Kirtan Kesari Shree Nandubhagat Na Bhajan | Bhag 04 |
@kirtankesarishreenandubhag4674 Vakta : Shree Radheshyam Nandubhagat પોગ્રામ આયોજક : Ajaybhai Editor : Smit Oza #gujaratibhajan #hindubhajan #bhajan #devotional પોગ્રામ નું સ્થળ : Shirish Visnagari 46, Raman Nivas, Ramkrishna Colony, Maninagar, East, Ahmedabad 8 M-9327047885. જીવન ઝરમર શ્રી કૃષ્ણ ભગવાનના નામ પરથી તેમના માતા-પિતાએ નંદલાલ રાખેલ.ધો.-4સુધી અભ્યાસ નબળી પરિસ્થિતિને લીધે ગામડામાંથી કાલુપુર ભંડેરી પોળમાં આવી રહેવા લાગ્યા. થોડા દિવસોમાં રાજનગર મિલમાં નોકરી મળી. તે રાજનગર મિલમાં રામદેવજીનું મંદિર હતું.તેમના પર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ હતો. તેથી દરરોજ દર્શન કરી નોકરીએ જતાં. એક દિવસ રામદેવજી સપનામાં આવ્યા. ભક્તિનો નાદ ધર્મનો પ્રચારનો સંકેત આપ્યો. ધીમે-ધીમે ભજન મંડળમાં જઈ ધૂન અને ભજનથી શરૂઆત કરી અને સરસ્વતી માતાની દયાથી ભજનો બનાવવા લાગ્યા અને એ ભજનો એવા લોકપ્રિય થયાં તેથી તેમને લોકો ભજન કરવા બોલાવતા હતા. ગુજરાત તેમજ બહાર પણ ભજન કરવા જતા. જેથી મિલમાં રજાઓ પડવા લાગી તેથી તેમના સાહેબે કહ્યું, તેમને ભગવાન ઉપર આટલો ભરોસો છે તો નોકરી છોડી રાજીનોમું આપી દો. બસ તે જ દવિસથી નોકરી છોડી ભજનનાં એવા રંગમાં રંગાયા અને આશરે 1000 ભજનો બનાવ્યા એ ભજનો જેવા કે ઓ ડાકોરના ઠાકોર-ધોળી ધજાઓ ફરકે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ-રાત્રે નિંદ્રા દિવસે કામ- જે ભજનો ગુજરાતના હેમંત ચૌહાણ, પ્રફુલ્લભાઇ દવે જેવા કલાકારો ટીવી- કેસેટોમાં ગાવા લાગ્યા. ગુજરાતના ગામડે-ગામડે બહેનો-ભાઈઓના મંડળો એમના બનાવેલ ભજનો ગાવા લાગ્યાં. જગતગુરુ સ્વામી શ્રી સચ્ચીદાનંદજી એ એમની સેવા એમની વાણી- એમની પ્રસિધ્ધિ જોઈ ગૌભક્ત શ્રી શંભુ મહારાજની ઉપસ્થિતિમાં સ્વામી-સચ્ચીદાનંદજીએ એણને બે પદવી આપી (1) કિર્તન ભૂષણ (2) કિર્તન કેશરી. ત્યારબાદ 1950ની સલમા ડાકોર પદયાત્રા સંઘનું આયોજન કરેલ તે સંઘ ગઈસાલ સુધી 50 વર્ષ સુવર્ણ જયંતી ખુબ ધામધૂમથી ઉજવણી કરી હતી એ સંઘની પ્રણાલિકા આજે પણ ચાલુ છે. જે સંઘમાં 500 થી 1000 ભક્તો તેમની સાથે જોડાતા. તેમણે ક્યારેય પોતાની જીંદગી માટે પોતાના પરિવાર માટે તેમના ભક્તો પાસે કોઈ પણ વસ્તુ માગેલ નથી. ત્યારબાદ ટૂંક સમયમાં પંચભૂતથી બનેલું શરીર પ્રભુમાં લીન ગયું આસો સુદ-15 રવિવાર તા.4-9-09 તેઓ બ્રહ્મલીન થયા-જ્યોત જ્યોતમાં મળી ગઈ-વાયુ વાગે તેમણે કોલેજ માટે. મંદિરો માટે ગામડે ગામડે ભજનો કરી ફાળો ઉઘરાવી આપેલ બ્રાહ્મણો તથા કથાકારો ની નિસ્વાર્થ સેવા કરેલી. તેમની સેવાની નોંધ લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર દરવાજેથી રેવડી બજાર માર્ગ ને કીર્તન કેસરી શ્રી નંદુ ભગત માર્ગનું નામ આપવામાં આવ્યું ભગતજીના સમાચાર સાંભળતા કાલુપુર ભંડેરી પોળ નિવાસ સ્થાને ખુબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. અમદાવાદ ભક્ત સમાજ અને પોળના રહીશો દ્વારા ખુલ્લી વાનમાં બેન્ડવાજા સાથે ભક્ત મંડળીઓ ભજન ગાતા-ગાતા ગુલાબના પુષ્પો વેરતા તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે ભાઈઓ- બહેનોની આંખોમાં અશ્રુધારા વહેતી હતી.

Kirtan Kesari Shree Nandubhagat Na Bhajan | Bhag 05 |

Maa Baap Ne Bhulsho Nahi | માં બાપ ને ભૂલશો નહીં |

કર્મ બાંધતી અને ભોગવતી વખતે આત્માની હાજરી હોય જ | Shahibag 8/9/18 | Aadhytma Vignan foundation |

ભાગવત તત્વાર્થ જ્ઞાનયજ્ઞ - ગુરુ કર્ણધારમ ભાગ - 2 - દિવસ 1 - સાણંદ - Anandnathji Maharaj.

શ્રી અમદાવાદ ભક્ત સમાજ ભજન, શ્રી સાઈ ધામ, થલતેજ, 30-4-2026

सोमवार स्पेशल भजन : कर्पूर गौरम करुणावतारं, ॐ नमः शिवाय, शिव प्रार्थना, शिव अमृतवाणी, चालीसा व आरती

Joyful Mood 🌸 Indian Instrumental Music | Relaxing Sitar & Peaceful Meditation Vibes

34 2045

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN | Full HD

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

Kirtan Kesari Shree Nandubhagat Na Bhajan | Bhag 01 |

Best Of ISKCON Kirtan | Hare Krishna Hare Rama | Deep Meditation & Inner Peace | Krishna Bhajan 2026

ગુરુ મહિમા અને આત્મતત્વ | પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ સત્સંગ | Santram Mandir Nadiad

Anandi Bahar || HINDUSTANI CLASSICAL MUSIC

Superhit Narsinh Mehta Bhajans નરસિંહ મહેતા ના ભજન | Mari Hundi Swikaro Maharaj | Gujarati Bhajan

Tari Ek Ek Pal Jay Lakh Ni | તારી એક એક પળ જાય લાખની |

जीवन में इस सत्संग को नहीं सुना तो क्या सुना।पूज्य महाराज जी द्वारा दिव्य सत्संग।#trending

Geeta Rabari || ૧૦ કરોડ રૂપિયા નો વરસાદ || LIVE

Unlocking Inner Peace with the BEST Swaminarayan Dhun Meditation Music

