સાધુસંસ્થા, શિરડીના સાંઈબાબા વિગેરે વિશે પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_5તા.11/08/2005

🌹તા.6/9/25_શનિવાર🌹 👁️ આજ નું ચિંતન 🤔 "લગ્ન થયા પછી પતિ-પત્ની વચ્ચે એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે: ઘરમાં કોનું ચાલે છે? અર્થાત્ કોની ઇચ્છા પ્રમાણે ઘર ચાલે. લગ્નવિધિમાં જ કેટલીક લૌકિક ક્રિયાઓ એવી હોય છે જેમાં ઘર ઉપર કોનું વર્ચસ્વ રહેશે તેનો વિનોદપૂર્ણ નિર્ણય કરાવાતો હોય છે. આ દૃષ્ટિએ પત્નીઓના ત્રણ પ્રકાર થઈ જાય છે: ૧. પતિના પગલેપગલે પાછળ ચાલનારી આજ્ઞાંકિત પત્ની. ૨. પતિની સાથેસાથે ચાલનારી સહચારિણી પત્ની. ૩. પતિની આગળઆગળ ચાલનારી, પોતાની ઇચ્છા પ્રમાણે પતિને ચલાવનારી અગ્રગન્તા પત્ની. આમાંથી જે પ્રથમ પત્ની છે તે સંપૂર્ણ સંમતિથી હોય છે. તેનું દામ્પત્ય પૂરેપૂરું ઓપતું હોય છે. પતિ અને પત્ની બન્ને ધન્યધન્ય થઈ જતાં હોય છે. બીજી સહચારિણી પત્ની પણ સમજણપૂર્વક દામ્પત્ય જમાવતી હોય છે. ત્રીજી અગ્રગન્તાના બે ભેદ છે. પોતાની યોગ્યતા અને ક્ષમતાથી આગળ વધેલી —અરે, ખુદ પતિએ તેને આગળ કરેલી જે મહાન હોય છે. પણ બીજી પતિને ધક્કો મારીને પાછળ કરી દઈને આગળ વધી ગયેલી પત્ની, પતિ માટે સુખદાયી નથી હોતી. બધા જ નિર્ણયો તે પોતે કરતી હોય છે. પતિ બિચારો થઈને તેની ઇચ્છા પ્રમાણે કઠપૂતળીની માફક નાચતો રહે છે. સ્વમાની પુરુષ આવી પત્નીને સ્વીકારી શકતો નથી. સ્વમાન વિનાનો પુરુષ તેને આધીન થઈ જાય છે. આવા પુરુષને “જોરુકા ગુલામ” કહેવાય છે." 🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️ 🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱 🌐 "બ્રહ્મ સત્યં જગત્ સત્યં, મિથ્યા મોહાંધ જીવિતમ્ ! ઇશભક્તિર્લોકસેવા, હીત્યેષા પરમાર્થતા !!" 👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે. ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે. 🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551 👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇‍♀️ 🙏🇮🇳🙏 🌹दिनांक ६/९/२५_शनिवार🌹 👁️ आज का विचार 🤔 "विवाह के बाद पति-पत्नी के बीच एक बहुत ही महत्वपूर्ण प्रश्न उठता है: घर का स्वामी कौन है ? यानी किसकी इच्छा के अनुसार घर चलना चाहिए। विवाह संस्कार में ही कुछ सांसारिक क्रियाएँ होती हैं जिनमें यह हास्यपूर्ण निर्णय लिया जाता है कि घर पर किसका आधिपत्य होगा। इस दृष्टि से, पत्नियाँ तीन प्रकार की होती हैं: 1. आज्ञाकारी पत्नी जो अपने पति के पदचिन्हों पर चलती है। 2. सहयोगी पत्नी जो अपने पति के साथ-साथ चलती है। 3. अग्रणी पत्नी जो अपने पति से आगे चलती है और अपनी इच्छानुसार पति का मार्गदर्शन करती है। इनमें से पहली पत्नी पूर्ण सहमति से होती है। उसका विवाह पूर्णतः फलदायी होता है। पति और पत्नी दोनों धन्य हो जाते हैं। दूसरी सहयोगी पत्नी भी समझदारी से विवाह को निभाती है। तीसरी अग्रणी पत्नी में दो अंतर होते हैं। वह अपनी योग्यता और क्षमता से परे जाती है—अरे, स्वयं से भी। यह बहुत अच्छी बात है कि पति ने उसे आगे बढ़ाया है। लेकिन जो पत्नी दूसरे पति को धकेलकर आगे बढ़ गई है, वह अपने पति को पसंद नहीं आती। वह सारे निर्णय स्वयं लेती है। पति लाचार होकर कठपुतली की तरह उसकी मर्ज़ी के मुताबिक़ नाचता रहता है। स्वाभिमानी पुरुष ऐसी पत्नी को स्वीकार नहीं कर सकता। स्वाभिमानहीन पुरुष उसके अधीन हो जाता है। ऐसे पुरुष को "जोरु का गुलाम" कहा जाता है।" 🕉️ प.पू. महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस (पद्मभूषण श्री) 🕉️ 🇮🇳 एकता ही परम धर्म है: वीरता ही परम धर्म है: 🔱 🌐 "ब्रह्म सत्य है, जगत सत्य है, मिथ्या मोहा॑ध जीवितम्! ईशभक्तिर्लोकसेवा, हित्येषा परमार्थता !!" 👉 नोट:- पू.स्वामीजी, श्री भक्ति निकेतन आश्रम, दंताली, पेटलाद में नियमित रूप से मिलेंगे। कृपया फ़ोन करके आएँ। 🏤 कार्यालय फ़ोन नंबर:- 94280 13551 👣 रूबरू मुलाक़ात _दर्शन का समय दोपहर 3 से 4 बजे तक है।🙇‍♀️ 🙏🇮🇳🙏

