સૌથી મોટું પુણ્ય કયું. માનસ હનુમંતધામ. મહંતશ્રી ભાનુપ્રસાદ ગોર. શનિવાર સત્સંગ.
માનસ હનુમંત ધામ માં દર શનિવારે સત્સંગ થાય છે. જે સત્સંગ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ કરે છે. દર શનિવારે ઘણા બધા ભાવિક ભક્તો દૂર દૂરથી આવી આ સત્સંગ નો લાભ લે છે, એવમ હનુમાનજી મહારાજને અરજી લગાવે છે, તથા માનસ હનુમંત ધામમાં હનુમાનજીની મહા આરતીનો ખૂબ મહિમા છે તેનો લાભ લે છે. નવા કટારીયા માનસ હનુમંત ધામ સત્સંગ સાંભળવા માટે આવી જ નવી વાતો સાંભળવા માટે સત્સંગ લાઈવ પણ જોઈ શકો છો. જન્મ પત્રિકા જોવા માટે શુક્રવાર અને શનિવાર આ બે જ દિવસ કાર્યાલય ચાલુ રહેશે,જન્માક્ષર જોવા માટે. દર્શન :- મંદિરે દર્શન દરરોજ ખુલ્લા રહે છે ભોજન 24 કલાક નક્ષત્ર ભોજન પ્રસાદ ચાલુ છે. YouTube channel live satsang દર શનિવારે લાઇવ સત્સંગ સાંભળવા 🔴ભક્તિ નિલમ સ્ટુડિયો. bhakti Nilam studio 🔴live🔴આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti || ll આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||આરતી ના દરરોજ દર્શન માટે. ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. :- માનસ હનુમંત ધામમાં રહેવાની એવમ જમવાની તમામ વ્યવસ્થાઓ છે. અને એ વ્યવસ્થા નિઃશુલ્ક છે. :- દરરોજ માણસ હનુમંત ધામમાં મંગળા આરતી એવમ સંધ્યા આરતી ના દર્શન કરવા આ ચેનલે આવો. :- મંગળા આરતી નો સમય:- સવારે ૪:૩૦ :- સંધ્યા આરતી નો સમય:- સાંજે ૭:૩૦ :-શનિવારના મહા આરતી થાય છે. :- માનસ હનુમંત ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે. :- હનુમાન ધામમાં રોકાવાની તથા ભોજનની તમામ વ્યવસ્થા મદિરહે છે. માણસ હનુમંત ધામના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે.

🔴LIVE 13-06-2026 शनिवार सत्संग | Bhanu Prasadaji Gor | Katariya || Nilam Studio II

Sanivar Special Satsang Manas Hanumant Dham Nava Katariya | Nilam Studio

આટલું સમજાઈ જાય એટલે બસ. શનિવાર સત્સંગ. માનસ હનુમંત ધામ.

Rajbha gadhvi new 2026dayro||વર્ષો જૂની વાત||રાજભા ગઢવી નવો ડાયરો live

પાણી પીવાથી નઈ પણ આટલું કરવાથી દાદા મનોકામના પૂર્ણ કરે છે ( માનસ હનુમંતધામ - નવા કટારીયા ) Vlog 2

Vikash Sir ने बताया वेदों का सच्चा इतिहास | वेद किसने लिखे? | रोचक तथ्य #vikasdivyakirtisir

યુકેમાં રહેતા લાખો ઇલિગલ માણસોનું શું થશે? |Uk Gujrati family vlog

આવી રીતે ભગવાન ને અરજી કરો, હનુમાનજી સ્વીકારીલેસે. માનસ હનુમંત ધામ નવાકટારિયા. સત્સંગ

જે મનુષ્ય રોજ માળા કરે છે તેને જીવનમાં ક્યારેય પણ P moraribapu katha #jayshreeram

જો સગાઈ કે લગ્ન ન થતાં હોય કે ધંધો ન ચાલતો હોય તો પહોંચી જાવ માનસ હનુમાન દાદાનાં શરણે

🔴Bhanuprasadbapu | માનસ હનુમંત ધામ તા.06-05-2023 Nilam Studio

કટારીયા વાળા હનુમાન 🔱 | સાંજ- સવાર દરરોજ બોલો શ્લોક | @mirabhakti-108

અમુક લોકો તો આવેજ આના માટે છે. માનસ હનુમાન ધામ. મહંતશ્રી પૂજ્ય ભાનુપ્રસાદ ગોર શનિવાર સત્સંગ

Superhit Narsinh Mehta Bhajans નરસિંહ મહેતા ના ભજન | Mari Hundi Swikaro Maharaj | Gujarati Bhajan

આ 7 સંકેત દેખાય તો સમજો હનુમાનજી તમારું રક્ષણ કરી રહ્યા છે | Inspirational thoughts

રામ નામ લેવાથી શું થાય છે P Bhashri Rameshbhai Oza #jayshreekurshna

🔴માનસ હનુમંત ધામ | Bhanuprashad Bapu તા.15-07-2023 Nilam Studio Season 04 (part-2)

સુપરહિટ પાંચ પ્રસંગો | Anopsinh Vaghela | @anopsinhvaghela_official

જીવનમાં આ વસ્તુ તો ચોક્કસ હોવી જોઈએ-બાપુના વિચારો.માનસ હનુમંત ધામ.Manas hanumant dham શનિવાર સત્સંગ

