પરમ સત્ય કોને કહેવામાં આવ્યું છે? @ShyambhaiYThakar

#shyambhaithakar #true #motivation #kathavachak #viral #explore Stay connected - ► Follow us on Instagram:   / shyambhai_y_thakar   ► Like us on Facebook:   / shyambhaiythakar   ► Follow us on Twitter:   / shyambhaithakar   ► For Pujya Shyambhai Y Thakar Ji’s Katha - ► Contact +91 9979362911 શ્યામભાઈ ઠાકર, આ નામ પાછલા ત્રણેક દાયકાથી ભારત અને વિદેશોના હિન્દુ સમુદાયમાં શ્રીમદ્ ભાગવત, રામકથા, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને હિન્દુ શાસ્ત્રોની પરંપરાના વિદ્વાન, પ્રામાણિક અને મધુર વક્તા તરીકે જાણીતું બન્યું છે. પાછલા 6 દાયકા થી સમસ્ત વિશ્વમાં સનાતન ધર્મધ્વજના ગૌરવ વિસ્તારક તથા જ્ઞાન,કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ભારતની સનાતની સંસ્કૃતિને સમર્પિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, સાન્દીપનિ વિદ્યાનિકેતન, ગુજરાતમાંથી શ્યામભાઇ એ સંસ્કૃત વ્યાકરણમાં આચાર્ય (એમ.એ.) સુધીનું શિક્ષણ મેળવ્યુ છે. તેઓ શ્રીમદ્ ભાગવત, રામાયણ, ગીતા વગેરે ધર્મગ્રંથોને ફક્ત ઉપદેશનો વિષય માનતા નથી, પરંતુ આચરણ ના, દૈનિક જીવનમાં ઉતારવાના સિદ્ધાંતોના સંગ્રહ માને છે. શ્રીહરિગુરુવૈષ્ણવકૃપા થી સન ૧૯૯૯ થી ચાલી રહેલી તેમની કથા-સત્સંગ યાત્રાનો વિશ્વ માં વિસ્તાર થઈ રહ્યો છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, નેપાળ અને આફ્રિકન દેશોમાં ૧૮૫ થી વધુ કથાઓ, અસંખ્ય પ્રવચનો અને શાસ્ત્રોના સેંકડો મૂળ પાઠનો સમાવેશ થાય છે. સદગુરુદેવ પૂજ્યભાઈશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્યામભાઈ ૨૦૧૧ થી સાધકો, વિદ્યાર્થીઓ અને ભાવિ કથાકારોને મૂળ શ્રીમદ્ ભાગવત ગ્રંથ શીખવી રહ્યા છે, જે આજના સમયમાં દુર્લભ છે. પરિણામે, ગુરુપરંપરા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાના કથનની તાલીમ પામેલા ઘણા કથાકારો સમાજની શાસ્ત્રસેવા કરી રહ્યા છે. વધુમાં, શ્યામભાઈ "સુદામા સેવા ટ્રસ્ટ" (રજિ. E/૧૨૪૧/પોરબંદર) દ્વારા વેદ અને શાસ્ત્રોના વિદ્યાર્થીઓને રહેવા-જમવા, પુસ્તકો અને અન્ય સહાયતાઓ પૂરી પાડે છે.

જીવનમાં ભ્રમ માંથી છૂટવું હોય તો શું કરવું? || @ShyambhaiYThakar
▶︎

જીવનમાં ભ્રમ માંથી છૂટવું હોય તો શું કરવું? || @ShyambhaiYThakar

1059 || ShrimadBhagwat Mool Parayana || श्रीमद्भागवत मूल पारायण @ShyambhaiYThakar
▶︎

1059 || ShrimadBhagwat Mool Parayana || श्रीमद्भागवत मूल पारायण @ShyambhaiYThakar

Shyambhai Best Parts Of Katha
▶︎

Shyambhai Best Parts Of Katha

ડાયરાઓમા જેનુ અપમાન કરવામાં આવે છે તેનો સાચો ચહેરો આ છે, જુઓ| Gyan Prakash Swami Katha| Gujrati news
▶︎

ડાયરાઓમા જેનુ અપમાન કરવામાં આવે છે તેનો સાચો ચહેરો આ છે, જુઓ| Gyan Prakash Swami Katha| Gujrati news

શું તમે પણ ચિંતાથી ઘેરાયેલા છો? આજે જ કરો આ 1 ચમત્કારી પાઠ ઠાકોરજી ખુદ રસ્તો બતાવશે! ખાસ સાંભળજો
▶︎

શું તમે પણ ચિંતાથી ઘેરાયેલા છો? આજે જ કરો આ 1 ચમત્કારી પાઠ ઠાકોરજી ખુદ રસ્તો બતાવશે! ખાસ સાંભળજો

