મગફળી ની કઈ જાતનુ વાવેતર કરાય | 2026 નવી સંશોધિત જાતો #મગફળી

નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિડિયોમાં આપણે વાત કરીશું મગફળીની એવી બે ધાકડ વેરાયટીઓ વિશે જેણે ઉત્પાદનમાં રેકોર્ડ તોડ્યા છે. અરીનો સીડ્સની 'ઓતરા' (Otara) અને 'બોક્ષર' (Boxar) મગફળીની ૧૦૦% સાચી અને વિગતવાર માહિતી આ વિડિયોમાં આપવામાં આવી છે. સાથે જ, ખેડૂતો કેવી રીતે મગફળીના પાળા પર 'રેટિયો' (Retio) તુવેરનું વાવેતર કરીને આંતરપાક દ્વારા વધારાની લાખોની આવક મેળવી શકે છે તેની પણ ચર્ચા કરી છે. આ વિડિયોમાં તમે જોશો: ઓતરા મગફળીની ૯ ખાસિયતો: નિકાસ લાયક જાત અને ઊંચો ઉતારો. બોક્ષર મગફળીની ૧૨ ખાસિયતો: ૩ દાણાવાળા ડોડવા અને વરસાદમાં પણ ન ઉગવાની ક્ષમતા. રેટિયો તુવેરની ૭ ખાસિયતો: રોગપ્રતિકારક શક્તિ અને મબલખ ઉત્પાદન. ગયા વર્ષે કઈ વેરાયટીએ સૌથી વધુ ઉત્પાદન આપ્યું? વાવેતર પદ્ધતિ, બિયારણનો દર અને ખાતર વ્યવસ્થાપન. જો તમે પણ આ વર્ષે મગફળીનું વાવેતર કરવા જઈ રહ્યા છો, તો આ વિડિયો પૂરો જોજો જેથી તમે સાચી વેરાયટી પસંદ કરી શકો. વધુ માહિતી માટે સંપર્ક કરો: અરીનો સીડ્સ પ્રા.લી. (Arino Seeds Pvt. Ltd.) સરનામું: સર્વે નં. 456/3, ગુદાળા રોડ, ગોંડલ (ગુજરાત). મોં : +91 79846 11146, 9426480462 વેબસાઈટ: www.arinoseeds.com વિડિયો ગમ્યો હોય તો Like કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી Share જરૂર કરજો!

મગફળી ની કઈ જાતનુ વાવેતર કરાય, મગફળી ની વધુ ઉત્પાદન આપતી જાત, magfali nu vadhu utpadan apti jat
▶︎

મગફળી ની કઈ જાતનુ વાવેતર કરાય, મગફળી ની વધુ ઉત્પાદન આપતી જાત, magfali nu vadhu utpadan apti jat

શું મગફળીમાં 50 મણ પ્રતિ વિઘે ઉતારો મેળવવો શક્ય છે? - Khedut Samachar Gujarat
▶︎

શું મગફળીમાં 50 મણ પ્રતિ વિઘે ઉતારો મેળવવો શક્ય છે? - Khedut Samachar Gujarat

મગફળીમાં 35 મણ જોઈએ? તો આ 7 ભૂલો ક્યારેય ન કરશો
▶︎

મગફળીમાં 35 મણ જોઈએ? તો આ 7 ભૂલો ક્યારેય ન કરશો

મગફળીની સૌથી વધુ ઉપજ આપતી જાતો  કઈ જમીનમાં કઈ જાતનું વાવેતર કરવું GJG 32, GG 20, GG 22, GG-23,
▶︎

મગફળીની સૌથી વધુ ઉપજ આપતી જાતો કઈ જમીનમાં કઈ જાતનું વાવેતર કરવું GJG 32, GG 20, GG 22, GG-23,

💥”મગફળીમાં પાયાનું ખાતર કેટલું અને કયું આપવું? | 100% વધુ ઉપજ માટે સંપૂર્ણ માર્ગદર્શન
▶︎

💥”મગફળીમાં પાયાનું ખાતર કેટલું અને કયું આપવું? | 100% વધુ ઉપજ માટે સંપૂર્ણ માર્ગદર્શન

ઓસ્ટ્રેલિયા કૃષિનો અભ્યાસ કરી ચાલીસ હજાર આંબા નું વાવેતર કર્યું ।। ઈઝરાઈલ ની ટેક્નોલોજી
▶︎

