જાણો અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ..#Jagannath temple #temple #rathyatra # video
જાણો અમદાવાદના જગન્નાથ મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ. અષાઢી બીજના દિવસે દર વર્ષે અમદાવાદ (Ahmedabad)અને ઓરિસ્સા(Odisha)ના જગન્નાથના મંદિર(Jagannath Temple)થી રથયાત્રા(Rathyatra)નું પ્રસ્થાન કરવામાં આવે છે. મંદિરની સ્થાપના વિશે કથા છે કે, 400 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદ(Ahmedabad)ના સાબરમતી નદી(Sabarmati River)ના કાંઠા જંગલ જેવા હતા. ત્યારે મહંત હનુમાનદાસજીએ અહીં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમના અનુગામી સારંગદાસજી જગન્નાથના ભક્ત હતા અને તેઓ ઓરિસ્સા(Odisha)ના પુરી જગન્નાથ મંદિરની મુલાકાતે ગયા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે, ત્યાં ભગવાને તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે. આ રીતે મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેની અંદર ગૌશાળા પણ બનાવવામાં આવી છે. જે આજે પણ હયાત છે. 1878માં નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદ(Ahmedabad)માં રથયાત્રા (Rathyatra)શરૂ કરાવી. #jagannath #jagannathtemple #jagannathbhajan #information #temple #temples #ahmedabadtemple #jagannathrathyatra #Jagannath2026#spritualsathi #lordjagannath #dharmikvideo #viralvideo #video #jayjagannath #rathyatra2026 ✅️ જય જગન્નાથ! ભક્તિનો રથ આગળ વધે ✅️પૂર્વની ભવ્યતા, પશ્ચિમનું ધામ - અમદાવાદ જગન્નાથ* જ્યાં રથ ખેંચે ભક્ત, ત્યાં દોડી આવે જગન્નાથ ✅️ આષાઢી બીજ - આસ્થાનો મહાસાગર ✅️જયજગન્નાથ ✅️અમદાવાદજગન્નાથ ✅️રથયાત્રા2026 ✅️જમાલપુરનોજગન્નાથ ✅️ભક્તિ_શ્રદ્ધા_એકતા ✅️જગન્નાથજીની રથયાત્રા ✅️શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ. 145 વર્ષની અખંડિત પરંપરા જગન્નાથજીની ભવ્ય રથયાત્રા જમાલપુર દરવાજા, અમદાવાદ. subscribe✅️☑️✔️

ભગવાન જગન્નાથની રથયાત્રા કેમ નીકળે છે, જાણો તેની સંપૂર્ણ માહિતી

જગન્નાથજી નું પ્રાગટ્ય કેવી રીતે થયું?જગન્નાથજી ની મુર્તિ અધુરી કેમ છે?જાણો સંપુર્ણ ઇતિહાસ

Scott Ritter: Russland gewinnt den Krieg – und das eindeutig

જગન્નાથ પુરી મંદિર | મહાપ્રસાદ, ઇતિહાસ, રસોઈઘર અને સંપૂર્ણ માહિતી | Puri Temple Guide

|| જગન્નાથ ભગવાનની રથયાત્રા નું રહસ્ય 😱💯 || #jagannath #jagannathtemple #rathyatra #viral #trending

🚩 148મી અમદાવાદ જગન્નાથ રથયાત્રા | ભક્તિના મહાસાગરમાં ડૂબ્યું આખું અમદાવાદ!#yuotube#ahmedabad

Shree Jagannath Balabhadra Subhadra Kripa Stuti 2026 | Gundicha Rath Yatra Special

જગન્નાથ રથયાત્રા પાછળનો ઇતિહાસ જે દરેક હિન્દુએ ગર્વથી જાણવો જોઈએ | Jagannath Rath Yatra Secrets

ભગવાન જગન્નાથ કેમ બીમાર પડે છે | તેની સાથે જોડાયેલ અદ્ભુત રહસ્યમય ઈતિહાસ #jayjagannath

जगन्नाथ चक्का नैन नीलाचल | Jagannath Chaka Nain Lilachal Vare | तू ना संभाले तो हमें कौन संभाले

જગન્નાથ મંદિર રથયાત્રાનો ઇતિહાસ | Jagannath Temple Ahmedabadb 2026 | Histry of Rathyatra Ahmedabad

જગન્નાથપુરી મંદિર | jagannath mandir | history of Jagannathpuri temple | rathyatra @GajabGujarat

જગન્નાથ પુરી મંદિર ના રહસ્યો || Mystery of jagannath puri temple || odisa || A Gujarati Bhakti

ભગવાન જગન્નાથ ની સંપૂર્ણ કથા | જગન્નાથ ભગવાનની મૂર્તિઓ અધૂરી કેમ છે ? |Complete Story Lord Jagannath

RathYatra Special - Jukebox 282 | Jagannath Rath Yatra Special Bhajan | જગન્નાથજી રથયાત્રા - Part 1

Divine Secrets of the Jagannath Temple: A Full Documentary જગન્નાથ મંદિરનું રહસ્ય: #jagannathpuri

ભગવાન જગન્નાથ ને ખીચડી નો ભોગ કેમ ચઢાવવા માં આવે છે

Jagannath Yatra Story In Gujarati || જગન્નાથ યાત્રા ની પૌરાણીક કથા || Saurashtra Ni Rasdhar.

Valo Jagannath | @RAJESH_AHIR | Sabhiben Ahir | Song Of Faith | JagannathYatraSong 2026

