Chintan Katha 0160 || Bhagavad Gita, Adhyay 3 || 08 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot

ગીતા ચિંતન | અધ્યાય - 03 | શ્લોક - 34.4 & 35.1 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી Title : કર્મયોગનું રહસ્ય !!! • રાગ અને દ્વેષ અધ્યાત્મ માર્ગના શત્રુ છે લુંટારા છે • ભગવાન અને ભગવાનના ભક્તોના માટે દુઃખી થાય તો અંતરમાં સુખ અને શાંતિ થાય • ભાવના એન્ડલેસ છે તેનો છેડો ન આવે તો તેને પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય • સેવા એટલે ભગવાનના ભક્તને બેનિફિટ આપવું • કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંને કલ્યાણના માર્ગ છે • માર્કેટમાં જ્ઞાનયોગની કિંમત છે કર્મયોગની નહીં • આપણને ફાવતો હોય એ ધંધો કરવો - એવું કરવું પણ માર્કેટમાં જેના વખાણ થતાં હોય તે નહીં • ભાગ્યશાળી ક્ષત્રિય હોય એને જ ધર્મ માટે લડવાનું મોટું ભાગ્ય મળે છે • પોતાના અંગમાં રહીને સેવા કરે તો સમાસ બહુ થાય • ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ બંને એક જેવા જ છે • આપણને ફાવતો હોય એ ધંધો કરવો - એવું કરવું પણ માર્કેટમાં જેના વખાણ થતાં હોય તે નહીં • કર્મયોગમાં વિઘ્ન આવે તો પણ ખોટ જતી નથી • જ્ઞાનયોગમાં વિઘ્ન આવે તો સાધના ફરીથી કરવાની થાય તો એકડે એક થી કરવી પડે જ્યારે કર્મયોગમાં જ્યાંથી બાકી હોય ત્યાંથી જ કરવી પડે છે • કલ્યાણ અને આજીવિકા બંને સાથે પ્રાપ્ત થાય તો તેના મોટા ભાગ્ય ગણવા • સંતોને બિઝનેસ ન હોય પણ પોતાના અંગની સેવા મળે તો મોટા ભાગ્ય માનવા • આજીવિકામાં ભગવાનનો સંબંધ કેમ કરવો તે વિચારે તો તેનો રસ્તો મળી જાય • સ્વામિનારાયણ વિજયેતેતરામ એટલે હંમેશા ને માટે વિજય થતો રહે કયારેય બંધ ન થાય • પૂ.શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જુવાન સંતોએ નિષ્કામસેવા કરવી એ માળા કરવી એનાથી પણ શ્રેષ્ઠ છે • નિષ્કામ સેવાયોગમાં બીજા વિચારો બંધ થઈ જાય છે કારણ કે સેવાને આગળ લઈ જવા એમાં મન પરોવવું પડે છે • જ્ઞાનમાર્ગમાં પ્રમાદ એટલે આળસને સ્થાન છે • માણસ ક્યારેય નિષ્ક્રિય રહી શકતો નથી • જ્ઞાનયોગમાં ઇન્દ્રિયોને સ્ટોપ કરવાના હોય છે જ્યારે કર્મયોગમાં ઇન્દ્રિયોને વાળવાના હોય છે • મહારાજે આ ધૂધૂબાજ માર્ગ ચલાવ્યો છે માટે આ સંસ્થામાં પોતાના અંગની સેવા મળી જ જાય • પોતાના અંગની સેવા ભક્તિને મુખ્ય રાખીને તેની સાથે બીજી સેવા ભક્તિ પણ કરવી કારણ કે મુક્ત થાય ત્યારે પૂર્ણતા જોઈએ • બેઠા બેઠા ધ્યાન કરવા કરતા નિષ્કામ ભાવે સેવા કરવી એ શ્રેષ્ઠ છે • જ્ઞાનયોગમાં વિઘ્ન આવે તો એની મેથડ વિછિન થઈ જાય છે • કર્મયોગ નિષ્કામ ભાવથી કરે તો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે • ભગવાનને અને મોટાને એમ મનાઈ કે આને મારું કામ કર્યું તો કરનારાને ખાલીપો જતો રહે છે અને પૂર્ણકામપણું મનાય છે • જેટલા ઝાઝા જીવ આ ગુરુકુળ દ્વારા સ્વામિનારાયણ ભગવાનને ઓળખે અને ભજે એટલો આ ગુરુકુળનો વિકાસ થયો કહેવાય • ગૃહસ્થ ધંધામાંથી 10મો - 20મો ભાગ ભગવાનને અર્પણ કરે તો એમાં ભગવાનને પાર્ટનર કહેવાય • સાધુએ સાધુના ધર્મ તો પાળવાના જ છે પણ સંસ્થાની કાંઈ વિશેષ સેવા હોય તો એ જવાબદારી પૂર્વક કરવી એ વિશેષ ધર્મ છે

