Chintan Katha 231 | Bhagavad Gita, Adhyay 4 | 20 July 2026 | Pujyapad Mahant Swami | Dallas USA
Date : 20/07/2026 ગીતા ચિંતન | અધ્યાય - 04 | શ્લોક - 38 Title : સાચી ભાવના જીવને પવિત્ર કરે છે • ઈરાદો સારો હોય ને ક્રિયા નાની એવી હોય તો પણ મોટું ફળ થાય છે અને ક્રિયા મોટી હોય પણ ઇરાદો સારો ન હોય તો ઊલટો પાપમાં પડે છે • ભાવનાથી સેવા કરે તો જીવને સંતોષ થાય છે અને શાંતિ થાય છે • ક્રિયામાં ત્રણ લેયર હોય છે What How અને Why એટલે કે શું કરે છે, કેવી રીતે કરે છે, અને શા માટે કરે છે. • દશરથ મહારાજા એ બ્રાહ્મણો પાસે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો પણ યજ્ઞ દશરથ મહારાજા માટે કર્યો હતો એટલે પુત્ર પ્રાપ્તિ એમને થાય છે બ્રાહ્મણને નહીં • ક્રિયાની પાછળ ભાવના એટલે કે જેવો ઈરાદો હોય તેવું ફળ થાય છે • સારી અને સાચી ભાવના તો અનંત જન્મના પુણ્ય હોય ત્યારે થાય છે • ગીતામાં જ્ઞાન સમાન પવિત્ર કોઈ નથી એમ કહ્યું છે ત્યાં જ્ઞાનનો અર્થ છે ભાવના • અનંત સાધનો પણ જીવને એવા પવિત્ર નથી કરી શકતા જેવી શુદ્ધ ભાવના એટલે કે ઇરાદો પવિત્ર કરી શકે છે • જગતથી પાછો વળે એ જ ભાવના કરી શકે

Chintan Katha 234 | Bhagavad Gita, Adhyay 4 | 23 July 2026 | Pujyapad Mahant Swami | Dallas USA

Chintan Katha 229 || 17 July 2026 || Pujyapad Mahant Swami

Chintan Katha 232 | Bhagavad Gita, Adhyay 4 | 21 July 2026 | Pujyapad Mahant Swami | Dallas USA

સત્સંગમાં સંતો અને હરિભક્તો ને સમજવાની રીત | Mahant Swami Maharaj | Yogi Gita Part 2| BAPS Pravachan

Ekantiki Bhakti - Living Engrossed in God and Guru

કોણ ભગવાનનો આશરો કરી ન શકે? | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

ભગવાનના પ્રગટપણાંનું આધ્યાત્મિક રહસ્ય | પૂજ્ય ભક્તિસાગરદાસ સ્વામી | BAPS સત્સંગ કથા

પુ.જનમંગલ સ્વામી|pu.janmangal swami|baps katha|baps latest pravchan|baps daily katha| baps katha2022

આટલું કરો તમારું ભાગ્ય બદલાઈ જશે | Dongareji Maharaj Katha

Chintan Katha 233 || 22 July 2026 || Pujyapad Mahant Swami

આ એક વાત જીવનમાં અવશ્ય ઉતારવી જોઈએ ll આત્મતૃપ્ત સ્વામી ll 🙇🏽🙏🏽

પ્રાપ્તિ હિમાલય જેવી : એક અદભુત સમજણ | પૂજ્ય આત્મતૃપ્તદાસ સ્વામી | BAPS Satsang Katha

પ્રગટની આજ્ઞા.|Pa. Pu. Mahant Swami Maharaj|BAPS Latest Pravachan|BAPS Latest Katha|BAPS Katha|#baps

ગળા માં ભગવાન ની કંઠી નો મહિમા અને આપણું રક્ષણ..

હરિકૃષ્ણ મહારાજ પગથીયા ચડી ગયા l E- 128 l Pu. nilkanth swami #gurukul #swaminarayan #katha #live

Chintan Katha 230 | Bhagavad Gita, Adhyay 4 | 19 July 2026 | Pujyapad Mahant Swami | Dallas USA

કથા-વાર્તાનું વ્યસન કેમ રાખવું? | જીવન ઘડતરના ૭ પાયાના નિયમો | mahant swami Maharaj ashirwad

મહંતસ્વામી મહારાજના જીવનના પ્રસંગો ll Mahant પૂજ્ય આદર્શજીવન સ્વામી ll 🙇🏽🙏🏽

Vachanamrut ek Paravani - (by krushnaswarup swami) Day 5 Morning Part 1

