ઘૂઘરા બંધાવી બજારમાં નચાવે જો તોય વાલા ને મીરા વાલી લાગતી( નીચે લખેલું છે
આવ્યા આવ્યા ગોપીના સંદેશા જો રાધાજી ના રસિયા વેલા આવજો મીરાબાઈ તને ઝેરના પ્યાલા આપે જો ઘૂઘરું બંધાવે બજારમાં નચાવે જો મીરાબાઈ તને એવા દુખડા આપે જો તોય વાલા ને મેરા વાલી લાગે જો ભક્ત પ્રહલાદ તને બોલાવે જો હિરણા કંસ તને હાથીથી મરાવે જો તોય વાલા ને પ્રહલાદ વાલો લાગે છે સકુબાઈ તને વાંચી દાવડ આવે જો મધરાતે દરના દળાવે જો વહેલી સવારે પાણીડા ભરાવે જો તોય વાલા ને શકુ વાલે લાગે જો શબરી બાય તને વન વગડે બોલાવે જો મેવા મેલી બોર જમાડે જો એઠા જમાડી વૈકુંઠ માંગે જો તોય વાલા ને શબરી વાલી લાગે છે ભીડ પડે ત્યારે નરસૈયો બોલાવે જો અવસર આવે મામેરા પુરાવે જો જાન જોડી શામળિયો પરણાવે જો તોય વાલા ને નરસૈયો વાલો લાગે છે રાખડી ના મૂલ બેની માંગે જો ગાડો લઈને વીરા ને તેડાવે જો કૌરવોની સામે ઊભા રાખે જો તોય વાલા ને દ્રોપદી વાળી લાગે જો ગોપીઓ તને જમના ઘાટ બોલાવે જો તારી પાસે બેડલું ચડાવે જો ગોપીઓ તને આવા દુખડા આપે જો તોય વાલા ને ગોપી વાલી લાગે જો

પાંચ તાળી વાળુ ભજન છે ખૂબ સરસ છે. જો જો બહુ મજા આવશે ( નીચે લખેલું છે)

કીર્તન લખેલ છે 👇🙏બા ના સ્વરે સાંભળો કુંવરબાય નું મામેરું 🙏🌹ba na sware sambhalo kuvarbay nu mameru

કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં / Koi Mane Krishna Batavo Re Madhuvanma / Jeet Pandya / #dhunmandli

ભગવાન મારા બનેવીને હું ભગવાન ની સાળી... || Krishan Kirtan || Radha Krishna Kirtan || Gujarati Kirtan

જશોદાજી વિરહ કીર્તન 🌹 || આટલો સંદેશો ઓધવ કાનાને કહેજો || 🌹 || કાનુડા તું માખણ ખાવા આવતો રહેજે રે ||🌹

Shankar Van Ma Rame Raas Parvati Shankar Ne Gotva Jaay |શંકર વનમાં રમે રાસ પાર્વતી શંકરને ગોતવા જાય

13 તાલી નું ભજન ખૂબ જ સરસ છે તાલીના તાલ જોવાની ખૂબ મજા છે( નીચે લખેલું છે)

આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે

ઉગમણેથી રથડો રે આવ્યો-નણંદ ભોજાઈનું કીર્તનઅરૂણાબેન(કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

આ તો મારા દ્વારકાધીશ ની દુઃખની વાત કનૈયા ની આંખ છલકાય રે( નીચે લખેલું છે

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા - અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

એક એક શબ્દ જોરદાર_નવું કૃષ્ણ ભજન 👇લખેલું છે_ Bhavika Gondaliya _Kanuda Na Bhajan_ lakhela Kirtan

કૈલાશ માં વાસ એનો થાશે કે હર હર મહાદેવજી. 🙏 જય ભોળાનાથ..

લખેલું છે 🌷શાંતાબેન ના ભજન અલગ જ હોય

Mare Dwarika Dhamma Javu Che -DHUN - Kiran Prajapati - મારે દ્વારકા ધામમાં જાવું છે - Gujrati Bhajan

ભગવાન કેવા ભક્તોને પોતાના માને છે (નીચે લખેલું છે)

ભજન નીચે લખ્યું છે.મમતા પટેલ. રમુજી અને હસવું આવે એવું મસ્ત મઝાનું ભજન છે.શ્રી સખીભજન મંડળ.વડોદરા.

મેતો પહેરી લીધો ચૂડલો તારો હરી | New Guruji Bhajan 2024 | New Gujarati Kirtan | Hans Wahini Official

