સ્વભાવ આ રીતે છૂટે... | How are tempers removed? | Pu. Janmangal swami | BAPS

“This channel shares spiritual and motivational discourses by learned BAPS saints for peaceful and value-based living.” Pu. Janmangal swami BAPS pravachan Swaminarayan pravachan Motivational pravachan Gujarati Spiritual discourse Gujarati BAPS sant speech Inspirational pravachan Life guidance spiritual Gujarati spiritual speech Hindu spiritual pravachan Peaceful life guidance આ ચેનલ પર BAPS Swaminarayan Sanstha ના વિદ્વાન સંતોના પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પ્રવચનો રજૂ કરવામાં આવે છે. આ પ્રવચનોમાં જીવનના અનેક પાસાઓને સ્પર્શતા વિષયોનો સમાવેશ થાય છે — • આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાન • પ્રેરણાદાયી જીવન મૂલ્યો • વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણ • કૌટુંબિક અને સામાજિક જીવન માર્ગદર્શન • સંસ્કૃતિ અને ચરિત્ર નિર્માણ • શાંતિમય અને સંતુલિત જીવન જીવવાની રીત માણસને સૌથી વધારે એના પોતાના સ્વભાવો જ નડે છે. જએ કંઈ દુ:ખ આવે છે એના મૂળમાં જોઈએ તો સ્વભાવો જ હોય છે. સ્વભાવોથી જે વ્યક્તિ મુક્ત થાય એ ખરેખર સુખી થઈ શકે છે. પરંતુ આ સ્વભાવોમાંથી છૂટવાનો ઉપાય શું છે? કોઈ સરળ, અસરદાર અને ચોક્કસ ઉપાય છે? જે માણસને સ્વભાવમાંથી છોડાવી શકે? હા, એ ઉપાય આ પ્રવચનમાં જણાવાયો છે. સ્વભાવથી થતા નુકસાન અને સ્વભાવથી છૂટવાની વાતો પૂજ્ય જનમંગલ સ્વામી પોતાની હાસ્ય સભર શૈલીમાં ખૂબ સુંદર રીતે અહીં બતાવી રહ્યા છે. અહીં રજૂ થતા તમામ વિડિઓઝમાં સંતોના પ્રવચનો, જીવનદ્રષ્ટિ, આધ્યાત્મિક વિચાર અને પ્રેરણાદાયી સંદેશાઓનો સમાવેશ રહેશે. 🙏 જો આપને આવા વિષયો ગમે, તો Channel ને Subscribe કરો અને નિયમિત રીતે નવા પ્રવચનોનો લાભ લો. #Pravachan #SpiritualGuidance #MotivationalSpeech #GujaratiPravachan #LifeGuidance #PeacefulLife

ગમ્મત સાથે જ્ઞાન ભક્તચિંતામણી ભાગ-૧ | પૂ.જનમંગલ સ્વામી | Baps New Katha | New Katha | Baps Katha
▶︎

ગમ્મત સાથે જ્ઞાન ભક્તચિંતામણી ભાગ-૧ | પૂ.જનમંગલ સ્વામી | Baps New Katha | New Katha | Baps Katha

ચાણસદની પાવન ભૂમિ: પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય મહિમા #baps #baps_latest_pravachan #baps_katha
▶︎

ચાણસદની પાવન ભૂમિ: પ્રમુખસ્વામી મહારાજનો દિવ્ય મહિમા #baps #baps_latest_pravachan #baps_katha

માનસિક રીતે મજબૂત કેવી રીતે બનશો | By Gyanvatsal swami parvchan 2025 | New Baps Motivation
▶︎

માનસિક રીતે મજબૂત કેવી રીતે બનશો | By Gyanvatsal swami parvchan 2025 | New Baps Motivation

માયાભાઇ એ વર્ષો પેલા કરેલી રામવાળા બાપુ ની ખુમારી ની વાત | Mayabhai Ahir | Ramvala Bapu Ni Vat
▶︎

માયાભાઇ એ વર્ષો પેલા કરેલી રામવાળા બાપુ ની ખુમારી ની વાત | Mayabhai Ahir | Ramvala Bapu Ni Vat

એક બાપનું ધ્રુજાવી દે તેવું રુદન તમને કંપાવી નાખશે ~ By Gyannayan swami || #gujaratispeech #story
▶︎

