જયા પાર્વતી વ્રત /જાણો જયા પાર્વતી વ્રતના વિધિ વિધાન /Jaya Parvati Vrat/Jano Vrat Na Vidhi Vidhan
Praful Pandya: 9825588696 Connect with Shastriji Praful Pandya Facebook: / shastrijiprafulpandya Instagram: / shastrijiprafulpandya Twitter: / shastrijipraful YouTube Channel: / @jaybhagwanprafulpandya1199 જયા પાર્વતી વ્રતનાં જાણો વિધિ વિધાન અષાઢ સુદ તેરસથી ત્રીજ સુધી ચાલે છે આ વ્રત એકટાણું કરી ગોળ અને મીઠા વગરનું ભોજન લેવુ ઘણાં બહેનો ૨૦ વર્ષ સુધી કરે છે આ વ્રત પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને કરાય છે વ્રત બીજા વર્ષે માત્ર મીઠાવાળું ખાઈને કરાય છે વ્રત અન્ય પાંચ વર્ષ ચોખા અને પછી મગ ખાઈને કરાય છે વ્રત પૂજન કરવા સ્નાન કર્યા બાદ પવિત્ર વસ્ત્ર ધારણ કરવા પૂજાની સામગ્રી લઈને શિવ મંદિરમાં જવુ ચંદન ,કંકુ ,અક્ષત, પુષ્પ ,અગરબત્તી પ્રસાદ , ફળ લઈને મંદિરમાં જવુ મંદિરમાં આસન પર બેસી દિવો પ્રજવ્વલિત કરવો ભાગ્યમાં તિલક કરી હાથમાં નાડાછડી બાંધવી ત્રણ વખત "ૐ નમઃ શિવાય" બોલી જળ ગ્રહણ કરવુ મંત્રોચ્ચાર સાથે જયા પાર્વતી વ્રતની પૂજા કરવી પૂજન પૂર્વે જળ પીવાથી શરીર બને છે શુદ્ધ હાથમાં જળ લઈ સંકલ્પ કરવો દશેય દિશાનાં દેવતાઓને કરવા નમસ્કાર તાંબાનાં કળશમાં જળ લઈ વરુણદેવનું કરવુ આહવાહન કંકુ ,ચોખા અને પુષ્પ પધરાવી વંદન કરવા આ જળનો પૂજાની સામગ્રી પર કરવો છંટકાવ હનુમાનજી અને ભૈરવ દાદાને કરવા વંદન આસનને વંદન કરી શિવલિંગની કરવી પૂજા રિદ્ધિ સિદ્ધિ સંગ કરવી ગણેશજીની પૂજા વ્રતનું શુભ ફળ પ્રદાન કરવા કરવી પ્રાર્થના ગણેશજીને ગોળનો પ્રસાદ અર્પણ કરવો ચુડી ચાંદલો અખંડ રાખવા મા પાર્વતીને કરવી પ્રાર્થના ભગવાન શિવનું ધ્યાન કરવુ "ૐ નમઃ શિવાય"નો પાંચ વખત કરવો જાપ શિવલિંગ પર બિલિપત્ર કરવુ અર્પણ ભગવાન શિવને જળ અર્પણ કરવુ શિવલિંગ પર પંચામૃત કરવુ અર્પણ શિવજી પર કરવી દૂધની ધારા શિવ મહિમ્ન સ્ત્રોત બોલી કરવો અભિષેક મહામૃત્યુંજય મંત્રથી શિવજી પર કરવી દૂધની ધારા સ્નાન કર્યા બાદ શિવજીને યજ્ઞોપવિત અર્પણ કરવી શિવજીને ભસ્મ કે ચંદનનું તિલક કરવુ અક્ષત ,પુષ્પ અને બિલિપત્ર કરવા અર્પણ ધૂપ ,દિવો અને નૈવેદ્ય કરવો અર્પણ હાથમાં ફળ રાખી મંત્રનો કરવો જાપ "ફલેન ફલિતં તોયં ફલેન ફલિતં ધનં ફલ સ્યાર્ધ્ય પ્રદાનેન પુર્ણ સંન્તુ મનોરથાઃ" હે ભગવાન હું આપને ફળ અર્પણ કરુ છુ પુણ્ય ફળ અને ધન માટે કરવી કામના મનની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરવી પ્રદક્ષિણા અને વંદન કરવા અંતમાં ભગવાન શિવની આરતી કરવી પાંચ દિવસ સુધી કરવુ આ વ્રત અંતિમ દિવસે નકોરડો ઉપવાસ કરી જાગરણ કરવુ આ વ્રત કરવાથી સંપૂર્ણ સુખોની થાય છે પ્રાપ્તિ મનનાં સંકલ્પોને સિદ્ધ કરે છે જયા પાર્વતી વ્રત નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે. Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia. Tag: #Gurujiprafulbhaipandya #prafulpandya #astrologer #knowlegeofvastu #omjyotishkaryalay #jayaparvativrat #jayaparvati #shivvparvati #balika #chokrio #ashadhsudteras #vrat #mandir #aasan #divo #tilak #nadachhadi #omnamahshivay #mantra #poojan #jal #sankalp #disha #kalash #tambanukalash #varundev #aahvahan #kanku #chokha #pushpa #hanumanji #bhairavdada #ridhhisidhhi #ganesh #chudichandlo #shivling #bilipatra #panchamrut #pani #dudh #shivmahimnastotra #yagnopavit #naivaidhya #dhan #pradakshina #shivaarti #upvas #bhagwan #jaybhagwan #basaurdukhnahi

