લક્ષ નિર્ધારણ જીવનમાં પ્રેરણા, માર્ગદર્શન અને ક્ષમતા આપે છે. – kanjibhai bhalala l 101 tt l SPSS
સુખી જીવનની મથામણ માટે સાચી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૬-૦૩-૨૦૨૫ના રોજ ૧૦૧ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, ખુશી સફળતાની ચાવી છે. જો સુખી થવુ હોય એટલે કે સફળ થવું હોય તો ખુશ રહો, આનંદમાં રહો, પરંતુ જીવનનો ખરો આનંદ લક્ષ પ્રાપ્તિમાં છે. અને લક્ષ પ્રાપ્ત કરવા માટે જીવનમાં મહેનત અને ભરોસો જરૂરી છે. લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં આવતા જ તેની જ્વેલરી બનાવવાની તક ઝડપી માત્ર ત્રણ વર્ષમાં દેશભરમાં ૨૦૦ આઉટલેટમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું વેચાણ કરનાર નિત્યાસ જ્વેલરીના રજનીકાંત ચાંચડના જીવનની પ્રગતિનું ઉદાહરણ આપી કાનજીભાઈ ભાલાળાએ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, તમોને મળેલી તકનો પ્રત્યુતર તમારી પ્રગતિ નક્કી કરે છે. જો તકથી ડરી દુર ભાગશો તો પ્રગતિ નાની થશે. પરંતુ ભયનો સામનો કરશો તો જીવન મહાન થશે. પ્રગતિનો આધાર માત્ર તક ઉપર નથી. પરંતુ તકને તમે આપેલ પ્રતિસાદ, મહેનત અને જાતઉપરનો ભરોસો વધુ મહત્વનો છે. કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં પ્રગતિ માટે સતત કાર્યશીલ રહેવું પડે. અને કાર્યશીલ રહેવા માટે લક્ષ જરૂરી છે. અને લક્ષ પ્રાપ્તિ માટે મહેનત અને જાત ઉપરનો ભરોસો પણ જરૂરી છે. અને લક્ષ નિર્ધારણ જીવનમાં પ્રેરણા, માર્ગદર્શન અને ક્ષમતા આપે છે. લક્ષનું ચિંતન કરવાથી કામ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. દ્રઢ સંકલ્પ હોય તો કુદરત કાર્ય કરવાની ક્ષમતા પણ આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આખરે તો માણસ માત્રને જીવનનો ધ્યેય ખુશી હોય છે. ખુશી જ પ્રગતિનો પોષક છે. અને ખુશીથી સર્જન શક્તિમાં વધારો કરે છે. જે જીવનને પ્રગતિમય અને ખુશ ખુશાલ બનાવે છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #motivation #successjourney #successmindset #successful #motivationalquote #selflove #mindset #goodvibes #believe ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

🔴LIVE 168th THURSDAY’S THOUGHT : વિચારોનું વાવેતર તા: 16-07-2026, ગુરુવાર, સવારે 08:40 કલાકે.

નાણાનું વ્યવસ્થાપન જ વધુ મહત્વનુ છે, જે કમાવવાની શક્તિમાં વધારો કરે છે.– Kanjibhai Bhalala - 94 tt

નિરંજન મનુભાઈ ત્રિવેદી | Niranjan Trivedi | સરવાળે ભાગાકાર | Sarvale Bhagakar | Ratilal Borisagar

જીવનમાં ક્યારેય હાર્ટ એટેક નહીં આવે Dr.Tejas Patel

સંતોનો સંગ - જીવનનો ઉત્કર્ષ | Ashok Gujjar | જીવન ઉત્કર્ષ મહોત્સવ - સુરત | Swami Nityaswarupdasji

વાંચનનું મહત્વ | વાંચન જીવન બદલી શકે છે! | Dr. Naresh Butani | Book Balm Readers Club | JD Gabani

જાત પર વિશ્વાસ કેમ જરૂરી છે પ્રેરણાદાયક વાત // nimit Ojha motivation

બિઝનેસમાં સફળતા માટે સમયનું આયોજન | Kamlesh Thummar (Ocean Enterprise) l 142TT l SPSS l Surat

બચત નુ મહત્વ I શ્રી કાનજીભાઈ ભાલાળા મોટીવેશન સ્પીચ I Kanajibhai Bhalala I Motivation Speech

જીવન જીવવાની સાચી કળા : વિચારોનું વાવેતર | Kanjibhai Bhalala | Surat | 145 TT | Spss

Jagdish Trivedi એ શા માટે ભાગીને લગ્ન કર્યા? | Untold Stories | Podcast | Motivational Talk | Life

Hitesh Antala | Dadi ne English Bol Vano Shokh | Part - 02 | Lok Dayro

મેઘાણી થી મરીઝ | Ankit Trivedi | Purushottam Upadhyay | Gaurang Vyas | Bhikhudan Gadhvi

ગાંધીવાદી સસરા vs લંડનવાળી વહુ! કોણ જીતશે? | Mohgiben MBBS | Ashish Bhatt | WATCH NEW NATAK 2026|4K

પ્રવચન 19 ~ ઘડતર (ભાગ 1) | સ્વામી સચ્ચિદાનંદ | Swami Sachidanand #pravachan #swamisachidanand

The Biggest Money-Making Secret in Real Estate | Dhruv Gajjar | Real Estate Tips & Land Investment

દુનિયામાં થયેલું દરેક સર્જન વિચાર અને સંકલ્પનું પરિણામ છે - Maheshbhai Ramani-82 tt ll SPSS ll Surat

રોગ કરતા રોગીને સમજવો જરૂરી છે, તેની મનોસ્થિતિ પણ રોગનું કારણ હોય છે. - કાનજી ભાલાળા l 162TT l SPSS

અરધા ઈશ્વર જેવા એક ડૉકટર નામે મુકેશ બાવીશી| Ramesh Tanna | Navi Savar