પૃથ્વી ને સુખ અને દુઃખ ક્યારે લાગે છે? || @ShyambhaiYThakar
▶︎

પૃથ્વી ને સુખ અને દુઃખ ક્યારે લાગે છે? || @ShyambhaiYThakar

અષાઢી બીજ સુધી છાનામાના કરી લો આ 1 મંત્રનો જાપ રાતોરાત ખુલી જશે કિસ્મતના તાળા! અત્યારે જ સાંભળજો
▶︎

અષાઢી બીજ સુધી છાનામાના કરી લો આ 1 મંત્રનો જાપ રાતોરાત ખુલી જશે કિસ્મતના તાળા! અત્યારે જ સાંભળજો

TULSI MAHIMA - 1 || SHYAMBHAI THAKAR || HINDI PRAVACHAN
▶︎

TULSI MAHIMA - 1 || SHYAMBHAI THAKAR || HINDI PRAVACHAN

ગળા માં ભગવાન ની કંઠી નો મહિમા અને આપણું રક્ષણ..
▶︎

ગળા માં ભગવાન ની કંઠી નો મહિમા અને આપણું રક્ષણ..

હસી હસીને લોટપોટ થઈ જશો! અને સાથે શીખશો જીવન જીવવાની સાચી કળા! || P. Hariswarupdasji Swami
▶︎

હસી હસીને લોટપોટ થઈ જશો! અને સાથે શીખશો જીવન જીવવાની સાચી કળા! || P. Hariswarupdasji Swami

કઈ ૪ જગ્યાએ ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે? @ShyambhaiYThakar
▶︎

કઈ ૪ જગ્યાએ ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે? @ShyambhaiYThakar

બહેનોની આ ખરાબ ટેવ ના લીધે લક્ષ્મી આવતી નથી  Murtiman das 2026 Radhe krishna story
▶︎

બહેનોની આ ખરાબ ટેવ ના લીધે લક્ષ્મી આવતી નથી Murtiman das 2026 Radhe krishna story

શ્રી કૃષ્ણનું આ એક વાક્ય મગજમાં બેસાડી દો પછી કોઈ તમારું ખોટું નહી કરી શકે! - Gyanvatsal Swami 2026
▶︎

શ્રી કૃષ્ણનું આ એક વાક્ય મગજમાં બેસાડી દો પછી કોઈ તમારું ખોટું નહી કરી શકે! - Gyanvatsal Swami 2026

કોઈપણ મંત્રના જાપથી સફળતા મેળવવા આ ૬ મુદ્દા સમજી લો | mantra jaap kaise kare | mantra jaap guruji
▶︎

કોઈપણ મંત્રના જાપથી સફળતા મેળવવા આ ૬ મુદ્દા સમજી લો | mantra jaap kaise kare | mantra jaap guruji

પૂંજય ડોંગરે મહારાજ ની છેલ્લી ક્ષણો ની વાતો | BhaiShree Rameshbhai Oza | Savaj Ni Moj
▶︎

પૂંજય ડોંગરે મહારાજ ની છેલ્લી ક્ષણો ની વાતો | BhaiShree Rameshbhai Oza | Savaj Ni Moj

ગમે તેવું મોટું દુઃખ હોય હિંમત ન હારશો | By Apurvamuni swami parvchan 2026 | New Baps motivation
▶︎

ગમે તેવું મોટું દુઃખ હોય હિંમત ન હારશો | By Apurvamuni swami parvchan 2026 | New Baps motivation

ખરાબ નસીબ હોય તો શું થાય? || Bhaj Govindam Katha || P. Hariswarupdasji Swami
▶︎

ખરાબ નસીબ હોય તો શું થાય? || Bhaj Govindam Katha || P. Hariswarupdasji Swami

16 જુલાઈએ રથયાત્રાના પાવન પર્વે માત્ર 5 મિનિટ કરો આ પાઠ ભગવાન જગન્નાથ પૂરી કરશે દરેક અધૂરી મનોકામના!
▶︎

16 જુલાઈએ રથયાત્રાના પાવન પર્વે માત્ર 5 મિનિટ કરો આ પાઠ ભગવાન જગન્નાથ પૂરી કરશે દરેક અધૂરી મનોકામના!

14072026 -01.
▶︎

14072026 -01.

બહેનોની આ ખરાબ ટેવ ના કારણે લક્ષ્મી આવતી નથી By Anirdesh Swami || BAPS  Swaminarayan Katha
▶︎

બહેનોની આ ખરાબ ટેવ ના કારણે લક્ષ્મી આવતી નથી By Anirdesh Swami || BAPS Swaminarayan Katha