દશરથ બાપુ | કલ્કિ અવતાર તેમજ અવતાર વિજ્ઞાન રહસ્ય

#dashrathbapu #vitalforce #vitalforceresearchcenter #kalki #kalkiavatar #devangvibhakar #speakbindas #avtar આ વિડિયોનાં અંશ: -------------------- ભગવાન એ આવિષ્કાર છે, અવતાર નથી. ભગવાન કોઇ માનવ નથી, ભગવાન કોઇ એક જગ્યાએ જનમ નથી લેતા, પરંતુ ભગવાન એક સમર્થમાં સમર્થ રાજા હોય છે. અવતારને આવિષ્કાર કહેવાય. વર્તમાનમાં જે રાજા હોય, તેનામાં સમાન દ્રષ્ટિ હોય, અઢારે-અઢાર વરણને જો તે એક જ સમાન માનતો હોય, પોતાનો પરિવાર છે એમ, જેમ રામ હતા, કૃષ્ણ હતા તેમ, પછી તે રાજાને ઉપાધિ આપવામાં આવે, કે આ ભગવાન છે. નરેન્દ્ર મોદી છે તે કલ્કિ અવતાર હોઇ શકે. પૃથ્વીની પ્લેટમાં જેટલી માનવજાતિ છે એ બધી એક જ શ્વાસે બોલે કે આ જે રાજા છે એ રાજા નહી પણ ભગવાન, બસ એ જ દિવસે એ સાબિત થઇ જાય કે એ ભગવાન છે. મુર્ધન્યનો ડોક્ટર તો એક યોગી જ હોઇ શકે. એ ડોક્ટર નહિ, સુપર ડોક્ટર હોય. બધા શાસ્ત્રો છે એ લખેલા નથી, ખૂબ સારા શાસ્ત્રો છે એ વિઝ્યુઅલાઇઝન છે. સિમ્બોલની ભાષામાં છે. આર.એન.એ. અને ડિ.એન.એ.ની ડિસઇફેક્શન ચેમ્બર છે હિમાલય છે, તેમાય કૈલાશ છે. સાયન્ટિફિક ભાષામાં તેને જનીન બેંક કહેવાય. ૮૪ લાખ યોનિનાં પુર્નજન્મની વાત.

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu
▶︎

Dashrath Bapu 2025 | માછલી-બોટલ અને ધ્યાનનો પ્રયોગ | #dashrathbapu

ગિરનારની ગોદમાં સિદ્ધયોગી દશરથબાપુના જીવનની વાતો | Dashrath Bapu | Girnar | Shivratri
▶︎

ગિરનારની ગોદમાં સિદ્ધયોગી દશરથબાપુના જીવનની વાતો | Dashrath Bapu | Girnar | Shivratri

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview
▶︎

મહા શિવરાત્રી એક સાયન્સ કઈ રીતે ? કોન્ટમ મેમરી કોને ગોતે છે ? || shree dasharath bapu interview

સાધુ પાસે સંતાન પ્રાપ્તિ ની સિદ્ધિ હોય ખરી ?? || સિદ્ધ યોગી સંત ને કેવી રીતે ઓળખશો ??
▶︎

સાધુ પાસે સંતાન પ્રાપ્તિ ની સિદ્ધિ હોય ખરી ?? || સિદ્ધ યોગી સંત ને કેવી રીતે ઓળખશો ??

जानिए वैज्ञानिक संत अब्दुल कलाम जी आध्यात्मिक संत दसरथ बापू जी से जीवन के प्रयोगशाला के बारे में
▶︎

जानिए वैज्ञानिक संत अब्दुल कलाम जी आध्यात्मिक संत दसरथ बापू जी से जीवन के प्रयोगशाला के बारे में

Dashrath Bapu Satsang - કુંડલિની જાગૃથ થયા પછીની બાપુની અવસ્થા અને ઉર્જાનો વિસ્ફોટ
▶︎

Dashrath Bapu Satsang - કુંડલિની જાગૃથ થયા પછીની બાપુની અવસ્થા અને ઉર્જાનો વિસ્ફોટ

મણિપુર ચક્રનું રહસ્ય | Yogini Maheshwari Nathji | Episode #01 #dhyan #nathji #nathsampraday
▶︎

મણિપુર ચક્રનું રહસ્ય | Yogini Maheshwari Nathji | Episode #01 #dhyan #nathji #nathsampraday

🔱 ગિરનારની 300+ પરિક્રમા કરનાર સંતના ચમત્કારિક અનુભવો | Girnar Secrets Podcast
▶︎

🔱 ગિરનારની 300+ પરિક્રમા કરનાર સંતના ચમત્કારિક અનુભવો | Girnar Secrets Podcast

Dashrath Bapu - નવનાથની ભૂમિકા વિશે
▶︎

Dashrath Bapu - નવનાથની ભૂમિકા વિશે

ભગવાન સુધી પહોંચવાનો પંથ શુ સિદ્ધિ છે? ધારદાર છે આ હંસગિરી બાપુ🙏 hansgiri bapu #giribapuofficial
▶︎

ભગવાન સુધી પહોંચવાનો પંથ શુ સિદ્ધિ છે? ધારદાર છે આ હંસગિરી બાપુ🙏 hansgiri bapu #giribapuofficial

આધ્યાત્મ શું છે? ધ્યાન અને યોગ વચ્ચેનો સચોટ તફાવત | મહંત શ્રી હંસગિરી બાપુ
▶︎

આધ્યાત્મ શું છે? ધ્યાન અને યોગ વચ્ચેનો સચોટ તફાવત | મહંત શ્રી હંસગિરી બાપુ

Satsang and Interview with Dashrath Bapu
▶︎

Satsang and Interview with Dashrath Bapu

Dashrath Bapu - Mantrajap ni Vidhi ane Rahasya
▶︎

Dashrath Bapu - Mantrajap ni Vidhi ane Rahasya

Ekantiki Bhakti - Living Engrossed in God and Guru
▶︎

Ekantiki Bhakti - Living Engrossed in God and Guru

Satsang and Interview with Dashrath Bapu | Second Visit | Speak Bindas
▶︎

Satsang and Interview with Dashrath Bapu | Second Visit | Speak Bindas

Garud Puran Knowledge Can Change Your LIFE
▶︎

Garud Puran Knowledge Can Change Your LIFE

Dashrath Bapu Satsang - જન્મ મૃત્યુ વિશે, ભાગ-૩
▶︎

Dashrath Bapu Satsang - જન્મ મૃત્યુ વિશે, ભાગ-૩

સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01
▶︎

સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

Gayatri Mantra: Kem Che Ved No Sahuthi Shaktishali Mantra? | Ft. Prof. Ravindra Khandwala
▶︎

Gayatri Mantra: Kem Che Ved No Sahuthi Shaktishali Mantra? | Ft. Prof. Ravindra Khandwala

Dashrath Bapu 2025 | અસ્તિત્વની યાત્રા | #dashrathbapu
▶︎

Dashrath Bapu 2025 | અસ્તિત્વની યાત્રા | #dashrathbapu