સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત
સુષુમ્ણા નાડી નું રહસ્ય | નાડી ને સક્રિય કરવા ની અદભુત રીત સંસ્કૃત ના મંત્રો નું વિજ્ઞાન | દશરથ બાપુ સાથે ની વાતો | super scientist કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન. દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે. ગિરનાર ના રહસ્યો અને અસાધ્ય રોગ નું રહસ્ય | દશરથ બાપુ કમંડળ કુંડ આશ્રમ | ગિરનાર ના સંત ગિરનાર સાધના આશ્રમ ગિરનાર સાધુ girnar sadhu speech girnar sadhu interview girnar sadhu knowledge girnar sadhu speech dashrath bapu girnar quantum speed reading રહસ્યમય દુનિયા રહસ્યમય જાણકારી ૧) વિપશ્યના શિબીર ૧૦ દિવસીય (નિવાસી) હોય છે. ૨) વિપશ્યના શિબીર નિશુલ્ક હોય છે. છેલ્લે દિવસે ભવિષ્ય માં આવનાર લોકો ના ભલા માટે ડોનેશન આપી શકો છો. ૩) વિપશ્યના પરિચય પ્રોગ્રામ માં મિત્રો, પરિવાર સાથે આવશો. દર મહિનાના બીજા રવિવારે ૧૦ થી ૧૧.૩૦ વાગે; અને દર ચોથા શનિવારે સાંજે ૬ થી ૭.૩૦ વાગે. એડ્રેસ: મંગલમ, ૧, ભારતી સોસાયટી, મીઠાખળી, અમદાવાદ. ================= ગંભીરતા, શિસ્ત પાલન, એકાંત અને સતત અભ્યાસ જ સફળતાની ચાવી છે. ૧. વિપશ્યના ૧૦ દિવસ દરમ્યાન ક્રમશઃ શીખવાડવામાં આવે છે. અધવચ્ચે છોડી દેવાથી તકલીફ થઈ શકે છે. આથી *અધુરી શિબીર છોડીને નહી જઈ શકો*. ૨. પ્રાર્થના, પૂજા, પાઠ, અગરબત્તી, દિવો, માળા, મંત્રોચ્ચાર, અન્ય મેડિટેશન, વગેરે ૧૦ દિવસ દરમ્યાન કરવા નહી. કોઈ શંકા અથવા મૂંઝવણની આચાર્ય સાથે સ્પષ્ટતા કરશો. ૩. *પ્રેગનેંટ બહેનો કે માનસિક તકલીફ વાળા લોકોએ ડોક્ટર ની સલાહ લઈને જ આવવું*. વિપશ્યના કોઈ તબીબી કે માનસિક સારવાર નથી. જો કે, માનસિક શુદ્ધિકરણની આડપેદાશ તરીકે ઘણા મનોવૈજ્ઞાનિક રોગો નાબૂદ થાય છે. ૫. આલ્કોહોલ અથવા અન્ય માદક દ્રવ્યો લાવશો નહીં; ઉંઘની કે દુખાવાની ગોળીઓ કે અન્ય દવાઓ લેનારાઓ એ આચાર્યને જાણ કરવી. ૬. કોર્સ દરમ્યાન લખવા, વાંચવા, મોબાઈલની પરવાનગી નથી. *સદંતર મૌન રાખવાનું હોય છે*. જરૂરી હોય ત્યારે આચાર્ય સાથે વાત કરી શકાય અને ભોજન, રહેઠાણ, તબિયત વગેરે અંગે સ્વયંસેવકો નો સંપર્ક કરી શકાય. *ઘરે, ઓફિસે કે બહાર કોઈ થી વાત નહી થઈ શકે*. ઇમરજન્સી માં શિબિર છોડી જઈ શકાય. *વિપશ્યના શું નથી*: અંધશ્રદ્ધા પર આધારિત કોઈ વિધિ નથી. રોજિંદા જીવનના તણાવથી બચવા પલાયન નથી. શારીરિક કે માનસિક બીમારીનો ઉપચાર નથી. *વિપશ્યના શું છે*: જીવનના ચઢાવ-ઉતાર માં શાંતિપૂર્વક સંતુલિત રહી શકાય, તે માટે ની સાધના છે. આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ અને દુઃખ મુક્તિ નો ગંભીર અભ્યાસ છે.

સુષુમ્ણા નાડી રહસ્ય || ઈડા પિંગલા સુષુમ્ણા ||

કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | એકાગ્રતા ની ચાવી | યોગી પુરુષ

સાચા ગુરૂ કોણ?? ગુરૂ (૪) પ્રકારે શિષ્યમાં શક્તિપાત કરે છે. શ્રી અભયરામબાપુ ગુરૂ શ્રી લાલરામબાપુ245

#पूज्य #दशरथबापू #मेला ओर तरंग

Sans Ko Lambe Samay Tak Rokane Ka Tarika | सांस को लंबे समय तक रोकने का तरीका | सांस की तकनीक |

લોકસાહિત્યના મર્મી | પુંજલભાઈ રબારી | Lok yatra | Bhavesh Daxini #yatra #lokyatra

Kishandas Bapu 🌀 સુક્ષ્મણા કેવી રીતે જાગૃત થાય? Sushumna nadi

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

Dashrathgiri Bapu sathe no satsang. Date: 5 Oct 2023

ગિરનાર ના યોગી ની શક્તિ | કળિયુગ ના મહાન સંત | અદભુત વિજ્ઞાન ની વાતો

સરકારી નોકરી છોડી બન્યા સંન્યાસી જાણો શું મેળવ્યું | Girnari Sadhu | Milan Danidhariya

देखो जब नागा सन्यासी बनाते है उनकी विधी Guru Diksha |Sanyashi Baba| Girnari Status | vlogs #trending

Dasrath bapu mind blowing explanation about yoga Gujarati

સંસ્કૃત ના મંત્રો નું વિજ્ઞાન | દશરથ બાપુ સાથે ની વાતો | super scientist

"सुषुम्ना नाड़ी" और प्रकाश का दिखना!!गुप्त रहस्य!! SUSUMNA NADI OR PRAKASH KA DIKHANA.GUPT RAHSYE

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

VITAL FORCE - PART 2 || આત્મા થી પરમાત્મા નુ મિલન || Raj yog kese Banta he || #youtube

🙏સૂક્ષ્મણા નાડી જાગ્રત કેમ થાય??🙏 #gujarati #satsang

आज्ञाचक्र से भविष्य का ज्ञान | Aagyachakr Se Bhavishy Kka Gyan | Kundali Jagaran | Dharm ki yatra

