સાદ પાડીને મે તો શ્યામ ને બોલાવ્યો - થાળ - વસંત બેન ( થાળ લખીને નીચે આપેલ છે)

સાદ પાડીને મે તો શ્યામ ને બોલાવ્યો જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો પલોઠી વાળીને ઈ તો બેઠો છાનો માનો ઈશારા થી ખાવા માગે નટવર નાનો જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો... ઉનો ઉનો બાજરા નો રોટલો બનાવ્યો આખા અડદ નું શાક બનાવ્યું જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો... દહીં નું મટુકુ મે તો પાસે મેલી દીધું રીંગણાં નો ઓળો કરી મસાલો મિલાવ્યો કુણી કુણી કાકડી નું રાયતું બનાવ્યું જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો... ગુંદા ને ભરીને મે અથાણાં બનાવ્યા મરી ને મસાલા વાળો પાપડ તળાવ્યો સાદ પાડીને મે તો શ્યામ ને બોલાવ્યો જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો.... ભાખરિયો લાડુ મારા લાલા ને ધરાવ્યો ઉટકેલો જળ નો લોટો ભરી મે તો મેલ્યો મુખવાસ માં સોપારી નો ચૂરો મે બનાવ્યો જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો.... જમી પરવારી એણે મારા સામુ જોયું મારી સામું જોયું મારું મન હરી લીધું ગોપિયું નો થાળ મારા લાલા ને બહુ ભાવ્યો જશોદા નો લાલો વાલો જમવા પધાર્યો.... સાદ પાડીને મે તો શ્યામ ને બોલાવ્યો જશોદા નો લાલો....

આવ્યો અધિકમાસ સોહામણો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ - 2023
▶︎

આવ્યો અધિકમાસ સોહામણો - વનિતા બેન ( કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ - 2023

પુરુષોતમ માસની સોમવતી અમાવસ્યાની આ કથા સાંભળો તમામ દુઃખ દૂર થઈ જશે || #amavasya
▶︎

પુરુષોતમ માસની સોમવતી અમાવસ્યાની આ કથા સાંભળો તમામ દુઃખ દૂર થઈ જશે || #amavasya

(1566) પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આજ રોજ આપ્યો મહત્વનો ચુકાદો
▶︎

(1566) પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આજ રોજ આપ્યો મહત્વનો ચુકાદો

અધિક સોમવતી અમાસની આ દિવ્ય કથા સાંભળવાથી જન્મોની ગરીબી દૂર થશે | Adhik Amavasya Vrat Katha 2026
▶︎

અધિક સોમવતી અમાસની આ દિવ્ય કથા સાંભળવાથી જન્મોની ગરીબી દૂર થશે | Adhik Amavasya Vrat Katha 2026

Gujarat Top Breaking News | આજના ગુજરાતના સૌથી મહત્વના સમાચાર | ABP Asmita LIVE
▶︎

Gujarat Top Breaking News | આજના ગુજરાતના સૌથી મહત્વના સમાચાર | ABP Asmita LIVE

જમવા આવજો રે નાગર નંદજીના લાલ /Jamva aavjo re nagar nandji na lal
▶︎

જમવા આવજો રે નાગર નંદજીના લાલ /Jamva aavjo re nagar nandji na lal

Purushottam 108 Naam Mala
▶︎

Purushottam 108 Naam Mala

Rajalba zala/થાળ-મારા હરિના મંદિરમાં હોય થાળી/રાજલબા ઝાલા/thal-mara harina mandirma hoy thali/bhajan
▶︎

Rajalba zala/થાળ-મારા હરિના મંદિરમાં હોય થાળી/રાજલબા ઝાલા/thal-mara harina mandirma hoy thali/bhajan

હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય- શિવ નારાયણ ની ધૂન - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે)
▶︎

હરિ ઓમ હરિ ઓમ સદા શિવાય- શિવ નારાયણ ની ધૂન - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે)

