Devshayani Ekadashi & Chaturmas Niyam | દેવશયની એકાદશી અને ચાતુર્માસના નિયમો | Krishnashray Stotra
જય શ્રીકૃષ્ણ પ્રિય વૈષ્ણવો 🙏 દેવશયની એકાદશી અને ચાતુર્માસ નિમિત્તે આ અલૌકિક સત્સંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ચાતુર્માસ દરમિયાન ભગવદ સ્મરણ અને સેવા-સ્મરણમાં દ્રઢતા લાવવા માટે કેવા નિયમો લઈ શકાય તથા કૃષ્ણાશ્રય સ્તોત્રનો મૂળ ભાવ અને તેનું મહત્વ શું છે, તે વિશે સુંદર ભાવદર્શન આ વિડીયોમાં રજૂ કરવામાં આવ્યું છે. 📌 વિડીયોના મુખ્ય વિષયો (Highlights): 🌸 દેવશયની એકાદશીનું મહાત્મ્ય અને તેનું ભાવદર્શન 📜 ચાતુર્માસ દરમિયાન કયા નિયમો લઈ શકાય? (સ્તોત્ર પાઠ, સેવા અને સ્મરણ) 🌺 શ્રીમદ્ ભાગવતજી અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું સંક્ષિપ્ત ચિંતન 🙇♂️ શ્રી મહાપ્રભુજી રચિત 'કૃષ્ણાશ્રય સ્તોત્ર' નું મહત્વ અને સમશ્લોકી અનુવાદ 📖 અજામિલ આખ્યાનનો સુંદર ભાવાર્થ 💡 જીવનમાં ભગવદ્ સંકેતો અને બોલી સમજવાની કળા 🙏 વિડીયો સમાવિષ્ટ સ્તોત્ર / પાઠ: શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર (મૂળ પાઠ) શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર (સમશ્લોકી ગુજરાતી અનુવાદ) 🔔 વધુ પુષ્ટિમાર્ગીય સત્સંગ અને સચિત્ર સ્તોત્ર પાઠ માટે ચેનલને Subscribe જરૂરથી કરજો. જો આપને આ સત્સંગ ગમ્યો હોય તો અન્ય વૈષ્ણવો સાથે Share કરીને ભગવદ્ કાર્યમાં સહભાગી બનશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય!#DevshayaniEkadashi #ChaturmasNiyam #KrishnashrayStotra #PushtimargSatsang #Pushtimarg #PushtiSahitya #Satsang #MannAaturi🌷 ચાતુર્માસના પવિત્ર દિવસોમાં આપણે કયા નિયમો લેવા જોઈએ? શું માત્ર ખાવા-પીવાના નિયમો જ ચાતુર્માસના નિયમો છે? કે પછી મનની શુદ્ધિ, સેવા, સ્મરણ, સત્સંગ અને શ્રી ઠાકોરજી પ્રત્યેના ભાવને પણ જીવનમાં ઉતારવા જોઈએ? આ સુંદર સત્સંગમાં ચાતુર્માસના 15 મહાન નિયમો દ્વારા ભક્તિપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા મળે છે. મનને શુદ્ધ રાખવું, શ્રી ઠાકોરજીની સેવા કરવી, વૈષ્ણવ સેવા કરવી, ગોગ્રાસ આપવો, સત્સંગ-જપ-પાઠ કરવો અને શ્રી ઠાકોરજીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવું—આવા અનેક ભાવસભર નિયમો અહીં સમજાવવામાં આવ્યા છે. 🌸 અને સૌથી સુંદર વાત—છેલ્લે “કૃષ્ણ આશ્રય શા માટે?” તેનો હૃદયસ્પર્શી ભાવ સમજવા મળે છે. 👉 મન આતુરી ચેનલ પર આવા જ ભાવસભર પુષ્ટિમાર્ગીય સત્સંગ માટે ચેનલને Subscribe કરો.#ચાતુર્માસ #ચાતુર્માસનિયમ #કૃષ્ણઆશ્રય #કૃષ્ણઆશ્રયશા_માટે #પુષ્ટિમાર્ગ #શ્રીકૃષ્ણ #શ્રીઠાકોરજી #વૈષ્ણવ #સત્સંગ #પુષ્ટિભક્તિ #શ્રીવલ્લભ #મનઆતુરી #Pushtimarg #Chaturmas #KrishnaAshray

25 જુલાઈ 2026 અષાઢ સુદ-11 દેવશયની એકાદશી/ચાતુર્માસ વ્રત કથા મહાત્મ્ય | Devshayani Ekadashi 2026 |

શું તમે પણ ચિંતાથી ઘેરાયેલા છો? આજે જ કરો આ 1 ચમત્કારી પાઠ ઠાકોરજી ખુદ રસ્તો બતાવશે! ખાસ સાંભળજો

🛑 SHRIMAD BHAGVATGYAN YAGNA MAHOTSAV @BADRINATH DHAM DAY 4 P1 .BY SHRI GOVARDHANESHJI MAHODAY SHRI 🛑

સળંગ ૮ થી ૧૨ એપિસોડ ગુજરાતી મહાભારત 8 to 12 Episode Gujarati Mahabharatat

"સ્વામિનારાયણ મંદિરમાં બનતી કાઠિયાવાડી કઢી" - Anupamswarup Swami | Kalpvruksh | 2026

Day 01 શ્રી કૃષ્ણ ચરિત્રામૃત નુ રસપાન જે જે શ્રી દ્વારકેશ બાવા ના સ્વમુખે

દેવશયની એકાદશી પર સાંભળો શ્રીકૃષ્ણ ભજન | Nonstop Krishna Bhakti Bhajan | Devshayani Ekadashi

Devshayani Ekadashi Special: 56 Bhav No Manorath | મધુરાષ્ટકના ૫૬ મધુરમ ચરણ અને સ્તુતિ | Mann Aaturi

તમારો એક વિચાર આખી રસોઈ અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે

ચાતુર્માસ નિયમ | Chaturmas Special Satsang | શ્રી યમુનાષ્ટક પાઠ અને યમુનાજીના 41 પદોનું ચિંતન

દેવશયની એકાદશી: વૈષ્ણવો માટે ઠાકોરજીની સેવા અને વ્રતનો સાચો નિયમ

જે એક વાર જોશે, વારંવાર જોશે | Gujarati Full Episode | Gujarati Family Drama Film | New Movie 328

ઝડપી બનશે અને સ્વાદમાં ભાવે એવી આલૂ-ટિક્કી || Ekadashi vrat special ||

Shreenathji Swaroop Dhyan With Madhurashtakam | ચાતુરમાસ વિશેષ સત્સંગ | Mann Aaturi

25 તારીખે દેવશયની એકાદશીએ ઠાકોરજીને આ 1 વસ્તુ અચૂક ધરજો 100% બંધ કિસ્મતનું તાળું ખુલી જશે! સાંભળજો

Why Are Eggplants Avoided During Chaturmas? | How Did Shri Mahaprabhuji Remove the Dosha of Eggplant

તારી માએ તને કંઈ કામ શીખવાડ્યું છે કે નહીં?

ઠાકોરજી માટે બહાર જવાની જરૂર નથી! ઘરમાં જ બિરાજિત કરો | થશે આ મોટો ચમત્કાર! #vrajrajkumarji

ગુજરાતી રામાયણ ,૧ થી ૩ એપિસોડ સળંગ જુઓ,Gujarati Ramayana, watch episodes 1 to 3 consecutively,