એક બાપનું ધ્રુજાવી દે તેવું રુદન તમને કંપાવી નાખશે ~ By Gyannayan swami || #gujaratispeech #story

સત્સંગમાં ક્યારેય આ ભૂલ ન કરવી! બીજાના અવગુણ અને ખટપટથી કેવી રીતે બચવું MahantSwami Maharaj Ashirwad
▶︎

સત્સંગમાં ક્યારેય આ ભૂલ ન કરવી! બીજાના અવગુણ અને ખટપટથી કેવી રીતે બચવું MahantSwami Maharaj Ashirwad

તપ સેવા સુમેરન આધારિત નવી ભોજન પ્રથા અપનાવો રોગ ભગાવો
▶︎

તપ સેવા સુમેરન આધારિત નવી ભોજન પ્રથા અપનાવો રોગ ભગાવો

જો આ પાંચ આદત જોવા મળે તો ૧૦૦ ટકા પિતૃ દોષ છે By Prabhucharan Swami || BAPS Katha 2026
▶︎

જો આ પાંચ આદત જોવા મળે તો ૧૦૦ ટકા પિતૃ દોષ છે By Prabhucharan Swami || BAPS Katha 2026

ઉંમર સાથે મગજને એકટિવ કેવી રીતે રાખવું?
▶︎

ઉંમર સાથે મગજને એકટિવ કેવી રીતે રાખવું?

🔴LIVE Janmangal swami | Ramuji Katha | new year special | baps katha | comedy katha| baps katha 2021
▶︎

🔴LIVE Janmangal swami | Ramuji Katha | new year special | baps katha | comedy katha| baps katha 2021

What is Right? | શું સાચું છે? | પારિવારિક સમાધાન | Pu. Narayanmuni Swami
▶︎

What is Right? | શું સાચું છે? | પારિવારિક સમાધાન | Pu. Narayanmuni Swami

જીવનનું નાટક |Truth of life | Pu. Gannayan swami | BAPS katha
▶︎

જીવનનું નાટક |Truth of life | Pu. Gannayan swami | BAPS katha

ઘર મંદિર બને તો ભાઈઓ વચ્ચે દ્વેષ મણી શકે? | Pu janmangalswani | પૂ.જન્મગલ સ્વામી
▶︎

ઘર મંદિર બને તો ભાઈઓ વચ્ચે દ્વેષ મણી શકે? | Pu janmangalswani | પૂ.જન્મગલ સ્વામી

ગીતાજી Special Podcast - Secrets of કર્મ, ભાગ્ય, મૃત્યુ, વેદો, સનાતન વિચારધારા, મોક્ષ, Spirituality
▶︎

ગીતાજી Special Podcast - Secrets of કર્મ, ભાગ્ય, મૃત્યુ, વેદો, સનાતન વિચારધારા, મોક્ષ, Spirituality

આ પ્રવચન તો સાંભળવું જ પડે  | Pujya Atmatrupt Swami |  #motivation #satsang #gyanvatsalswami
▶︎

આ પ્રવચન તો સાંભળવું જ પડે | Pujya Atmatrupt Swami | #motivation #satsang #gyanvatsalswami

રામમંદિર ચોરીકાંડઃ આખરે FIR | 8 ધરપકડ પણ મોટાં માથાઓનું શું? | Ajay Umat
▶︎

રામમંદિર ચોરીકાંડઃ આખરે FIR | 8 ધરપકડ પણ મોટાં માથાઓનું શું? | Ajay Umat

આપણા સ્વભાવ કઈ રીતે દૂર કરવા? | અદ્ભુત સત્સંગ કથા | Swaminarayan Katha Mahant Swami Maharaj 🙏
▶︎

આપણા સ્વભાવ કઈ રીતે દૂર કરવા? | અદ્ભુત સત્સંગ કથા | Swaminarayan Katha Mahant Swami Maharaj 🙏

Jaishankar’s Ice-Cold Reply Leaves Arrogant American Speechless
▶︎

Jaishankar’s Ice-Cold Reply Leaves Arrogant American Speechless

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha
▶︎

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

સૌથી મોટું કોણ? | પ્રમુખસ્વામી મહારાજ પ્રવચન | અમદાવાદ | 22-02-2000
▶︎

સૌથી મોટું કોણ? | પ્રમુખસ્વામી મહારાજ પ્રવચન | અમદાવાદ | 22-02-2000