ઓસ્ટ્રેલિયા કૃષિનો અભ્યાસ કરી ચાલીસ હજાર આંબા નું વાવેતર કર્યું ।। ઈઝરાઈલ ની ટેક્નોલોજી

વધુ ઉત્પાદન માટે મગફળીના વાવેતર માટે સૌથી ઉત્તમ સમય જાણો/ ક્યું વાવેતર સારું આગોતરૂ કે અતિ આગોતરું
▶︎

વધુ ઉત્પાદન માટે મગફળીના વાવેતર માટે સૌથી ઉત્તમ સમય જાણો/ ક્યું વાવેતર સારું આગોતરૂ કે અતિ આગોતરું

ચોમાસુ મગફળી. l કઈ વેરાઈટી કરાઈ  l વાવેતર સમય l #khetikasagar #9428637911
▶︎

ચોમાસુ મગફળી. l કઈ વેરાઈટી કરાઈ l વાવેતર સમય l #khetikasagar #9428637911

અમે એરડાનું ખેતર જોયું તમે પણ જોવો | kaka dikro |
▶︎

અમે એરડાનું ખેતર જોયું તમે પણ જોવો | kaka dikro |

ગિરનાર 4 મગફળીની સંપૂર્ણ માહિતી, girnar 4 magfali, girnar 4 magfali biyaran, girnar 4, ગિરનાર ૪
▶︎

ગિરનાર 4 મગફળીની સંપૂર્ણ માહિતી, girnar 4 magfali, girnar 4 magfali biyaran, girnar 4, ગિરનાર ૪

મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા, @MANISHBALDANIYA
▶︎

મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા, @MANISHBALDANIYA

બાગાયતી પાક માટે આંબાની  કેસર કલમ | Bagayati Pak Sari Kesar Kalam Paresh Goswami
▶︎

બાગાયતી પાક માટે આંબાની કેસર કલમ | Bagayati Pak Sari Kesar Kalam Paresh Goswami

૨૦૨૬માં કેટલો વરસાદ પડશે? મોહનભાઈ દલસાણીયાનું સચોટ ગણિત.
▶︎

૨૦૨૬માં કેટલો વરસાદ પડશે? મોહનભાઈ દલસાણીયાનું સચોટ ગણિત.

ગીરનાર 4 મગફળી નુ ઓરીજનલ બિયારણ | ગિરનાર 4 મગફળીની સંપૂર્ણ માહિતી | girnar 4, ગિરનાર ૪ | Groundnut
▶︎

ગીરનાર 4 મગફળી નુ ઓરીજનલ બિયારણ | ગિરનાર 4 મગફળીની સંપૂર્ણ માહિતી | girnar 4, ગિરનાર ૪ | Groundnut

ખેતીમાં માઈકોરાઈઝાના ફાયદા કયાં ? | Mycorrhiza Use in Farming #ખેતી #મગફળી
▶︎

ખેતીમાં માઈકોરાઈઝાના ફાયદા કયાં ? | Mycorrhiza Use in Farming #ખેતી #મગફળી

સોયબીન ના પાક માં ખાતર કયું નાખવા થી સૌથી વધારે ઉત્પાદન મેળવી શકાય ? @GJ4FARMING
▶︎

સોયબીન ના પાક માં ખાતર કયું નાખવા થી સૌથી વધારે ઉત્પાદન મેળવી શકાય ? @GJ4FARMING

Sharddha agro centre bardadiya gir #organicagriculture #agriculture #lifeisbutadream #farming
▶︎

Sharddha agro centre bardadiya gir #organicagriculture #agriculture #lifeisbutadream #farming

મગફળી ની નવી વેરાયટી વાવવી છે #groundnut
▶︎

મગફળી ની નવી વેરાયટી વાવવી છે #groundnut

Jagdish Mehta | અલ-નીનોનો ખતરો ચોમાસા પર ખરેખર કેટલો? | જયંત પંડ્યા અંબાલાલની સળી કરી ભરાઈ ગયા?
▶︎

Jagdish Mehta | અલ-નીનોનો ખતરો ચોમાસા પર ખરેખર કેટલો? | જયંત પંડ્યા અંબાલાલની સળી કરી ભરાઈ ગયા?

વૈતાલ કોણ હતો?ભુત કેમ બન્યો? જાણો વિર વિક્રમ અને વૈતાલ નો સંપૂર્ણ ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી
▶︎

વૈતાલ કોણ હતો?ભુત કેમ બન્યો? જાણો વિર વિક્રમ અને વૈતાલ નો સંપૂર્ણ ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી