Devshayani Ekadashi Special: 56 Bhav No Manorath | મધુરાષ્ટકના ૫૬ મધુરમ ચરણ અને સ્તુતિ | Mann Aaturi
જય શ્રી કૃષ્ણ / જય શ્રીનાથજી 🙏 આજના આ ચાતુર્માસ વિશેષ સત્સંગમાં આપણે ૫૬ ભાવનો મનોરથ વિશે વિસ્તૃત અને ભાવપૂર્ણ ચર્ચા કરી છે. શ્રી વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટકમ્માં ૫૬ વખત "મધુરમ્" શબ્દ આવે છે. મધુરાષ્ટકના આ ૫૬ ૫૬ ચરણ દ્વારા શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોની સ્તુતિ કરીને ૫૬ ભાવનો સુંદર મનોરથ પ્રગટ કરવામાં આવ્યો છે. દરેક ભાવની સાથે શ્રી ઠાકોરજીને વિનંતી કરવામાં આવી છે કે: "હે નાથ! આવી કૃપા મારા પર ક્યારે કરશો? આવો દિવ્ય અનુભવ મને ક્યારે કરાવશો?" આવો, આ પવિત્ર ચાતુર્માસમાં શ્રીનાથજીના શ્રીચરણોમાં મગ્ન થઈએ અને ભક્તિરસનો આનંદ માણીએ. ✨ સત્સંગના મુખ્ય મુદ્દાઓ: • મધુરાષ્ટકનું મહત્વ અને ૫૬ ભાવનો મનોરથ • શ્રીનાથજી સમક્ષ દિવ્ય વિનંતી અને ભાવ • ચાતુર્માસ દરમિયાન ભક્તિનું મહત્વ 🔔 વિડિયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં!#56BhavNoManorath #Madhurashtakam #ShreenathjiSatsang #Pushtimarg #DevshayaniEkadashi #ChaturmasSatsang #ManAaturi #ThakorjiStuti #GujaratiSatsang

25 જુલાઈ 2026 અષાઢ સુદ-11 દેવશયની એકાદશી/ચાતુર્માસ વ્રત કથા મહાત્મ્ય | Devshayani Ekadashi 2026 |

25 તારીખે એકાદશી ત્યાં સુધીમાં જે જે શ્રી નું આ 40 મિનિટનુ વચનામૃત ખાસ સાંભળજો ખરેખર જીવન બદલાઈ જશે

ચાતુર્માસમાં આટલુ તો જરૂર કરજો….

Shreenathji Swaroop Dhyan With Madhurashtakam | ચાતુરમાસ વિશેષ સત્સંગ | Mann Aaturi

Devshayani Ekadashi & Chaturmas Niyam | દેવશયની એકાદશી અને ચાતુર્માસના નિયમો | Krishnashray Stotra

બસ 10 મિનિટ રોજ આ ધોળ બહેનો અચૂક બોલજો ઠાકોરજીની કૃપાનો એવો ચમત્કાર થશે કે ચોંકી જશો! ખાસ સાંભળજો

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1000 નામ | વિષ્ણુ 1000 નામ | Vishnu 1000 Naam Gujarati | Vishnu SahastraNaam

Shreenathaji Sharnam Mamah | શ્રીનાથજી શરણંમમ | Dr Dipali Bhatt | Shrinathji Bhajan

Ekadashi Niyam & Mahatmya | એકાદશી એટલે શું? | શ્રી વલ્લભનું સર્વોત્તમ સ્વરૂપ | Pushtimarg Satsang

સત્ય ઘટના શું તમારી ઘરે ઠાકોરજીની સેવામાં આવું ક્યારેય થયું છે?

દેવશયની એકાદશી વ્રત કથા | Devpodhi Ekadashi Vrat katha | Devshayani Ekadashi 2026 | Ekadashi 2026 |

દેવશયની એકાદશી સુધી કયો એક જાપ રોજ કરવો જોઈએ ?

Devshayani Ekadashi Mantra 2026 | Powerful Vishnu Mantra for Prosperity & Blessings | Anant Bhajan

કામમાં વારંવાર અડચણ કે નિષ્ફળતા આવે છે? તો રોજ સવારે અચૂક કરો ઠાકોરજીનો આ પાઠ #vrajrajkumarji

ચારેબાજુથી સંકટમાં ઘેરાયેલા છો? માત્ર 7 દિવસ આ 1 કામ કરી જુઓ, બધી તકલીફ ગાયબ! અત્યારે જ સાંભળજો

ચાતુર્માસ નિયમ | Chaturmas Special Satsang | શ્રી યમુનાષ્ટક પાઠ અને યમુનાજીના 41 પદોનું ચિંતન

77th Vyasa Puja || Vyasa Puja lecture || 25 July 2026

ધન્ય એકાદશી | Dhan Ekadashi Kari Deto Vrajsukh Pamiye | Shrinathji Bhajan Gujarati | Hemant Chauhan

વડતાલનો ધર્માદો કોને આપવો? વર્તમાન કે ઉતરી ગયેલા આચાર્યને? | Acharya Rakeshprasadji Maharaj Ashirwad

