Ghela Somnath Mahadev Mandir No Itihas || ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ.#ghelasomnath

🌟 ⭐🌟 ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા'ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હીરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો જીર્ણોધાર થયો હતો. મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. તેવા સમયે ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં સોમનાથ મંદીર ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થઈ. જુનાગઢના રા'ને આ વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતા સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું. ઝફરખાન સામેના એ ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી શિવલીંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા અરઠીલાના હમીરજી ગોહિલ. સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યુ છે. સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે. પણ ઝાઝા બળ સામે રાજપુતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી ત્યારે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યુ. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથના મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા. આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી. ઘેલા સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી.[૨] સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ. સૌનિકોએ હલ્લો કર્યો પણ સંગઠીત બળ સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી એટલે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ઘેલા સોમનાથ સામેની ટેકરી ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી. આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઈ છે જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલીદાનની ગાથા વણાયેલી છે. આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર યાત્રિકો દેરીને પણ જુહારે છે. :::🌟::: 🌟   Title : - Ghela Somnath Mahadev Mandir No Itihas !! ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ !! Saurashtra Ni Rasdhar 🌟   Book : - કાઠીયાવાડી રસધાર 🌟   Author : - ડો.પ્રદ્યુમન ખાચર 🌟   Speech/Voice : - Anky. 🌟   Editing : - Vishu. 🌟   Music : - Youtube library. 🌟   Copy Right : - All Copy Right Under Saurashtra Ni Rasdhara Channel. 📌 શ્રેય : - આ અમારી ચેનલમાં બધી માહિતી ઈન્ટરનેટ અથવા ધાર્મિક પુસ્તકો કે પુસ્તકો માંથી લેવામાં આવી છે. 👉  Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use. 👉It is hereby also claimed that the creators of this video have excercised their right to free speech and expressions granted by article 19 (1) ( a ) of the Constitution of india. If you have any grienvence with regard to the content of this video please contact the Creator through comment and Email. 👉 https://creativecommons.org/licenses/...                              🌟⭐🌟 👉 Like 👍 👉 Share 🙏 👉 Subscribe 🔔 #ghelasomnath #ghelasomnathmahadev #ઘેલાસોમનાથમહાદેવ #સૌરાષ્ટ્રનીરસધાર #saurashtranirasdhar

મીનળ દેવી અને ઘેલા વાણિયાનું મહાદેવના શિવલિંગ માટે બલિદાન | Ghela Somnath Mahadev Temple | History
▶︎

મીનળ દેવી અને ઘેલા વાણિયાનું મહાદેવના શિવલિંગ માટે બલિદાન | Ghela Somnath Mahadev Temple | History

Rajbha Gadhvi | Hamirji Gohil | Somnath Ni Sakhate | વીર હમીરજી ગોહિલ |
▶︎

Rajbha Gadhvi | Hamirji Gohil | Somnath Ni Sakhate | વીર હમીરજી ગોહિલ |

અષાઢી બીજ અને રામાપીરનો સંબંધ શું છે? ઇતિહાસ ચોંકાવી દેશે! | રામાપીર
▶︎

અષાઢી બીજ અને રામાપીરનો સંબંધ શું છે? ઇતિહાસ ચોંકાવી દેશે! | રામાપીર

पृथ्वीनारायण शाहको मृत्युस्थल । यस्तो छ रहष्य नुवाकोटको || Nuwakot Palace, Devighat and Bhairamkot
▶︎

पृथ्वीनारायण शाहको मृत्युस्थल । यस्तो छ रहष्य नुवाकोटको || Nuwakot Palace, Devighat and Bhairamkot

ઉપલેટા તાલુકામાં આવેલું કોલકી ગામ | Kolki Village Of Upleta Taluka Of Rajkot @Extramyriadvlogs
▶︎

ઉપલેટા તાલુકામાં આવેલું કોલકી ગામ | Kolki Village Of Upleta Taluka Of Rajkot @Extramyriadvlogs

સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ - ranakdevi no itihas
▶︎

સોરઠ ની સતી રાણકદેવી નો સંપુર્ણ ઈતિહાસ - ranakdevi no itihas

બોડાણા ભગત નું ગાડું | દ્વારકાધીશ ની મૂર્તિમાં એક આંખ બંધ કેમ છે? | KB Siddhpur|
▶︎

બોડાણા ભગત નું ગાડું | દ્વારકાધીશ ની મૂર્તિમાં એક આંખ બંધ કેમ છે? | KB Siddhpur|

Ghela shomnath Mahade History|ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઇતિહાસ દર્શન|સોમનાથ બ્લોગ|part 2
▶︎

Ghela shomnath Mahade History|ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઇતિહાસ દર્શન|સોમનાથ બ્લોગ|part 2

કાઠી ક્ષત્રિય ભવન - બાબરા || શ્રી ચાંપરાજવાળા ||Champraj Vala || Babra Heritage Place || Rudrax
▶︎

કાઠી ક્ષત્રિય ભવન - બાબરા || શ્રી ચાંપરાજવાળા ||Champraj Vala || Babra Heritage Place || Rudrax

તરશીંગડો ડુંગર | મીની ગિરનાર | સાલેમાંરનુ જંગલ | ખોડીયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ રામપરા, ગઢડા, બોટાદ
▶︎

તરશીંગડો ડુંગર | મીની ગિરનાર | સાલેમાંરનુ જંગલ | ખોડીયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ રામપરા, ગઢડા, બોટાદ

69-Shivratri Santwani-2019-Day-05 || Mayabhai Aahir ||  Jocks (Giriraj Studio Junagadh)
▶︎

69-Shivratri Santwani-2019-Day-05 || Mayabhai Aahir || Jocks (Giriraj Studio Junagadh)

Somnath (Ghela) Mahadev || અલૌકીક ઇતિહાસ અને મહાપ્રસાદ
▶︎

Somnath (Ghela) Mahadev || અલૌકીક ઇતિહાસ અને મહાપ્રસાદ

//સોમનાથ ની સખાતે//વિર હમીરજી ગોહિલ નો ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી-vir hamirji gohil no itihas
▶︎

//સોમનાથ ની સખાતે//વિર હમીરજી ગોહિલ નો ઇતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી-vir hamirji gohil no itihas

હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો | Hingolgadh sanctuary and fort part-1
▶︎

હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો | Hingolgadh sanctuary and fort part-1

નવઘણ   ll Mayabhai Ahir ll Lok Dayro ll 2022 ll khadsaliya lok Dayro Part002
▶︎

નવઘણ ll Mayabhai Ahir ll Lok Dayro ll 2022 ll khadsaliya lok Dayro Part002

🚩 श्रीनाथजी का सम्पूर्ण इतिहास | Complete Shrinathji Documentary | गोवर्धन से नाथद्वारा तक
▶︎

🚩 श्रीनाथजी का सम्पूर्ण इतिहास | Complete Shrinathji Documentary | गोवर्धन से नाथद्वारा तक

જસદણ દરબાર આલા ખાચરની દીકરીને શિખામણ|દરેક દીકરીએ સાંભળવા જેવી વાત#લોકવાર્તા
▶︎

જસદણ દરબાર આલા ખાચરની દીકરીને શિખામણ|દરેક દીકરીએ સાંભળવા જેવી વાત#લોકવાર્તા

Mansi Patel Murder बना Police के लिए एक Roller Coaster Case | Best Of Crime Patrol | Full Ep 4K
▶︎

Mansi Patel Murder बना Police के लिए एक Roller Coaster Case | Best Of Crime Patrol | Full Ep 4K

केदारनाथ धाम के रहस्य | भीम शिला, अखंड दीपक और 2013 का महाचमत्कार | Kedarnath Documentary
▶︎

केदारनाथ धाम के रहस्य | भीम शिला, अखंड दीपक और 2013 का महाचमत्कार | Kedarnath Documentary

ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |
▶︎

ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ | ઘેલા વાણિયાનું બલિદાન | મીનળદેવીની અડગ ભક્તિ | History of Somnath |