8 થી 12 જુલાઇ 2025, જયા પાર્વતી વ્રત || મહિમા, વિધિ, પૂજા, વાર્તા || Jaya parvati 2025 vrat katha

शनिवार भक्ति भजन : ॐ निलांजन समाभासं, श्री हनुमान चालीसा, शनिदेव कथा, शनि चालीसा, शनि हनुमान आरती

Fall asleep while I build a zoo (Part 2)

માત્ર એક દિવસમાં 24 એકાદશીનું પુણ્ય | નિર્જળા એકાદશી | ભીમ અગિયારસ

કન્યા રાશિ ૨૦૨૬ /કન્યા રાશિના જાતકોને થશે સુખનો ઉદય /kanya rashinu rashifal/kanya rashi 2026

જયા પાર્વતી વ્રત કથા પૂજન વિધિ મહિમા | Jaya Parvati Vrat 2025 | Jaya Parvati Vrat Ni Varta |

ASMR Addictive Fast Tapping Collection For Deep Sleep & Anxiety Relief (No Talking) — 2.5 Hours

Shankar Parvati શંકર પાર્વતી 1979 Full Gujarati Movie | Rajani Bala | Kamini Bhatia |

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી 1000 નામ | વિષ્ણુ 1000 નામ | Vishnu 1000 Naam Gujarati | Vishnu SahastraNaam

જ્યા પાર્વતી વ્રત પૂજન સામગ્રી કથા મહત્વ| JayaParvati Vrat Pooja| ગૌરી વ્રત માં એકટાણાંની મોળી વાનગી

કેન્સર થતા પહેલાં શરીર આપે છે 10 સંકેતો જે ન જાણીએતો જીવલેણ બની શકે છે. મોડું થાય તે પહેલાં જોઈલેજો

Jaya Parvati Vrat | જયા પાર્વતી વ્રત | Gujarati Devotional Vrat Katha | Ashok Sound

शनिवार भक्ति भजन : ॐ निलांजन समाभासं, श्री हनुमान चालीसा, शनिदेव कथा, शनि चालीसा, शनि हनुमान आरती

" જયા પાર્વતી વ્રત ની Live પૂજાવિધિ " પોતાની જાતે જ ઘર બેઠા કરો || Jaya parvati puja vidhi 2024

નિર્જળા એકાદશી 2026 /નિર્જળા એકાદશી ક્યારે છે /Nirjala Ekadashi 2026/Kyare Chhe Nirjala Ekadashi

આજના શુભ દિવસે સાંભળો સાંભળો વિષ્ણુ સહસ્ત્ર ભગવાન વિષ્ણુના 1000 નામ || Vishnu Sahshranam Path ||

Jaya parvati vrat pooja

પ્રખ્યાત શક્તિશાળી ગાયત્રી મંત્ર 108 વાર | ઓમ ભૂર ભુવા સ્વાહા | ગાયત્રી મંત્ર ઓમ ભૂર ભુવા સ્વાહા

जीवन का अर्थ क्या है? गीता सुनो | Geeta Saar | Shree Krishna motivational speech |#krishnamotivation

