Prapti No Vichar Nididhyasan Part 1 | 15 Minutes Watch Everyday
Prapti No Vichar Nididhyasan Part-1 | 15 Minutes Watch Everyday પ.પૂ. મહંતસ્વામી મહારાજે તા. ૭/૧૦/૨૦૨૪ના રોજ નૂતન વર્ષ નિમિત્તે લખેલા આશીર્વાદ પત્રમાં બી.એ.પી.એસ.ના તમામ આશ્રિતોને ‘રોજ ખટકો રાખી નિયમિતપણે ૧૫ મીનીટ પ્રાપ્તિનો વિચાર કરવો’ એવી આજ્ઞા કરી છે. સ્વામીશ્રીના વચન પ્રમાણે આ વિચારથી અંતરે શાંતિ રહેશે, અક્ષરધામ (અક્ષરરૂપ) થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પામી જવાશે. આવો પ્રાપ્તિનો વિચાર સૌ સરળતા અને સુગમતાથી કરી શકે તે હેતુથી આ નિદિધ્યાસન પ્રકાશિત કરવામાં આવે છે. આવો, પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાને પાળવા, આ નિદિધ્યાસનના શબ્દોને અંતરમાં ધારી નિત્ય પ્રાપ્તિના વિચારમાં જોડાઈએ. On 7 October 2024, Param Pujya Mahant Swami Maharaj lovingly wrote a heartfelt letter to BAPS devotees, encouraging everyone to dedicate 15 minutes daily to reflect on ‘praptino vichar.’ This 'praptino vichar' leads one to inner peace, becoming aksharrup, and imbibing the virtues of the Satpurush. This nididhyasan has been created as a reflective guide for practicing praptino vichar. Let us internalize Param Pujya Mahant Swami Maharaj's guidance with this nididhyasan and engage in daily reflection. #baps #mahantswamimaharaj #pramukhswamimaharaj

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 24 June 2026 6:15 am (IST)

Part-1……અક્ષર સેવન……

પ્રાપ્તિનો વિચાર - નિધિધ્યાસન | વિડિયો સાથે | પૂજ્ય મહંત સ્વામી મહારાજ | BAPS | 2025

ભાગ્ય જાગ્યા રે આજ જાણવા || Bhagya Jagya Re Aaj Janva || Sadguru Nishkulanand Swami || Sarsiddhi

સત્સંગનું આ સાચું રહસ્ય દરેક હરિભક્તે જાણવા જેવું છે!? Mahant Swami Maharaj Ashirwad

રોજ પૂજામાં પંદર મિનિટ આ વીડિયો જરૂર સાંભળવો.છેલ્લો જન્મ થઈ ગયો છે. સાંભળો આપણા ગુરૂહરિ ના વચનો.🙇🏻🇦🇹

ભગવાન દર્શન આપશે । દરરોજ રાત્રે આ ઉપાય જરૂર થી કરજો । પૂ આત્મતૃપ્ત સ્વામી #bapspravachan

Prapti Na Vichar Nu Nididhyasan l BAPS Prapti No Vichar

આપણે ભગવાનને આશરે છીએ ll વિશ્વાસ રાખવો બધું સંભાળી લેશે ll પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી ll🙏🏽🙇🏽

Praptino Vichar Nididhyasan - 1

મહંત સ્વામી મહારાજનો નિઃસ્વાર્થ સ્નેહ | પૂજ્ય ઉત્તમયોગીદાસ સ્વામી | BAPS Satsang

Mahant Swami Maharaj Morning Puja Darshan, Sarangpur, India, 19 June 2026 6:15 am (IST)

પ્રાપ્તિ | Prapti part 3 by Guru Mahantswami maharaj
![[ K-205 ] Morning Puja - Kirtans || New : 2026 || Pujya Mahant Swami Maharaj || BAPS Kirtan Video ||](https://i.ytimg.com/vi/JoSJ6vTBLUE/hqdefault.jpg?sqp=-oaymwEjCNACELwBSFryq4qpAxUIARUAAAAAGAElAADIQj0AgKJDeAE=&rs=AOn4CLC0mhwkpj65u4cpcMcMcXmin1rx3w)
[ K-205 ] Morning Puja - Kirtans || New : 2026 || Pujya Mahant Swami Maharaj || BAPS Kirtan Video ||

પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાપ્તિ વિશે કહ્યું ? 😱🙇 પૂજ્ય સ્વામીબાપાનું અદભુત પ્રવચન ll 🙏🏽

BAPS નવી આરતી અને અષ્ટક 2025 | BAPS New arti & ashtak 2025 #viral #baps

મહંત સ્વામી મહારાજના જીવનના વિશિષ્ટ પ્રસંગો (સૌથી મોટો પ્રસંગ-સંગ્રહ) | ભાગ 1

સુખી થવું હોય તો ચાતુર્માસમા આ ત્રણ ભૂલ ક્યારેય ના કરતા By Pujya Gnannayan Swami | Powerful Speech

Pramukh Swami Maharaj Gazal 2 || BAPS Gazal ||

