #trending

અપ્પાણં વોસિરામી એટલે 'જાતનું' વિસર્જન | Dissolution of Ego | ચારિત્રમનોરથમાળા - 1

મારે આગળ વધવું છે.. પણ સાચો રસ્તો કયો? ✨| I Want Success..

543) 14 નિયમ ધારવાનું સમજાવો. નિયમ શા માટે લેવાના અને સંક્ષેપવાના શું કામ

જીવન પાસેથી હું શું શીખ્યો? અગિયારમો મણકો... વક્તા - માનનીય શ્રી અજય તોમર ( નિવૃત IPS અધિકારી )

શરણાગતને હોય સમાધિ : સમ્યક્ દર્શન VS શબ્દજ્ઞાન

Shanka Samadhan 01 | Ashok Nagar, 2008 | Pt. Dr. Uttamchand Ji Jain, Seoni

🛑 અટકવું પૂરતું નથી... પાછા ફરવું જરૂરી છે! 🛑 Just Stopping isn't Enough... You Must Turn Back!

5 Golden Rules for Success | Akhand Swami | Spiritualtalk # #motivational #akhandswami

Awareness for Fitness by Aacharya Shri UdayVallabhSuriji

શાંતિનો રાજમાર્ગ | Pu. atmatruptswami | #baps

લક્ષ નિર્ધારણ જીવનમાં પ્રેરણા, માર્ગદર્શન અને ક્ષમતા આપે છે. – kanjibhai bhalala l 101 tt l SPSS

લાખો રૂપિયા દાન કરવા કે અનીતિ છોડવી? ⚖️| ધર્મને જીવંત બનાવીએ.. Donating Lakhs vs Leaving Immorality?

"અમને મજા આવવી જોઈએ!" | ધર્મ સાવધાની માંગે છે! 🚨 "We just want entertainment!"

જીવન પાસેથી હું શું શીખ્યો ?સાતમો મણકો...વક્તા - ડો. શ્રી પંકજ શાહ

ચિંતામુક્ત થવાના ઉપાયો - શ્રી હરિભાઈ કોઠારી Ways to become free of worry & stress -Haribhai Kothari

પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT

આ પુદગલ માં શું થાય છે, એ તમે "જાણનાર" છો, આ 'જાણવું' એ જ 'જગત કલ્યાણ' અને એ જ 'જ્ઞાન માર્ગ' છે...

સાચું સામાયિક કોને કહેવાય? | માત્ર 1 સામાયિકની તાકાત 🪷

P.Adarshjivan Swami - Bhagya Jagya Aaj Janva...

