Ayodhya Rammandir માં કથિત દાનચોરી મુદ્દે Congressનો PM Modi પર આકરો પ્રહાર 🚨
➡️ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અયોધ્યા રામમંદિરમાં કથિત રીતે થયેલી દાનચોરી અને લૂંટના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે, રામમંદિરના શિલાન્યાસથી લઈને તેના ઉદ્ઘાટન અને નિર્માણ સુધીનો તમામ શ્રેય જો વડાપ્રધાન પોતે લેતા હોય, તો ત્યાં થયેલી કોઈ પણ ગેરરીતિ કે લૂંટની જવાબદારી પણ તેમના સિવાય અન્ય કોઈના પર કેવી રીતે ઢોળી શકાય? મુકુલ વાસનિકે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાને દેશની જનતાને સ્પષ્ટતા કરવી જોઈએ કે રામમંદિરમાં આ પ્રકારની લૂંટ કેવી રીતે થઈ? તેમણે માત્ર નાના-મોટા લોકો પર જ નહીં, પરંતુ આ કથિત કૌભાંડમાં સંડોવાયેલી 'મોટી માછલીઓ' પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ.સુરતમાં થયેલા ભારે વરસાદ અને તેના કારણે જનજીવન પર થયેલી અસર મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સરકારની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે આજે સુરતની જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને રસ્તાઓ ધોવાઈ ગયા, જે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. અનેક જગ્યાએ બ્રિજ તૂટી પડવા અને બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતાએ ભોગ બનવું પડ્યું છે. Follow Us On : Instagram : / our_rajkot FaceBook : / ourrajkotfb1 Twitter : https://x.com/our_rajkot Youtube : / @ourrajkot . THANKS FOR WATCHING!! #Ayodhya #RamMandir #MukulWasnik #PMModi #Congress #BJP #Politics #AyodhyaRamMandir #IndiaNews #PoliticalNews #BreakingNews #GujaratiNews #NationalNews #OurRajkot #LatestNews #NewsUpdate #GujaratNews #IndianPolitics #RamTemple #TrendingNews

"दंगों से घूसखोरी तक, हथकंडों में मोदी अव्वल" | Power Play ft Bharat Singh Solanki

ચૈતર વસાવા કેસમાં કોર્ટમાં શું દલીલ થઈ? ક્યારે થશે જેલ મુક્ત સાંભળો વકીલને!

Sunil Grover As Rahat Indori (shayars)😂| Best Of Dr.Gulati Mimicry | The Kapil Sharma Show | 4k

Ram Temple Donation Row | દાન ચોરી પર ધર્મયુદ્ધ! | Ronak Patel | abp Asmita LIVE

What’s the Vibe: Brijbhushan Singh Reveals Truth About Ram Mandir Theft, What Did He Say in Ayodhya?

Congress party briefing by Shri K Raju and Dr Vikrant Bhuria at AICC Office, New Delhi |#dblive

Ram Mandir की चंदा चोरी को लेकर गुस्से में श्रीराम के वंशज, BJP-RSS को हड़का दिया | Ayodhya

Narmada જિલ્લામાં ફરી ખેડાણને લઈ બબાલ, અંતે ભાજપમાં વિકેટ પડી

IndianCulture : વિદેશની ધરતી પર PM મોદીનો 'સાંસ્કૃતિક મહાયજ્ઞ'

Analysis with Devanshi|સુરતમાં આભ ફાટ્યું અને તંત્રનું પાપ છાપરે ચઢીને પોકાર્યું

LIVE: मेलबर्न में PM Modi और ऑस्ट्रेलिया की गवर्नर जनरल सैम मोस्टिन की महा-बैठक, देखें लाइव तस्वीरें

