મારી મીરાંનો મોરારી મને વાલો લાગે છે 🙏 લખેલું છે 👇

મારા મીરાનો મોરારી મને વાલો લાગે રે ઓલી રાધાનો વનમાળી મને પ્યારો લાગે રે વાલો લાગે વાલો લાગે વાલો લાગે રે મારા મીરાનો..... બાળપણમાં શબરીબાઈને ગુરુએ મંત્ર આપ્યા રામ રામ જપતા જપતા જીવન તો સુધાર્યા એક દિવસ વાલો મારો દર્શન દેવા આવ્યા ઓલી શબરીબાઈનો રામ મને વાલો લાગે રે....મારા મીરાનો..... નરસિંહ મહેતા નાનપણમાં મૂંગા બેરા હતા ગુરુજીએ બોધ આપ્યા રાધે કૃષ્ણ બોલ્યા હૂંડી રે સ્વીકારી વાલે હારલા પહેરાવ્યા ઓલા નરસિંહનો ગિરધારી મને વાલો લાગે રે....મારા મીરાનો..... પ્રહલાદજી તો નાનપણમાં કૃષ્ણ કૃષ્ણ રટ્યા હિરણ્યાકંસે પ્રહલાદજીને અગ્નિમાં બેસાડ્યા સ્તંભ તો ફાડીને મારો મોહનજી પધાર્યા ઓલા પ્રહલાદજીના પ્રભુ મને વાલા લાગે રે.... મારા મીરાનો..... સકુબાઈએ કૃષ્ણ ભજયા સાસુએ દુભાવયા લાજુ કાઢી લાંબી વાલે ઘરના કામ કર્યા વહુવારૂ બનીને મારો વાલીડો પધાર્યા ઓલી શકુબાઈનો શ્યામ મને વાલો લાગે રે.....મારા મીરાનો..... મેવાડની મીરાને લાગ્યો ભક્તિ કેરો રંગ મનોમન એ વરી ગઈ શામળીયાને સંગ ઝેર પીધા વાલે મારે અમૃત કરી દીધા ઓલી મીરાનો માધવ મને વાલો લાગે રે.....મારા મીરાનો..... દ્રૌપદીએ ભરી સભામાં કૃષ્ણને પોકાર્યા નવસો નવાણું ચીર પુરી રંગ એના રાખ્યા બાંધવ બનીને મારો બનવારી પધાર્યા ઓલી દ્રૌપદીનો વીરો મને વાલો લાગે રે.....મારા મીરાનો..... ઓલી રાધા નો વનમાળી મને પ્યારો લાગે છે 🙏

લખેલું છે 🌷કહેવી છે વાત તું ધ્યાન દેજે 🌷કૈલાસ બેન
▶︎

લખેલું છે 🌷કહેવી છે વાત તું ધ્યાન દેજે 🌷કૈલાસ બેન

નયનાબેન સુર લખેલ🌹સત્સંગ તો અમુલક ચીજ છે રે🌹નાણ દેતા ન મળે ક્યાંય મારો વાલો બિરાજે સત્સંગમાં રે
▶︎

નયનાબેન સુર લખેલ🌹સત્સંગ તો અમુલક ચીજ છે રે🌹નાણ દેતા ન મળે ક્યાંય મારો વાલો બિરાજે સત્સંગમાં રે

ગોપીઓ એ જોરદાર રાસ લીધા 🙏લખેલુ છે અમે  તારા સગા કેવાય રે ઓ વાલીડા
▶︎

ગોપીઓ એ જોરદાર રાસ લીધા 🙏લખેલુ છે અમે તારા સગા કેવાય રે ઓ વાલીડા

મારા મીરાનો મોરારી મને વાલો લાગે | Mara MiraNo Morari Mane Valo Lage #gujaratibhajan
▶︎

મારા મીરાનો મોરારી મને વાલો લાગે | Mara MiraNo Morari Mane Valo Lage #gujaratibhajan

🌹|| સખી જલ ભરવા ને હું તો ગઈ || 🌹 મુખે મોરલી વાગે ને વૃંદાવન ડોલે || NAYNA DOBARIYA || 🌹
▶︎

🌹|| સખી જલ ભરવા ને હું તો ગઈ || 🌹 મુખે મોરલી વાગે ને વૃંદાવન ડોલે || NAYNA DOBARIYA || 🌹

સાખીઓ સાથે 🪴કાન મારી ઝૂંપડીએ રે જમવા આવો ને🪴 લખેલું છે 👇 🪴
▶︎

સાખીઓ સાથે 🪴કાન મારી ઝૂંપડીએ રે જમવા આવો ને🪴 લખેલું છે 👇 🪴

આજે અધિક માસ શનિવારે સાંભળો આ પવિત્ર કથા - તમામ દુખો  દૂર થઈ જશે || shanivar katha
▶︎

