જે ગામમાં રામજી મંદિર હોય ત્યાં હવેલી ની જરૂર નથી એવું જેજેશ્રી શામાટે કહે છે #PushtiParivar
#pushtimargiya_vachnamrut #pushtisatsang #pushtimarg #Vachnamrut #પુષ્ટિમાર્ગીય_મનોરથ દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે જો આપને પુષ્ટિમાર્ગીય ધોળ-પદ અને ઢાઢીલીલાંનાં વિડિયોઝ પસંદ આવે તો અન્ય વૈષ્ણવ મિત્રોને પણ શેર કરજો જેથી નવા સત્સંગનાં વિડિયોઝ તેમને સુધી પહોંચી શકે 🙏જય શ્રીકૃષ્ણ 🙏 આપનું સ્વાગત છે અમારી યૂટ્યૂબ ચેનલ પર, જ્યાં આપણે પૂષ્ટિમાર્ગ અને શ્રીનાથજીના પવિત્ર ઉપદેશો અને વાર્તાઓની વિશેષ જાણકારી મેળવીશું. અમારા ચેનલ પર આપને દરરોજ વચનામૃત, પુષ્ટિમાર્ગીય કિર્તન, ધોળ-પદ, ઢાઢી-લીલા શ્રીનાથજીના દર્શન, કથાઓ અને પૂષ્ટિમાર્ગના સુંદર ભક્તિગીતોનો અનુભવ મળશે. અમે દરરોજ વીડિયો મૂકીએ છીએ. દરરોજ વચનામૃત સાંભળવા અમારી ચેનલને Subscribe કરો અને આપના મિત્રો અને કુટુંબજનો સાથે Share કરો, જેથી વધુ ને વધુ લોકો પૂષ્ટિમાર્ગ અને શ્રીનાથજીના મહિમાથી પરિચિત થઈ શકે.🙏🏻

જે સેવા વલ્લભ કુળ ને કરવાની હોય તે માટે પગારદાર રાખવાથી ફળ મળે ?

મરજાદ માટે સૌરાષ્ટ્ર ના વૈષ્ણવોએ સુરતમાં વસીને કેવો ઉપદ્રવ કર્યો હતો#PushtiParivar

Dhadhilila, #manorath, Vadoliya Parivar, Nyara Rajkot

એક વૈષ્ણવ ના સંતાનો કંઠી પહેરે છે પણ ડુંગળીલસણ અને બહાર નું ખાય છે તો નંદમહોત્સવ કરી શકાય

LIVE ;પુષ્ટિ સત્સંગ કથા : વક્તાશ્રી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રી જામકંડોરણા

અધિક માસમાં કૃષ્ણાશ્રય પાઠની આ નાની ભૂલ તમને ફળથી વંચિત રાખી શકે!#PushtiSevaSatsang

અધિકમાસ પુષ્ટિ સત્સંગ વ્રજ ભાગવત કથા ભાગ ૧ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી કડી

સુરત ના એક બેઠકજી ની દુર્દશા જોઈને જેજેશ્રી એ શું કહ્યું ?#PushtiParivar

શ્રી પુરુષોત્તમ સહસ્રનામ ભાગ-૪ | Purushottam Sahastranaam | Axaykumarji Maharajshri | Adhik Maas

ખાસ જુઓ એવા પ્રશ્નો પુછાયા છે જે વૈષ્ણવો માટે ઉપયોગી છે #PushtiParivar

જે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય અને ઘરમાં કોઈ સેવા કરે એમ ન હોય ત્યારે 4 દિવસ સુધી ઠાકોરજીનું શું કરવું

ચોંકાવનારું સત્ય અધિક માસ પુષ્ટિમાર્ગ માટે નથી #PushtiSevaSatsang

Vachnamrut, 108 Shri Bagvatkumaji Mahoday, manorath, Vadoliya Parivar, Nyara, Rajkot

જો નિઃસ્વાર્થ ભાવે શ્રીકૃષ્ણનો આશ્રય કરો છો, તો આ ખાસ કૃપા તમને ચોક્કસ મળશે #PushtiParivar

જે બહેનો હવેલીમાં સેવા આપવા જાય છે તેમણે અપરસ માટે આટલું ધ્યાન ખાસ રાખવું #VrundavanVihar

ચમત્કાર! 😱 મુંબઈના 85 વર્ષના માજી ઉપર ગિરિરાજજી બાવાની એવી કૃપા કે જેજેશ્રી પણ જોતા રહી ગયા સાંભળજો

ઠાકોરજીને કેવા પ્રકારનો ભોગ ધરી શકાય છે? ll પુષ્ટિમાર્ગીય વચનામૃત રસપાન ll Vachnamrut Raspan ll

એક મરજાદી એ પૂછ્યું કે બહારગામ ગયા હોય ત્યારે હવેલી ની પાતર લેવાય ?#PushtiParivar

અધિક માસમાં 33 દીપદાન અને અન્યાશ્રયની સાચી સમજ | Pushtimarg Purushottam Maas 2026