મિત્ર કોને બનાવવો, અનામત વિશે જેવાં અનેક પ્રશ્નોના જવાબ...પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_8
▶︎

મિત્ર કોને બનાવવો, અનામત વિશે જેવાં અનેક પ્રશ્નોના જવાબ...પૂજ્ય સ્વામીજી...સુરત પ્રશ્નોતરી_ભાગ_8

દરેક હિન્દૂએ આ વાત જરૂર સમજવી જોઈએ । Swami Sachchidanand
▶︎

દરેક હિન્દૂએ આ વાત જરૂર સમજવી જોઈએ । Swami Sachchidanand

 આધી, વ્યાધિ અને ઉપાધિ એટલે શું ? તથા ધર્મ અને સંપ્રદાયમાં શું ફરક છે ? વિશે..સુરત પ્રશ્નોતરી_ભાગ_6
▶︎

આધી, વ્યાધિ અને ઉપાધિ એટલે શું ? તથા ધર્મ અને સંપ્રદાયમાં શું ફરક છે ? વિશે..સુરત પ્રશ્નોતરી_ભાગ_6

# Pratham 16 & 18 vise P. P. Hariprasad Swami ni paravani year- 1989
▶︎

# Pratham 16 & 18 vise P. P. Hariprasad Swami ni paravani year- 1989

❤  ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્મૃતિ દર્શન ❤
▶︎

❤ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્મૃતિ દર્શન ❤

છે ને જોરદાર નજારો! 😍 Moraine Lake – આને કહેવાય જન્નત 🇨🇦
▶︎

છે ને જોરદાર નજારો! 😍 Moraine Lake – આને કહેવાય જન્નત 🇨🇦

વતનને 100 કરોડથી વધુનું દાન આપતા મેકદાદા MAHENDRA PATEL (MAC DADA) | Ramesh Tanna | Navi Savar
▶︎

વતનને 100 કરોડથી વધુનું દાન આપતા મેકદાદા MAHENDRA PATEL (MAC DADA) | Ramesh Tanna | Navi Savar

The Frequency of God 963 Hz - Attract love, protection, wealth, miracles and blessings without limit
▶︎

The Frequency of God 963 Hz - Attract love, protection, wealth, miracles and blessings without limit

સ્વામી સચ્ચિદાનંદ | મારા અનુભવો | વાંચવા જેવું પુસ્તક | By Daxa Patel
▶︎

સ્વામી સચ્ચિદાનંદ | મારા અનુભવો | વાંચવા જેવું પુસ્તક | By Daxa Patel

Courtesy visit...Date 7/2/26
▶︎

Courtesy visit...Date 7/2/26

🕉️ આજે :- "ઉપનિષદો" વિશે...પ્રવચન તા.28/3/2026
▶︎

🕉️ આજે :- "ઉપનિષદો" વિશે...પ્રવચન તા.28/3/2026

સુરત પ્રશ્નોતરી...??? તા.13/8/2005_ભાગ 7 प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)
▶︎

સુરત પ્રશ્નોતરી...??? તા.13/8/2005_ભાગ 7 प.पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस(पद्मभूषणश्री)

પ્રવચન 40 ~ સંપ્રદાયથી હાનિ (ભાગ 2) | સ્વામી સચ્ચિદાનંદ | Swami Sachidanand #pravachan #gujarati
▶︎

પ્રવચન 40 ~ સંપ્રદાયથી હાનિ (ભાગ 2) | સ્વામી સચ્ચિદાનંદ | Swami Sachidanand #pravachan #gujarati

Exclusive Interview of Swami Sachidanand with Jay Jani
▶︎

Exclusive Interview of Swami Sachidanand with Jay Jani

पू.स्वामीजी का रजनीश "ओशो" के बारे में मत. સુરત પ્રશ્નોતરી.? તા.10/8/2005_ભાગ_૪
▶︎

पू.स्वामीजी का रजनीश "ओशो" के बारे में मत. સુરત પ્રશ્નોતરી.? તા.10/8/2005_ભાગ_૪

યોગ દર્શન શું છે? | જીવન બદલાવી દે તેવું આધ્યાત્મિક જ્ઞાન | સ્વામી સચ્ચિદાનંદજી
▶︎

યોગ દર્શન શું છે? | જીવન બદલાવી દે તેવું આધ્યાત્મિક જ્ઞાન | સ્વામી સચ્ચિદાનંદજી

પારિવારિક અશાંતિનું મૂળ કારણ ll પૂજ્ય અક્ષરકીર્તિ સ્વામીનું જોરદાર પ્રવચન
▶︎

પારિવારિક અશાંતિનું મૂળ કારણ ll પૂજ્ય અક્ષરકીર્તિ સ્વામીનું જોરદાર પ્રવચન

🕉️ આજે :- "સનાતન ધર્મ"_૪ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન
▶︎

🕉️ આજે :- "સનાતન ધર્મ"_૪ હ્યુસ્ટન_૧૯૯૪ માં પૂ.સ્વામીજીએ આપેલાં સુંદર ઓડિયો પ્રવચન

ईश्वर है या नहीं आओ तथ्यों के साथ जाने Acharya Yogesh Bhardwaj Ji // Mission Arya Samaj
▶︎

ईश्वर है या नहीं आओ तथ्यों के साथ जाने Acharya Yogesh Bhardwaj Ji // Mission Arya Samaj

1991 11 23 Pravachan for Youths and Gurupoonam sabha
▶︎

1991 11 23 Pravachan for Youths and Gurupoonam sabha