અમુક લોકો તો આવેજ આના માટે છે. માનસ હનુમાન ધામ. મહંતશ્રી પૂજ્ય ભાનુપ્રસાદ ગોર શનિવાર સત્સંગ
માનસ હનુમંત ધામ માં દર શનિવારે સત્સંગ થાય છે. જે સત્સંગ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ કરે છે. દર શનિવારે ઘણા બધા ભાવિક ભક્તો દૂર દૂરથી આવી આ સત્સંગ નો લાભ લે છે, એવમ હનુમાનજી મહારાજને અરજી લગાવે છે, તથા માનસ હનુમંત ધામમાં હનુમાનજીની મહા આરતીનો ખૂબ મહિમા છે તેનો લાભ લે છે. નવા કટારીયા માનસ હનુમંત ધામ સત્સંગ સાંભળવા માટે આવી જ નવી વાતો સાંભળવા માટે સત્સંગ લાઈવ પણ જોઈ શકો છો. જન્મ પત્રિકા જોવા માટે શુક્રવાર અને શનિવાર આ બે જ દિવસ કાર્યાલય ચાલુ રહેશે,જન્માક્ષર જોવા માટે. દર્શન :- મંદિરે દર્શન દરરોજ ખુલ્લા રહે છે ભોજન 24 કલાક નક્ષત્ર ભોજન પ્રસાદ ચાલુ છે. YouTube channel live satsang દર શનિવારે લાઇવ સત્સંગ સાંભળવા 🔴ભક્તિ નિલમ સ્ટુડિયો. bhakti Nilam studio 🔴live🔴આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti || ll આરતી Manas Hanumant Dham Official 🔴લાઈવ આરતી🔴 || live aarti ||આરતી ના દરરોજ દર્શન માટે. ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. :- માનસ હનુમંત ધામમાં રહેવાની એવમ જમવાની તમામ વ્યવસ્થાઓ છે. અને એ વ્યવસ્થા નિઃશુલ્ક છે. :- દરરોજ માણસ હનુમંત ધામમાં મંગળા આરતી એવમ સંધ્યા આરતી ના દર્શન કરવા આ ચેનલે આવો. :- મંગળા આરતી નો સમય:- સવારે ૪:૩૦ :- સંધ્યા આરતી નો સમય:- સાંજે ૭:૩૦ :-શનિવારના મહા આરતી થાય છે. :- માનસ હનુમંત ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે. :- હનુમાન ધામમાં રોકાવાની તથા ભોજનની તમામ વ્યવસ્થા મદિરહે છે. માણસ હનુમંત ધામના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે.

🔴LIVE 13-06-2026 शनिवार सत्संग | Bhanu Prasadaji Gor | Katariya || Nilam Studio II

આવી બલિદાન ની વાત તો ક્યારેય નહીં સંભાળી હોય. માનસ હનુમંત ધામ. મહંતશ્રી ભાનુપ્રસાદ ગોર.

આટલું સમજાઈ જાય એટલે બસ. શનિવાર સત્સંગ. માનસ હનુમંત ધામ.

હે રામ ! રામમંદિરમાં જ ચોરી? | વાડે જ ચીભડાં ગળ્યાં?! | કથિત ચોરી 200 કરોડની? યોગીએ SITની રચના કરી

પાણી પીવાથી નઈ પણ આટલું કરવાથી દાદા મનોકામના પૂર્ણ કરે છે ( માનસ હનુમંતધામ - નવા કટારીયા ) Vlog 2

આપણા સત્કર્મનું ફળ આપણને જ મળે. શનિવાર સત્સંગ. ભાનુપ્રસાદ ગોર. માનસ હનુમંત ધામ. Manas Hanumant dham

પૂ. સ્વામી શ્રી સાધુ કઈ રીતે થયા.(પુ. સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાજી)

રોજ 2 ઈલાયચીના 10 ચમત્કારિક ફાયદા અને નુસખા | Elaichi Khavana Fayda | Health Gyan Guru

આ વાતની તમને ખબર જ નહીં હોય.કરમાં બાઈ નો ખીચડો. મહંતશ્રી માનસ હનુમંત ધામ ભાનુપ્રસાદ બાપુ.

વાસ્તુ પૂજન શા માટે || માનસ હનુમંત ધામ. મહંતશ્રી પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ.

આનંદમાં બાપુએ સત્યનારાયણની કથા કરી ||Manas hanumant dham|| ભાનુપ્રસાદ ગોર || શનિવાર સત્સંગ

🔴માનસ હનુમંત ધામ | Bhanuprashad Bapu તા.15-07-2023 Nilam Studio Season 04 (part-2)

જીવન બદલવા વાળી વાત કરી. માનસ હનુમંત ધામ પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ નો સત્સંગ.

Manash Hanuman Dham Rajkot to Manash Hanuman New Katariya માનસ હનુમંત ધામ નવા કટારિયા ગામ પાશે.

Mari Hundi Swikaro Maharaj - Narsinh Mehta Bhajans | Gujarati Bhajan ગુજરાતી ભજન | Shamla Girdhari

Manas Hanumant Dham Nava-Katariya | Bhanu Prasadaji Gor 06-09-2025 - Katariya || Nilam Studio II

હનુમાનજી ની ભક્તિનું ફળ. માનસ હનુમંત ધામ. મહંતશ્રી ભાનુપ્રસાદ ગોર Jay siyaraam 🙏

ઘરમાં હનુમાન ચાલીસા વાંચવાથી શું થાય? જાણો ચોંકાવનારું સત્ય | hanuman chalisa benefits

જ્યોતિષ ઉપર વિશ્વાસ ન હોય એ આ વિડીયો ખાસ જોવે. માનસ હનુમંત ધામ.

