Prapti No Vichar Nididhyasan Part 1 | 15 Minutes Watch Everyday
Prapti No Vichar Nididhyasan Part-1 | 15 Minutes Watch Everyday પ.પૂ. મહંતસ્વામી મહારાજે તા. ૭/૧૦/૨૦૨૪ના રોજ નૂતન વર્ષ નિમિત્તે લખેલા આશીર્વાદ પત્રમાં બી.એ.પી.એસ.ના તમામ આશ્રિતોને ‘રોજ ખટકો રાખી નિયમિતપણે ૧૫ મીનીટ પ્રાપ્તિનો વિચાર કરવો’ એવી આજ્ઞા કરી છે. સ્વામીશ્રીના વચન પ્રમાણે આ વિચારથી અંતરે શાંતિ રહેશે, અક્ષરધામ (અક્ષરરૂપ) થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પામી જવાશે. આવો પ્રાપ્તિનો વિચાર સૌ સરળતા અને સુગમતાથી કરી શકે તે હેતુથી આ નિદિધ્યાસન પ્રકાશિત કરવામાં આવે છે. આવો, પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાને પાળવા, આ નિદિધ્યાસનના શબ્દોને અંતરમાં ધારી નિત્ય પ્રાપ્તિના વિચારમાં જોડાઈએ. On 7 October 2024, Param Pujya Mahant Swami Maharaj lovingly wrote a heartfelt letter to BAPS devotees, encouraging everyone to dedicate 15 minutes daily to reflect on ‘praptino vichar.’ This 'praptino vichar' leads one to inner peace, becoming aksharrup, and imbibing the virtues of the Satpurush. This nididhyasan has been created as a reflective guide for practicing praptino vichar. Let us internalize Param Pujya Mahant Swami Maharaj's guidance with this nididhyasan and engage in daily reflection. #baps #mahantswamimaharaj #pramukhswamimaharaj

પ્રાપ્તિનો વિચાર - નિધિધ્યાસન | વિડિયો સાથે | પૂજ્ય મહંત સ્વામી મહારાજ | BAPS | 2025

Vachnamrut Nirupan - Gadhada Pratham 58

777 Portal ✨ Manifest Miracles, Abundance & Divine Alignment - Meditation Music

RESTORE YOUR PRAYER ALTAR BEFORE IT'S TOO LATE | Apostle Joshua Selman. #apostlejoshuaselman

ભગવાન કેમ ઉદાસ થઈ જાય છે? | મહંતસ્વામી મહારાજના મુખેથી અમૃત વાણી Mahant Swami Maharaj Ashirwad

Prapti Na Vichar Nu Nididhyasan l BAPS Prapti No Vichar

ભગવાન દર્શન આપશે । દરરોજ રાત્રે આ ઉપાય જરૂર થી કરજો । પૂ આત્મતૃપ્ત સ્વામી #bapspravachan

Shaheed Ganj Sahib - Chopehra Sahib Path - Dhan Baba Deep Singh Ji - Model Town Ludhiana #chupehra

Aj Mare Orde Re, Aj Sakhi Anandni Heli, Ek Same Amdavadma | Swaminarayan Kirtan ||

Oracion De Hoy Francisco Pinales | Dios tiene algo especial para ti hoy | Oracion Para Dormir

Shanti Prapti na vichar thi

પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાપ્તિ વિશે કહ્યું ? 😱🙇 પૂજ્ય સ્વામીબાપાનું અદભુત પ્રવચન ll 🙏🏽

Shanti Prapti no vichar ll Pu.Mahantswami maharaj ll BAPS Pravachan

Non-stop Kirtan ||Morning Puja Kirtan ||Mahant Swami Maharaj ||Divine Kirtan | 08 songs | 59 Minutes

અંતરમાં શાંતિ થઈ જાય એવું પ્રવચન | નવું પ્રવચન | પૂજ્ય જ્ઞાનનયન સ્વામી | Pujya Gnannayan Swami

Anand Swarup Swami | પ્રાર્થનાનો ચમત્કાર | દરરોજ પ્રાર્થના કરવાથી જીવનમાં શું બદલાય? | BAPS Katha

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 19 June 2026 6:15 am (IST)

મહંત સ્વામી મહારાજના જીવનના વિશિષ્ટ પ્રસંગો (સૌથી મોટો પ્રસંગ-સંગ્રહ) | ભાગ 1

આ સત્સંગ સમજાઈ ગયો તો કામ પૂરું | પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી | Pujya Atmatrupt Swami

