ચોર્યાસી ખાતા નો નૈવેદ શુ હોય છે/ ચોખ્ખો કે મેલો / જાણો શુ ભૂલોં થતી હોય છે
જય માં મહાકાળી માં // જય માં મેલડી માં ચોર્યાસી ખાતા નું નૈવૈદ શુ હોય, ચોખ્ખુ નૈવૈદ હોય કે મેલું નૈવેદ હોય ?? મિત્રો સૌથી પેહલા તો ચોર્યાસી ખાતું એટલે શુ અને ચોર્યાસી ખાતા માં કેટલા દેવ, દેવીઓ, વીર, જોપડી, ભૂત, ભૈતો ચાલો જાણીયે કે ચોર્યાસી ખાતું કોને કેવાય, ખાતું એટલે ચોર્યાસી પ્રકાર ના દેવો નું વહીવટ કરવા માટેનું એક સમૂહ અથવા જૂથ. અને આ આખાએ ખાતા નું વહીવટ કરવા માટે એક મુખ્ય દેવ કે દેવી હોય છે જે આખા ખાતા ને ચલાવે છે ખાતા ના બધાય દેવો એના નીતિ નિયમ મુજબ ચાલે છે અને એનું માને છે. હવે ચોર્યાસી ખાતું કોનું કોનું હોય મિત્રો આમતો ચોર્યાસી બધાય દેવો નું હોય છે પણ આ હળાહળ કલયુગ માં મસાની મેલડી, રામદેવ પીર, માં મહાકાળી માં અને માં વહાણવટી સિકોતર માતા નું જ ચોર્યાસી ખાતું હાજરા હજુર છે. હવે જાણીએ કે ચોર્યાસી નું નૈવૈદ સુ હોય, મેલું હોય કે ચોખ્ખુ હોય મિત્રો ચોર્યાસી ખાતા નો નૈવેદ ખાતા ને પુજનાર વ્યક્તિ ઉપર આધાર રાખે છે જે લોકો ના કુલ માં ચોર્યાસી ખાતું વારસો થી પૂજતું આવ્યું છે આવા લોકો નું નૈવેદ એમના બાપ દાદા થી ચાલ્યું આવતું હોય છે અને એ પ્રમાણે નૈવેદ કરાતું હોય છે જે ચોખ્ખુ કે મેલું પણ હોય છે. હવે વાત એવા લોકો ની છે કે જે લોકો માટે ચોર્યાસી ખાતું નવું હોય ચોર્યાસી ખાતાનું નવેસરથી પૂજન કરતા હોય તો આવા લોકોએ ચોર્યાસી ખાતાનું ચોખ્ખું નૈવેદ આપવું જોઈએ જેમકે શુખડી એક નારિયળ બે અગરબત્તી અને એક ફૂલો નો હાર આપી શકો હવે મિત્રો પ્રશ્ન એ થાય છે કે 84 ખાતા ના દેવો નું આટલુંજ નૈવેદ તો મિત્રો ખાતા માં 84 પ્રકારના દેવ હોય એટલે 84 પ્રકાર નું નૈવેદ આપવું જોઈએ એવું નથી ઉદાહરણ તરીકે આપડે 84 ખાતા નો દીવો એકજ કરીએ છીએ એજ રીતે નૈવેદ પણ મુખ્ય દેવનોજ હોય આમતો ખાતા નું જે મુખ્ય દેવ હોય તેનુંજ નૈવેદ હોય છે એક વાર નૈવેદ આપ્યું એટલે આ મુખ્ય દેવ આખાય ખાતા માં એનો વ્યવહાર કરી દે છે અથવા વેચી દે છે આમ તો દેવ ભાવ નું ભૂખ્યું હોય છે અને દેવ સાથે શબ્દો નું જ માન હોય છે શબ્દો થી દેવ ચાલે શબ્દો થી જ દેવ કામ કરે ને શબ્દો થીજ દેવ પૂજાય શબ્દો વગર ની ભક્તિ એટલે મધ દરિએ તરવા જેવી વાત છે બીજું કે નૈવેદ માણસ ઉપર નિર્ભર કરે છે જો કોઈ વ્યક્તિ માંશ માછી દારૂ નું સેવન કરતો હોય તો આવા વ્યક્તિ એ જ પ્રમાણે નૈવેદ કરે છે જો કોઈ વ્યક્તિ માત્ર ચોખ્ખું જામતો હોય તો આવા વ્યક્તિ ચોખ્ખો નૈવેદ આપી શકે જેવો માણસ અને એનું જમણવાર એવુજ નૈવેદ દેવ જામે નૈવેદ આપવા માટેના શબ્દો “હે દેવ હું ચોખ્ખું જમું છું ને હૃદય ના ભાવથી તમને પુજુ છું હું જેવું ચોખ્ખું જમું છું એવુજ નૈવેદ હું તમને જમાડીશ માટે મારા નૈવેદ થી તું રાજી થઈ મારા ભગવાન ના ચોપડે મારુ નૈવેદ લખાવજે ભાવે ભક્તિ કરીશ જેવો સમય એવી ભક્તિ કોઈ બંધન માં હું તને રાખીશ નહિ અને હુંપણ રહીશ નહિ માટે રાજી થઈ મારા ને મારા પરિવામાં શુખ સંપત્તિ આપજે” મિત્રો 84 ખાતાની ભક્તિ લાવતા પેહલા પોતાની કુળદેવી અને પોતાના ગુરુ ની રજા અવશ્ય લેવી અને ગુરુના માર્ગદર્શન હેડળ જ નવા દિવા લાવાના ના કામ કરવા નહિ નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડે છે દુઃખી દુઃખી થઈ જવાય છે ને આપડે કરેલી ભૂલ આપડા છોકરાઓ ને ભોગવવી પડે છે કેમકે મિત્રો ઘરમાં બાપ દાદા નું પૂજાયેલી દેરું હોય ને બાર થી બીજા દેવો ની ભક્તિ લાવવી એટલે પોતાની કુળદેવી ને નારાજ કરવા બરાબર છે જો કુળદેવી ની રજા નહિ હોય તો ગમે તેવી ભક્તિ કારસો લેખે લાગ્સે નહિ આપડા બાપ દાદા ઓની કેહવત છે કે માં ને મૂકી ને માસી ને ધાવા ના જવાય જય માં મહાકાળી // જય માં મેલડી માં https://dl.flipkart.com/s/1T7vhqNNNN

