એક દ્રઢ સંકલ્પ જીદંગી બદલી શકે છે -પદ્મશ્રી સવજી ધોળકિયા - વિચારોનો સુવર્ણમહોત્સવ Savjibhai Dholakia
વિચારોના વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે, "જીવનમાં ખુશ રહો તો ડોક્ટર પાસે જવું જ ન પડે. સમયસર જમવું, સારો ખોરાક લેવો અને પરસેવો પડે તેટલું કામ કરો તો બીમારી નહિ આવે." તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અનંત અંબાણી અને શ્રી ગૌતમ અદાણીની મુલાકાતની નોંધ સાથે બિઝનેસમાં સફળ થવાનો મંત્ર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દ્રઢ સંકલ્પ આપણી જીંદગી બદલી શકે છે. સફળતા અને નામ માત્ર કામ કરવાથી જ મળે છે. હમશા દીર્ઘદ્રષ્ટી સાથે કાર્યશીલ રહો. કામ કરશો તો પૈસા અને પ્રતિષ્ઠા આપોઆપ મળશે.@DholakiaSavji #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram : / spss_surat ❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat ❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78... ❋ Twitter : / official_spss ❋ Youtube : / @spss_surat ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

Savjibhai Dholkiya latest motivational speech 2022

જીવનમાં સરળતા હોય તો જ માણસ તરીકે ગૌરવ અનુભવાય છે- PADMA SHRI JAGDISH TRIVEDI વિચારોનો સુવર્ણમહોત્સવ

Why This Billionaire Gives Cars and Houses to His Employees!

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના પિતા Dhanjibhai નું Interview જુઓ પહેલીવાર | Savji Dholakia VAAT GUJARATI

વાંચનનું મહત્વ | વાંચન જીવન બદલી શકે છે! | Dr. Naresh Butani | Book Balm Readers Club | JD Gabani

પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT

સફળ અને સુખી થવાનું રહસ્ય...|| શ્રી સવજીભાઈ ધોળકીયા || 15th Bal Yuva Mahotsav || Sardhar

મોબાઈલ મનુષ્ય માટે શું ?

ગોવિંદ ધોળકિયાના ભત્રીજા અને GOLDI SOLARના ફાઉન્ડર ઈશ્વર ધોળકિયાનો Motivational ઇન્ટરવ્યૂ | Gujarati

મન આપણું મિત્ર છે અને મન આપણું દુશ્મન પણ છે. – Harshad Maheta l 100 tt l SPSS l Surat l

સવજીભાઇ ધોળકિયા દ્વારા કર્મચારીઓનાં માતપિતા સાથેનો સંવાદ - શ્રવણ મનોરથ યાત્રા - ૨૦૨૨

માણસના વિચારો જ માનસિક તણાવનું કારણ અને નિવારણ બન્ને છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર - 66 TT

વક્તવ્ય ll પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ll લક્ષ્મીનારાયણ સંસ્કારધામ દેશલપર 26.04.2026

સવજીભાઈ ધોળકીયાની સફળતાના પાંચ સૂત્રો || Motivational Seminar || Tirthdham Sardhar ||

૧૦૦% યુવાનોને આ Podcast માંથી Guidance મળશે | Govind Dholakia Podcast

વ્યક્તિ એ પોતે જ પોતાનો ડોક્ટર બનવું જોઈએ - NaynabenThummar #selfcare #health

આ કરોડપતિનો ઇન્ટરવ્યુ જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે, પૈસા અને જીવન વિશે વિચારતા થઈ જશો | Inspiring

જીવનમાં ગતિ વધવાથી અનેક પ્રશ્નો ઉભા થાય છે. - ગતિ અને મતિની વાત l Vishal Bhadani l 125TT l SPSS

Govindbhai Dholakiya || ગોવિંદભાઈ ધોળકિયા || વર્લ્ડ ફોટોગ્રાફી ડે પ્રોગ્રામ સુરત ||

