Chintan Katha 200 || Bhagavad Gita, Adhyay 4 || 17 June 2026 | Pujyapad Mahant Swami || Springfield
Date : 17/06/2026 ગીતા ચિંતન | અધ્યાય - 04 | શ્લોક - 08(2),09 વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી for Katha : https://www.youtube.com/live/sfkxtqqG... Title : ભગવાનમાં નિર્દોષ બુદ્ધિએે શ્રેષ્ઠ સાધન • ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ થવી, દિવ્ય બુદ્ધિ થવી એ કલ્યાણનું બહુ મોટું સાધન છે • ભગવાનના મનુષ્ય ચરિત્રોમાં ભગવાનની લીલાનો રસ, નાટકનો રસ લેવાનો હોય છે • ભાવના ન હોય ને ભેળા રહેતા હોય તો પણ સુખ ન આવે અને ભાવના હોય અને દૂર રહેતા હોય અને ખાલી સાંભળે ત્યાં પ્રત્યક્ષ મળ્યા હોય એવું સુખ આવે છે • ભગવાનના અતિ માનુષિ ચરિત્રોને સાંભળીને એડવાન્સમાં નક્કી કર્યું હોય તો મનુષ્ય ચરિત્ર સાંભળીને સંશય ન થાય • ભગવાનની મનુષ્ય લીલામાં જેને સંશય થાય તો એ બ્રહ્મા જેવો મોટો હોય તો પણ માયામાં ડૂબ્યા ગણાય • દેવતાનું શરીર પુણ્યને આધારે સર્જાયું છે જ્યારે ભગવાનનું શરીર કર્મને આધીન નથી • ભગવાનની ઝલક અને નકલ એમાં ફેર હોય છે પણ અક્કલ હોય તો પકડાય છે • શાસ્ત્રીજી મહારાજે અમરેલીમાં મંદિર જીર્ણોદ્ધાર કરીને યજ્ઞ કર્યો હતો ત્યારે સાત દિવસ મૃત્યુ થંભી ગયું હતું એ ઝલક કહેવાય • ભગવાન આપણા જેવા નથી એવું મનાય એ જ નિશ્ચયની શરૂઆત છે • ટ્રેક ફરી જાય છે એ કુસંગે કરીને ફરી જાય છે • ગોપીઓ ભગવાનમાં જોડાણી ત્યારે શરૂઆતમાં જ કામ બુદ્ધિ હતી પછી તો ભગવાનની ઓળખાણ થઈ હતી • બહુ હોશિયાર હોય એનો સંશય કોઈ રીતે પડતો નથી જેમ કે દક્ષના દીકરી • ભગવાન જેમ દિવ્ય છે એમ ભગવાનના કર્મો પણ દિવ્ય છે "અપહત પાપમાં" છે એટલે કે કર્મ દૂરથી જ નાશ થઈ જાય છે સ્પર્શ થતો નથી

Chintan Katha 202 || Bhagavad Gita, Adhyay 4 || 19 June 2026 | Pujyapad Mahant Swami || Springfield

Chintan Katha 201 || 18 June 2026 || Pujyapad Mahant Swami || Springfield

Sukhmani Sahib // Fast Path With Punjabi Lyrics // ਸੁਖਮਨੀ ਸਾਹਿਬ // Sukhmani Sahib Fast

🌹શ્રી હરિ કિર્તન 🌹#morning bhajan # amrish patel #

ચેતન સાધન vs અચેતન સાધન | પૂજ્ય મહંત સ્વામી | સત્સંગ ચિંતન

અધિક મહિના માં આ કથા જરૂર સાંભળજો | Dongareji Maharaj Katha

આ ત્રણ પ્રકારના લોકોનું નસીબ ભગવાન ખુદ બદલે છે By Gyanvatsal Swami | Best Motivational Speech 2026

बुधवार स्पेशल भजन : ॐ गं गणपतये नमो नमः, वक्रतुंड महाकाय, सुखकर्ता दुखहर्ता, गणेश अमृतवाणी व आरती

સુરતમાં ત્રણ પાનવાળો વડ કેવી રીતે ઉગ્યો તે સાંભળવા જેવું….

Chintan Katha 0199 || Bhagavad Gita, Adhyay 4 || 16 June 2026 | Pujyapad Mahant Swami || Chicago USA

Chintan Katha 0193 || 10 June 2026 || Pujyapad Mahant Swami || Phoenix USA

Sahajanand Swami Na Kirtan 93 | Jay Swaminarayan Bhajan | સહજાનંદ સ્વામીના કીર્તન | Dinesh Vaghasiya

"Sukhmani Sahib: ਖੁਸ਼ੀਆਂ ਦੀ ਬਾਣੀ | ਸੁਣੋ ਅਤੇ ਸੁਖ ਪਾਓ"

વડોદરામાં ગાયકવાડ સરકારની હાજરીમાં મુક્તાનંદસ્વામી અને વેદાંતાચાર્ય નો શાસ્ત્રાર્થ ભાગ - ૨

Bhaktachintamani || Prakaran 142 || ખુશાલભકતને (ગોપાલાનંદ સ્વામીને) શ્રીજીએ આપેલા પરચા.

તમારો સંસાર ચાલે છે કે ઢસડાય છે? | K P Swami BAPS Pravachan

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 17 June 2026 6:15 am (IST)

ઉપાસનામાં ભેળસેળ પાર્ટ - 5 | સ્વામીની અંતિમ કથા Upasna ni katha #hariswarupswami #motivation #viral

હનુમાનજી જણાવ્યું કે સગા ભાઈની આ 4 વસ્તુ ક્યારેય ન છીનવવી જોઈએ! | Ramayan Gujarati story 🌺

