What is Right? | શું સાચું છે? | પારિવારિક સમાધાન | Pu. Narayanmuni Swami
“This channel shares spiritual and motivational discourses by learned BAPS saints for peaceful and value-based living.” What is Right? Pu. Narayanmuni Swami BAPS pravachan Swaminarayan pravachan Motivational pravachan Gujarati Spiritual discourse Gujarati BAPS sant speech Inspirational pravachan Life guidance spiritual Gujarati spiritual speech Hindu spiritual pravachan Peaceful life guidance ઘરમાં પ્રશ્ન થાય ત્યારે Who is right? ને બદલે જો What is right? જોવાનો અભિગમ કેળવીએ તો તકલીફ ન પડે. આ વાતને રામાયણના પ્રભુ શ્રી રામને સોંપાયલ વનવાસ વખતના દ્રષ્ટાંતથી પૂ. નારાયણમુનિ સ્વામી આ પ્રવચનની અંદર ખૂબ સુંદર રીતે સમજાવે છે. પ્રમુ શ્રી રામે એ વિચાર્યું કે અત્યારે આજ્ઞા પાળવી એ સાચું છે. કૌશલ્યા માતાએ વિચાર્યું કે અત્યારે કોણ સાચું છે જોવા કરતાં શું સાચું છે એને ધ્યાનમાં લઈએ તો પ્રશ્ન નહીં થાય. સમગ્ર પરિવારે આ અભિગમ રાખ્યો અને અત્યારે પણ જો આ અભિગમ ન રાખીએ તો પરિવારમાં શાંતિ રહેતી નથી અને પરિવાર વેર વિખેર પણ થઈ શકે છે. આ ચેનલ પર BAPS Swaminarayan Sanstha ના વિદ્વાન સંતોના પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પ્રવચનો રજૂ કરવામાં આવે છે. આ પ્રવચનોમાં જીવનના અનેક પાસાઓને સ્પર્શતા વિષયોનો સમાવેશ થાય છે — • આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાન • પ્રેરણાદાયી જીવન મૂલ્યો • વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણ • કૌટુંબિક અને સામાજિક જીવન માર્ગદર્શન • સંસ્કૃતિ અને ચરિત્ર નિર્માણ • શાંતિમય અને સંતુલિત જીવન જીવવાની રીત આ ચેનલનો હેતુ છે કે દર્શકોને માનસિક શાંતિ, સકારાત્મકતા, પ્રેરણા અને જીવન ઉત્કર્ષ માટે સાચું અને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થાય. અહીં રજૂ થતા તમામ વિડિઓઝમાં સંતોના પ્રવચનો, જીવનદ્રષ્ટિ, આધ્યાત્મિક વિચાર અને પ્રેરણાદાયી સંદેશાઓનો સમાવેશ રહેશે. 🙏 જો આપને આવા વિષયો ગમે, તો Channel ને Subscribe કરો અને નિયમિત રીતે નવા પ્રવચનોનો લાભ લો. #Pravachan #SpiritualGuidance #MotivationalSpeech #GujaratiPravachan #LifeGuidance #PeacefulLife

ગુરુની શું જરૂર છે? | What is the need for a Guru? | Pu. Aksharvatsal swami | BAPS katha

પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાપ્તિ વિશે કહ્યું ? 😱🙇 પૂજ્ય સ્વામીબાપાનું અદભુત પ્રવચન ll 🙏🏽

સ્વભાવ, વાસના, અને અજ્ઞાન | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

શ્રીમદ ભગવદ ગીતાની આ વાત ચિંતા અને તણાવ માંથી મુક્તિ આપશે By Gyanvatsal Swami | Motivational Speech

ઉંમર સાથે મગજને એકટિવ કેવી રીતે રાખવું?

ઉલ્ટાચશ્મા ના જેઠાલાલ દિલીપ જોષી નો ફોન આવ્યો | K P Swami ની રસપ્રદ વાત

Transforming Your Life through Spirituality

Human relations | Pu. Gyanvatsal swami motivational speech

أعظم قصة في التوكل على الله… لحظة غيّرت المصير وكشفت معنى الثقة الحقيقية! ❤️ | مع زيد المصري

એક બાપનું ધ્રુજાવી દે તેવું રુદન તમને કંપાવી નાખશે ~ By Gyannayan swami || #gujaratispeech #story

શું કરવામાં વધારે લાભ છે? | Choosing true direction of life | Pu. Brahmadarshan swami

જીવનનું નાટક |Truth of life | Pu. Gannayan swami | BAPS katha

માનસિક રીતે મજબૂત કેવી રીતે બનશો | By Gyanvatsal swami parvchan 2025 | New Baps Motivation

ભગવાન જે કરે છે તે સારા માટે જ કેમ હોય છે? | શ્રદ્ધા | પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ

જીવનમાં સફળ થવા માટેની સાચી સમજણ | BAPS Katha | Brahmavihari Swami

God Says:"I JUST CONFIRMED — ONLY YOU CAN SEE THIS LETTER"/God Message Now/God Message

ભગવાન ભાવ જોવે છે ll પૂજ્ય ભક્તિસાગર સ્વામીનું જોરદાર પ્રવચન ll 🙏🏽🙇

Sandhya Aarti Darshan Salangpur Date 18-06-2026

Pujya Deepakbhai Sange Soneri Prabhat-Part 147 | જીવનમાં કલેશ ટાળવાની સમજણ | Avoid conflict in Life