84 ખાતાંમાં કયા કયા દેવ હોય છે | 84 nu khatu | 84 khatu shu che | 84 siddh | 84 Shakti | 84 Vidhya

રોજ 2 ઈલાયચીના 10 ચમત્કારિક ફાયદા અને નુસખા | Elaichi Khavana Fayda | Health Gyan Guru

માતા ક્યારે જાગૃત થાય? | Mata Kyare Jagrut Thay? | માતા ક્યારે જાગે છે?

આવા સંકેતો મળે તો સમજવું કે તમારા કુળદેવી તમારા ઘરમાં છે | Ghar Ma Kuldevi No Vas | Kuldevi gujarati

FULL EPISODE -1 | Devon Ke Dev...Mahadev || देवों के देव... महादेव || Sharddha aur shakti

કેમ ધૂપ કરવો જોઈએ | મોગલધામ કબરાઉ કચ્છ | Mogal Dham Kabrau Kutch || manidhar mogal maa #mogal

ક્ષત્રિય માંથી કોળી કેમ બન્યા || માં હિંગળાજ અને પરશુરામ ની વાર્તા || પ્રવીણભાઈ રાવળદેવ ધારપીપળા

સિદ્ધ 84 ખાતુ,52 વિર,8 ભૈરવ,9 દુર્ગા,9 નાથ,10 મહાવિદ્યા,44 શબ્દોની સાધનાની ઝોપડી તમામના સંપૂર્ણ નામ

કામરૂ દેશ ભાગ - 3 // કામરૂ દેશ ના રહસ્યો // મસાણી મેલડી માં // મસાણી ઝોપડી // લોના ચમારણ

કર્ણપિશાચિની:સત્ય કે ભયાનક મિથ્યા? 😱 હંસગીરી બાપુ સાથે પહેલીવાર LIVE ચમત્કારિક પ્રયોગ 🚩#bhaktiamrut

वीर साधना || 52 वीर साधना क्या हैं || 52 वीर कौन हैं || 52 वीर कंगना || #sadhana

જે એક વાર જોશે, વારંવાર જોશે | Gujarati Full Episode | Gujarati Family Drama Film | New Movie 15

‼️ ખાસ જોવાનું ભુલતા નહીં ‼️ ચોર્યાસી નું ખાતું એટલે શું ‼️@chehar_dham_bharuch

મેલડીમાં નું ચોર્યાસી નું ખાતું || Meldi Maa Nu Khatu || 84 Nu Khatu || Jivan Jyot Media |

હડકાઈ માતા નો ઇતિહાસ || Hadakai mata no etihas

क्या बेटे ही बुढ़ापे का सहारा होते हैं? | Osho Hindi pravachan #osho

ચોર્યાસી ખાતાની ઝોપડીમા ને નિવેદ શું કરવું | મેલા કે ચોખા નિવેદ | Jopdi maa nu nived | Kali chaudas

A girl arrived for her IAS interview in torn clothes, and people laughed… but her answer brought ...

બ્રહ્મ મુહુર્ત શું છે? | સફળતા અને સદગતિ માટે સવારની શક્તિ 🌅

