વૈશ્ણવાચાર્ય ગોસ્વામી યદુનાથજીની વાણીમાં “પાવો પ્રેમ રસ" પર કથા સત્રનું આયોજન!!
આચાર્ય શ્રી રણછોડલાલજીનું નિત્ય પ્રવચન પણ થશે. આ અવસર પર વૈષ્ણવજન વિવિધ સેવાનો પણ લાભ લઈ શકશે. આ દરમિયાન શ્રીજી મનોરથમાં દયારામ કવિના પદો પર ભાવભાવના સ્થાપિત કરતા છાક, બાલકેલિ, નવનિકુંજ, પનઘટ, ચંદન બગલા, શીતલ સદન અને કમલભવનની ઝાંખીના દર્શન થશે. 21મીના રોજ નટવર પ્રભુના પાટોત્સવ પર પલના નંદોત્સવ, તિલક આરતી તથા કમલ ભવનના મનોરથનું આયોજન થશે. આ ઉપરાંત વૈષ્ણવ સમાજ કિર્તન ભજનની કરતા માળા પહેરાવની મનોરથમાં હજારોની સંખ્યામાં ભાગ લેશે. આચાર્ય ગોપીનાથજી- શ્રી વ્રજભૂષણજીના સેવક મહાકવિ દયારામના 250માં આગમોત્સવના વર્ષ પર "કુંદ કલાર્પણ" નામના એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક શ્રેણીને પ્રભુના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. 14થી 20 દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા સાહિત્ય વિવેચન, ડો. ભાગ્યેશ ઝા તથા રામ મોરી દ્વારા દયારામ સાહિત્ય સંગોષ્ઠી, જલસો ટીમ દ્વારા વાચિકમ નાટ્ય, અરૂપા લાહેરી દ્વારા ભરતનાટ્યમની રજૂઆત, હેતલ નંદન મહેતા દ્વારા તબલા વાદન, બીજલ હરિયા (પરંપરા એકેડમી)ની શિષ્યાઓ દ્વારા કુચીપુડી નૃત્ય, પુનાના સુખદ મુંડે દ્વારા પખવાજ વાદન અને ભારતના જાણિતા કલાકારોમાં ડો. મધુભટ્ટ તૈલંગ દ્વારા શાસ્ત્રીય ધ્રુપદ સંગીત રજૂ કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક દિગ્ગજોની હાજરી જોવા મળશે. @GoswamiHaveli @abharangoswami-ranchhodlal3298 #ahmedabadnews #gujaratinews #vaishnav #jayjinendra #latestupdates

સૌરાષ્ટ્રના લોકો વિશે જેજે એ શું વચનામૃત કર્યું? ll પુષ્ટિમાર્ગીય વચનામૃત રસપાન ll Vachnamrut Raspan

જાણો પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિષે | Conversation with Goswami Shree Ranchhodlalji (Aabharan Bava)

Sunil Grover As Rahat Indori (shayars)😂| Best Of Dr.Gulati Mimicry | The Kapil Sharma Show | 4k

Shri Parshottam Rupala, Padma Shri Tushar Shukla: Episode 38, Part 1 MOJE DARIYA.

ખેડૂત તારી કઠણ કહાની#sardarpatel#VillageLife#FarmerStruggle#IndianFarmer#PoetryOnFarmer

પાન વાળવાની ઝંઝટ વગર વાટકીમાં બનાવો☺️પાત્રા || આ એક વસ્તુ સ્વાદ ડબલ કરી દેશે 👌#patrarecipe #food

મેફ્લાવર-એ.એમ.એ. લેડીઝ ક્લબ કોન્ફ્લેવ ૨૦૨૬:@mayflower @ahmedabad

Mahaprabhuji 7 prakar ni subodhaniji khula padaya

કોઈ ને ગાંડા સમજવાની ભૂલ ના કરવી!😱 | આ દીકરીએ એવુ ગાયું કે બધા ચોક્કી ગયા!🥱| Heart Touching Video

This Is The RICHEST Indian Family That OWNS California... Richer Than Hollywood!

શું પુષ્ટાવ્યા વગર ઠાકોરજીની સેવા કરી શકાય ? દરેક વૈષ્ણવ એકવાર ખાસ સાંભળજો

ભક્તિધામ હવેલી રાજકોટ - નંદોત્સવ મનોરથ 05-06-26.

અવસર પ્રસંગે આત્મપ્રકાશ સ્વામી એ ભાવુક થઇ રૂડા આશીર્વાદ આપ્યા

Exclusive: Narendra Modi ने क्यों कहा 'सोना मत खरीदो'? अब राज आया बाहर! | Big Breaking

Elon Musk| દર કલાકે ૮.૫ કરોડ રૂપિયા વાપરો, તો પણ ૧૦૦ વર્ષે ના ખુટે એટલી સંપત્તિના માલિક મસ્કની કહાની

શું છે સખડી અને અનસખડી સામગ્રી? | ઠાકોરજીની સેવામાં શુદ્ધતાનું મહત્વ | #pushtimarg #shrinathji

આજે બાબાભાઈ ભરવાડે 1100000 લાખ રૂપિયા ચાણસ માં સમુહ લગ્નમાં દાન કરેલ

“2 મિનિટની ફિલ્મ, પણ દિલને સ્પર્શી જશે” | Gujarati Short Film | Family Drama | Natak