આજે અધિક માસ શનિવારે સાંભળો આ પવિત્ર કથા - તમામ દુખો દૂર થઈ જશે || shanivar katha

કંથ મારા કળા કરેલો મોર જો🪴પુરૂષોત્તમ માસ સ્પેશિયલ 👆 આવ્યો આવ્યો અધિક માસ જો👇 લખેલું છે
▶︎

કંથ મારા કળા કરેલો મોર જો🪴પુરૂષોત્તમ માસ સ્પેશિયલ 👆 આવ્યો આવ્યો અધિક માસ જો👇 લખેલું છે

સમય હોય કે ન હોય, આ વીડિયો એકવાર જરૂર જુઓ
▶︎

સમય હોય કે ન હોય, આ વીડિયો એકવાર જરૂર જુઓ

આવું ભજન તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય || સત્સંગ ની શાળા || by vidhyaben danidhariya
▶︎

આવું ભજન તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય || સત્સંગ ની શાળા || by vidhyaben danidhariya

નયનાબેન ના ત્રણ કીર્તન લખેલ🌹રાધા ભવનમાં કાનો ગોપી બની આવો🌹માથે છે દામડી કપાળે ટીલડી સેથામાં પુર્યા..
▶︎

નયનાબેન ના ત્રણ કીર્તન લખેલ🌹રાધા ભવનમાં કાનો ગોપી બની આવો🌹માથે છે દામડી કપાળે ટીલડી સેથામાં પુર્યા..

Mari Hundi Swikaro Maharaj - Narsinh Mehta Bhajans | Gujarati Bhajan ગુજરાતી ભજન | Shamla Girdhari
▶︎

Mari Hundi Swikaro Maharaj - Narsinh Mehta Bhajans | Gujarati Bhajan ગુજરાતી ભજન | Shamla Girdhari

કીર્તન નીચે લખ્યું છે # સોના સિંહાસને બેઠો કાનુડો માતા જશોદા સાદ પાડે   #satasang #bhajankirtan
▶︎

કીર્તન નીચે લખ્યું છે # સોના સિંહાસને બેઠો કાનુડો માતા જશોદા સાદ પાડે #satasang #bhajankirtan

નયનાબેન મધુર સુર લખેલ🌹હું છું ગોરી તુ છે શ્યામ કાના તારી વાતો લાગે છે મને મીઠડી
▶︎

નયનાબેન મધુર સુર લખેલ🌹હું છું ગોરી તુ છે શ્યામ કાના તારી વાતો લાગે છે મને મીઠડી

||આજ રે કનૈયા મારા સત્સંગમા તું આવજે-નીચે લખેલું છે||-ઉમરાળા સત્સંગ મંડળ
▶︎

||આજ રે કનૈયા મારા સત્સંગમા તું આવજે-નીચે લખેલું છે||-ઉમરાળા સત્સંગ મંડળ

બે કીર્તન લખેલછે🌹જશોમતી તમારા કાનુડાને વારો🌹પ્રેમની દોરીયે બંધાણો મારો શામળોરે🌹નયનાબેનના મધુર સુરથી
▶︎

બે કીર્તન લખેલછે🌹જશોમતી તમારા કાનુડાને વારો🌹પ્રેમની દોરીયે બંધાણો મારો શામળોરે🌹નયનાબેનના મધુર સુરથી

લખેલું છે 🌷ક્યારની ઊભી છું માં તારે દરબાર…નયનાબેન
▶︎

લખેલું છે 🌷ક્યારની ઊભી છું માં તારે દરબાર…નયનાબેન

બોલ કનૈયા બોલ મારા ઘરે આવવું છે કે નહીં (કિર્તન નીચે લખેલું છે) Krishna Bhajan Gujarati|Krishna Dhun
▶︎

બોલ કનૈયા બોલ મારા ઘરે આવવું છે કે નહીં (કિર્તન નીચે લખેલું છે) Krishna Bhajan Gujarati|Krishna Dhun

આ બીજ નિમિત્તે કિર્તન મા ક્રિષ્ન યે રાધાજી ને વચને બંધાણા ને કળયુગ મા સાથે રેવાની ના પાડી 👌👍(લખેલુ)
▶︎

આ બીજ નિમિત્તે કિર્તન મા ક્રિષ્ન યે રાધાજી ને વચને બંધાણા ને કળયુગ મા સાથે રેવાની ના પાડી 👌👍(લખેલુ)

તદ્દન નવું ભજન એક અલગ જ રાગમાં (👇🏻લખેલું છે👇🏻) 🙏🏻😍 ડાકોરના ઠાકોરનું ભજન - ધૂન - નવા કિર્તન
▶︎

તદ્દન નવું ભજન એક અલગ જ રાગમાં (👇🏻લખેલું છે👇🏻) 🙏🏻😍 ડાકોરના ઠાકોરનું ભજન - ધૂન - નવા કિર્તન