Chintan Katha 0161 | Gunatitanand Swami Vato, P1 | 09 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
▶︎

Chintan Katha 0161 | Gunatitanand Swami Vato, P1 | 09 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

Chintan Katha 0165 || Bhagavad Gita, Adhyay 3 || 13 May 2026 | Pujyapad Mahant Swami || Dholera
▶︎

Chintan Katha 0165 || Bhagavad Gita, Adhyay 3 || 13 May 2026 | Pujyapad Mahant Swami || Dholera

પ્રેમ એટલે સુખી થવાની નહીં, સુખી કરવાની ઘટના | અપૂર્વમુનિ સ્વામી✨ #yugatit #pravachan #swaminarayan
▶︎

પ્રેમ એટલે સુખી થવાની નહીં, સુખી કરવાની ઘટના | અપૂર્વમુનિ સ્વામી✨ #yugatit #pravachan #swaminarayan

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot

Diabetes की बड़ी वजह दही? शुगर बढ़ने के असली कारण | Dr Parmeshwar Arora Podcast | The Arvindams
▶︎

Diabetes की बड़ी वजह दही? शुगर बढ़ने के असली कारण | Dr Parmeshwar Arora Podcast | The Arvindams

ભગવાન જે કરે સારા માટે કરે
▶︎

ભગવાન જે કરે સારા માટે કરે

"હવે તો ડોસો જાય એટલે કરોડોની મિલકત આપણી.." એમ વિચારીને દીકરા-વહુઓ રાહ જોતા હતા..પણ વૃદ્ધે જે કર્યું
▶︎

"હવે તો ડોસો જાય એટલે કરોડોની મિલકત આપણી.." એમ વિચારીને દીકરા-વહુઓ રાહ જોતા હતા..પણ વૃદ્ધે જે કર્યું

Best Of ISKCON Kirtan | Hare Krishna Hare Rama | Deep Meditation & Inner Peace | Krishna Bhajan 2026
▶︎

Best Of ISKCON Kirtan | Hare Krishna Hare Rama | Deep Meditation & Inner Peace | Krishna Bhajan 2026

જગન્નાથજી નું પ્રાગટ્ય કેવી રીતે થયું? ભાગ 1 | How did Jagannathji appear? | Part-1 | #rathyatra2024
▶︎

જગન્નાથજી નું પ્રાગટ્ય કેવી રીતે થયું? ભાગ 1 | How did Jagannathji appear? | Part-1 | #rathyatra2024

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0164 || Bhagavad Gita, Adhyay 3 || 12 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot

સવારના શક્તિશાળી મંત્ર 🌺🙏🌹| નવગ્રહ મંત્ર |ગણેશ,શિવ, વિષ્ણુ,ગાયત્રી, હનુમાન મંત્ર | Morning Mantras🌺🙏
▶︎

સવારના શક્તિશાળી મંત્ર 🌺🙏🌹| નવગ્રહ મંત્ર |ગણેશ,શિવ, વિષ્ણુ,ગાયત્રી, હનુમાન મંત્ર | Morning Mantras🌺🙏

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0108 || Bhagavad Gita, Adhyay 3/3 || 17 March 2026 | Pujyapad Mahant Swami || Rajkot

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot
▶︎

Chintan Katha 0162 | Gunatitanand Swami Vato, P1 | 10 May 2026 | Pujyapad Mahant Swami | Rajkot

કૃષ્ણ ભજન નોનસ્ટોપ | Top 12 Krishna Bhajan Gujarati | Krishna Songs Gujarati | Gujarati Bhajan Song
▶︎

કૃષ્ણ ભજન નોનસ્ટોપ | Top 12 Krishna Bhajan Gujarati | Krishna Songs Gujarati | Gujarati Bhajan Song

Chintan Katha 0163 || Bhagavad Gita, Adhyay 3 || 11 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot
▶︎

Chintan Katha 0163 || Bhagavad Gita, Adhyay 3 || 11 May 2026 | Pujyapad Mahant Swami || Rajkot

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય?  | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન
▶︎

મહાન કે તુચ્છ કેવી રીતે થવાય? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami
▶︎

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami

સદાય સુખિયા રહેવા માટે ઉપાયો 🙏| ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી|
▶︎

સદાય સુખિયા રહેવા માટે ઉપાયો 🙏| ગુરુવર્ય પ પૂ સ્વામીશ્રી|

તમારો સંસાર ચાલે છે કે ઢસડાય છે? | K P Swami BAPS Pravachan
▶︎

તમારો સંસાર ચાલે છે કે ઢસડાય છે? | K P Swami BAPS Pravachan

हमारे कर्म ही हमें दुःख देते हैं  | Best Krishna Motivational Speech | Krishna Vani
▶︎

हमारे कर्म ही हमें दुःख देते हैं | Best Krishna Motivational Speech | Krishna Vani