સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો કોણે નાંખ્યો? | ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી જીવનચરિત્ર | Farenidham
જય શ્રી સ્વામિનારાયણ 🙏 શું તમે જાણો છો કે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પહેલાં ગુજરાતમાં સત્સંગનો પાયો કોણે નાંખ્યો હતો? અને કોણ હતા તે દિવ્ય ગુરુ, જેમણે ભગવાન સ્વામિનારાયણના આગમન માટે સમગ્ર ભૂમિને તૈયાર કરી? આજે આપણે જાણીશું ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીનું દિવ્ય જીવનચરિત્ર. અને ખાસ વાત... વિડિયોના અંતમાં આપણે જોઈશું કે શ્રી રામાનંદ સ્વામીના જીવનને આબેહૂબ રજૂ કરતી આખા વિશ્વની એકમાત્ર શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે! - જે શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્રપીઠ – ફરેણીધામ ખાતે આવેલી છે વિડિયોમાં તમે જાણી શકશો: ✅ શ્રી રામાનંદ સ્વામીનો જન્મ અને બાળલીલાઓ ✅ કાશીમાં અભ્યાસ અને સંન્યાસ જીવન ✅ સમગ્ર ભારતની તીર્થયાત્રા ✅ ગુજરાતમાં ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના ✅ મુક્તાનંદ સ્વામી અને અન્ય શિષ્યો ✅ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા ✅ સ્વામિનારાયણ સંપ્રદાય માટે તૈયાર કરેલો પાયો તેમજ સમગ્ર વિશ્વની એકમાત્ર શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી, જે શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્રપીઠ – ફરેણીધામ ખાતે આવેલી છે, તેના વિશે પણ જાણશો. અહીં શ્રી રામાનંદ સ્વામીનું દિવ્ય અને આબેહૂબ જીવનચરિત્ર સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે દરેક હરિભક્તે જીવનમાં એકવાર અવશ્ય નિહાળવું જોઈએ. 📍 જ્યાં શ્રી રામાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી, તે પવિત્ર સ્થળે હાલમાં નૂતન કષ્ટભંજન દેવ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 🙏 વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. અમારી પ્રાર્થના એ છે કે અહીં સાંભળેલા દરેક પ્રસંગથી આપના હૃદયમાં ભક્તિ, શાંતિ અને પ્રેરણા વધે. સૂચના: આ ચેનલમાં દર્શાવવામાં આવતા દરેક ઓડિયો/વીડિયો શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો તેમજ તેમના આશ્રિત નંદસંતો, હરિભક્તોના જીવનના પ્રસંગો સાથે સંકળાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ સત્સંગ સાહિત્યો માંથી આ પ્રસંગો લેવામાં આવેલ છે. કોઈપણ ઓડિયો/વિડીયો નો ઉદ્દેશ્ય કોઈ પણ સંપ્રદાય, જાતિ, ધર્મ ની ભાવનાઓ ને દુભાવવાનો નથી. #SwaminarayanCharitram #swaminarayanbhagwanstatus #motivation #GujaratiBhajan #DevotionalStory #SwaminarayanSampraday #NariRatno #BhaktiKatha #GujaratiSpiritual #hindugodlife #storytelling #swaminarayankatha #swaminarayankirtan #swaminarayanmandir #swaminarayanchesta #swaminarayanbhagwan #gujaratistory #lifechangingstory #moralstory #satsang #gujaratisatsang #bhaktistatus #bhagvan #Dharmikvaato #આવોસતસંગમાઁ #devotionalstories #hindu #charitra #harinilila #lilacharitra #lila #raas #swaminarayan #shriji #maharaj #nilkanth #દિવ્યચરિત્રકથા #સ્વામિનારાયણભગવાન #vadtal #gadhpur #swaminarayancharitrakatha #Farenidham

સાળંગપુર હનુમાનના કોપીરાઈટ પાછળની હકીકત અંગે Jagdish Mahetaએ કર્યો મોટો ખુલાસો!

ઘનશ્યામ મહારાજનો ચૌલ સંસ્કાર અને કાળીદત્તનો અંત | Ghanshyam Maharaj Bal Charitra Swaminarayan Katha

જીવનમાં સુખ દુઃખ આવે તેનુ કારણ આટલું જ | Janmangal Swami Pravachan 2026 | Baps Katha parvchan

સેવા અને સમર્પણનો દિવ્ય મહોત્સવ || મહોદયપર્વની દિવ્ય લીલા | એકવાર જરૂર સાંભળજો #gharsabha #satsang

એકાંતિક ભક્ત કારીયાણીના માંચાખાચરનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો | Bhakt Ratno

BAPS સંસ્થાનો સુવર્ણ ઇતિહાસ - ભાગ ૧ | Adhik Mas Special Katha | BAPS History Part 1

Rural Countryside Field Path Oil Painting | 4K Vintage Wallpaper Art Screensaver | Vintage Frames

11-06-26 Sukhmani Sahib Full Path | ਸੁਖਮਨੀ ਸਾਹਿਬ ਪਾਠ | Sukhmani Sahib Da Path | Fast Sukhmani

પૂ જનમંગલસ્વામીનું જોરદાર કૉમેડી પ્રવચન 😅! આપડું ધાર્યું ન થાય ત્યારે શું કરવું! હસી ને ગોટો વળી જશો

Vitamin D અને B12 ની કમી દૂર કરવાના 4 સૌથી પાવરફુલ શાકાહારી ઉપાય | Health Gyan Guru

YouTube માં સૌ પ્રથમ વખત 3D Animation Film : લવિયો દરજી - યોગીજી મહારાજની બોધકથા

મહંતસ્વામી ના ગુરુપદ પત્રના 4 દિવસ પહેલા પણ તેઓ શું કરી રહ્યા હતા ? | BAPS Katha | Akshar Forever

લોયા ગામમાં જ્યારે ચાંપસી, તલકસી અને માણેકચંદ શેઠે લીધી શ્રી હરિની કસોટી !

Sant Te Swayam Hari | Aksharbrahma Gunatit Satra 2025 | સંત તે સ્વયં હરિ

જુઓ સ્વામીનારાયણમાં આટલા વિભાગો પડી ગયા છે, ક્રાઇમ કેસ, branch ફાંટાઓ swaminarayan history salangpur

प्रभु महावीर ने सुनाई वासना की भयानक घटना 🤯 | Updeshmala Granth : Ep 25

એક પણ રૂપિયો લીધા વગર 150+ BAPS મંદિર ના Architect | Ft. Prashant Parmar

સાવધાન⚠️ સત્સંગમાં "કોરો ના" | પૂજ્ય શ્રીહરિ સ્વામી | Ghanshyam Bhuj Mandir Swaminarayan Katha Santo

બધા સંતોએ ના પાડી, પણ ગોપાળાનંદ સ્વામીએ તરત જ હા પાડી! મહારાજ કેમ થયા અતિ રાજી? | મહારાજના સંતરત્નો