થાળ👇-મેં તો નોતરા દીધા છે પુરુષોત્તમને/તમે વેલા વેલા આવો મારા ગોરમા/મેં તો થાળ ભર્યો છે મોંઘા મૂલ નો
▶︎

થાળ👇-મેં તો નોતરા દીધા છે પુરુષોત્તમને/તમે વેલા વેલા આવો મારા ગોરમા/મેં તો થાળ ભર્યો છે મોંઘા મૂલ નો

નિત્ય સાંભળો પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી | Purushottam Sahastra Naam path | Purushottam Maas 2026 |
▶︎

નિત્ય સાંભળો પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી | Purushottam Sahastra Naam path | Purushottam Maas 2026 |

થાળ-પાટલે પલોઠી વાળી બેઠા છે હરિ - દક્ષાબેન(થાળ લખીને નીચે આપ્યો છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023
▶︎

થાળ-પાટલે પલોઠી વાળી બેઠા છે હરિ - દક્ષાબેન(થાળ લખીને નીચે આપ્યો છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

અધિક માસની સોમવતી અમાસ: શું કરવું અને શું ન કરવું? | Adhik Maas Somvati Amavasya | Dharmik World
▶︎

અધિક માસની સોમવતી અમાસ: શું કરવું અને શું ન કરવું? | Adhik Maas Somvati Amavasya | Dharmik World

સોમવતી અમાસ મહાસંયોગ - આખા પુરુષોત્તમ મહિનાનું પુણ્ય આજના દિવસે આ સત્કર્મ કરવાથી. P Jignesh Dada
▶︎

સોમવતી અમાસ મહાસંયોગ - આખા પુરુષોત્તમ મહિનાનું પુણ્ય આજના દિવસે આ સત્કર્મ કરવાથી. P Jignesh Dada

યૂટ્યુબ માં પહેલી વખત બાળ કૃષ્ણનો થાળ કનૈયા ની આવે છે સવારી( નીચે લખેલો છે
▶︎

યૂટ્યુબ માં પહેલી વખત બાળ કૃષ્ણનો થાળ કનૈયા ની આવે છે સવારી( નીચે લખેલો છે

થાળ-ડાકોર વાળા ઠાકોર તમે જમવા/પ્રેમે શ્રી પુરુષોત્તમ ભગવાન જમવા/આવો નંદજીના લાલ, મેંતો થાળી બનાવી👇
▶︎

થાળ-ડાકોર વાળા ઠાકોર તમે જમવા/પ્રેમે શ્રી પુરુષોત્તમ ભગવાન જમવા/આવો નંદજીના લાલ, મેંતો થાળી બનાવી👇

ગોતી દેને ગાવડી મારી રે - અરુણા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
▶︎

ગોતી દેને ગાવડી મારી રે - અરુણા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

પુરુષોત્તમ માસ વ્રત કથા સાંભળવાથી ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે | Purushottam Maas Vrat Katha
▶︎

પુરુષોત્તમ માસ વ્રત કથા સાંભળવાથી ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે | Purushottam Maas Vrat Katha

15 june, સોમવતી અમાસે પિતૃઓની શાંતિ માટે આ 4 ઉપાય ફરજીયાત કરી લેશો, દુઃખ-દર્દ દૂર થઇ જશે| Gyan Swami
▶︎

15 june, સોમવતી અમાસે પિતૃઓની શાંતિ માટે આ 4 ઉપાય ફરજીયાત કરી લેશો, દુઃખ-દર્દ દૂર થઇ જશે| Gyan Swami

આરોગોને નંદલાલ મારા પ્રેમની થાળી | Krishna Bhajan | Asif Jeriya | Hit Krishna Bhajan | FULL AUDIO
▶︎

આરોગોને નંદલાલ મારા પ્રેમની થાળી | Krishna Bhajan | Asif Jeriya | Hit Krishna Bhajan | FULL AUDIO