જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે- PADMA SHRI JAGDISH TRIVEDI વિચારોનો સુવર્ણમહોત્સવ
"પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી" એક હાસ્યકલાકાર ૫૦ વર્ષ પછી તેની બધી આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરે તેવા દ્રઢ સંકલ્પ કરી અત્યાર સુધીમાં ૯ કરોડથી વધુ આવકનું દાન કરી દીધું તેવા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી એ વિચારના વાવેતર કાર્યક્રમને વર્તમાન સમયની જરૂરીયાત ગણાવી હતી. આપણા વિચાર પવિત્ર હોય ત્યારે સફળતા મળે છે. વિચાર, વાણી અને વર્તન સમાન હોય ત્યારે તે માણસ સજ્જન કહેવાય છે. તેમણે કાર્યક્રમને જરૂરી ગણાવતા જણાવ્યું હતું કે, વિચારો જ તમારા સદગુરૂ છે. જે માણસ પાસે કોઈ વિચાર જ નથી તે માણસ જગતનો લાચાર માણસ છે. તેમણે મન અને મગજ ને જુદા ગણાવી ભૂમિકા સમજાવી હતી. મન ને જોઈ શકાતુ નથી. તે મગજનું સોફ્ટવેર છે એટલે જ માણસના જીવનમાં વિચારની ભૂમિકા મહત્વની છે. જીવનભર સફેદ કપડા જ પહેરીશ તેવો સંકલ્પ લેનાર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે. સાંભળો એમની વાતો... @jagdishtrivediofficial #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

સુખ સાથે સેલ્ફી—શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના જીવનના મહત્વનાં પ્રસંગો | Jagdish Trivedi

તંદુરસ્તીનું સાચું રહસ્ય શું છે? 🤔 | Vispy Kharadi (Steel Man of India) l 167TT l SPSS l Surat

Padma Shri & Pure Hearted Jagdish Trivedi on Bethak | 14 Crores of Comedy and Kindness

માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT

વાંચનનું મહત્વ | વાંચન જીવન બદલી શકે છે! | Dr. Naresh Butani | Book Balm Readers Club | JD Gabani

માનવીય સંબંધોની સુંદરતા અને મર્યાદા | Jagdish Trivedi | Inspirational | Latest Full Speech

મીઠાશ જીભ પર રાખો - પેટમાં નહિ | શાહબુદ્દીન રાઠોડ | Shahbuddin Rathod |

Uncut Podcast|Jagdish Trivediની યાત્રા જીવતા શીખવશે..હસતા રડતા વાતોમાંથી મળતી પ્રેરણા|Devanshi Joshi

એક દ્રઢ સંકલ્પ જીદંગી બદલી શકે છે -પદ્મશ્રી સવજી ધોળકિયા - વિચારોનો સુવર્ણમહોત્સવ Savjibhai Dholakia

સફળ થવું હોય તો સંકલ્પ કરો || જય વસાવડા jay vasavada speech on success of students

હાસ્ય એ ધ્યાનનું પ્રવેશદ્વાર છે | હસો, હસાવો અને હસી નાખો | Jagdish Trivedi | Latest Speech

Jagdish Trivedi | Kirtidan Gadhvi Lok Dayro | કિર્તીદાન ગઢવીની ફરમાઈશ પર જગદીશ ત્રિવેદી શું બોલ્યા ?

Shahbuddin Rathod & Jagdish Trivedi || Hasya Ras LokDayro || Ramkatha Umreth 2012

ખરી ખુશી લક્ષ્ય પ્રાપ્તિમાં છે.લક્ષ્ય વગરનું જીવન ભટકતી હોડી છે - Kanjibhai Bhalala - 82 tt#goals

આ કરોડપતિનો ઇન્ટરવ્યુ જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે, પૈસા અને જીવન વિશે વિચારતા થઈ જશો | Inspiring

અનુભવનું ભાથું | Best of Shahbuddin Rathod

Jagdish Trivedi: Hilarious School Stories & Failed in School, Earned 3 PhDs | VTV Podcast

હાસ્યનો ખજાનો | Jagdish Trivedi | Ram Katha Little Rock | Morari Bapu

Khel Khele Khelaiya - NEW GUJARATI COMEDY NATAK 2026 | Sanjay Goradia | Nilam Panchal | 4K

