EP -11 Yudhkand Samapt | Narrated by Raam Mori | Jalso
#jalso #ramayan #storytelling 1૨૭ સર્ગનો સાતેય કાંડમાં સૌથી મોટો કાંડ એટલે યુદ્ધકાંડ. ગયા એપિસોડમાં જોયું તે પ્રમાણે લંકામાં યુદ્ધનો આરંભ થઇ ચૂક્યો છે. રાવણના શક્તિ શાળી મંત્રીઓ, તેના પુત્રો, અને કુંભકર્ણનો વધ થઇ જાય છે. રામચરિત માનસમાં તુલસીદાસજી યુદ્ધકાંડને લંકાકાંડ તરીકે ઓળખાવે છે. હવે યુદ્ધ જીતવા માટે ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર ચલાવે છે. રામ લક્ષ્મણ સહિત આખી વાનરસેના મૂર્છિત થઇ જાય છે.એક હનુમાનજી તેમાંથી બાકાત રહે છે. છેવટે હનુમાનજી ત્રિકુટ પર્વત પરથી સંજીવની લઈ આવીને સૌને સજીવન કરે છે. હજીયે ઇન્દ્રજીત એક કપટ કરે છે. અંતે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. રામ રાવણની નાભિમાં બાણ મારે છે અને તે જમીન પર ઢળી પડે છે. મંદોદરીને ખબર પડતા તે યુદ્ધભૂમિ પર આવે છે. મંદોદરી વિલાપ કરે છે. રાવણ વિભીષણને રાજધર્મનો બોધ આપે છે. રામ આગળ આવી વિભીષણને રાવણનો વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરવાનું કહે છે. એ બાદ રામ વિભીષણને, મંદોદરીને શોક ત્યજી રાજ સંભાળવાનો આદેશ આપી સૌને સાંત્વના આપે છે. રામે પહેલા પ્રતિકાત્મક રીતે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો જ હોય છે હવે વિધિ વિભીષણનો રાજ્યાભિષેક કરે છે. હનુમાનજી માતા સીતા પાસે શ્રી રામનો વિજય થયો છે તેના સમાચાર આપે છે. રામને મૂળ સીતા જે અગ્નિમાં સમાઈ ગયા હતા તેમને બહાર લાવવા લીલા રુપે માતા સીતાને અગ્નિ પરીક્ષા આપવાનું કહે છે અને રામ-સીતાનું પુનઃ મિલન થાય છે. વાનરો માતા સીતાના દર્શનથી ધન્ય થયા છે પણ રામથી વિખૂટાં પડવાનું આવ્યું એટલે વાનરો દુખી થઇ જાય છે. હનુમાનજી રામનો આદેશ થતા અયોધ્યા રામના પુનરાગમનના સમચાર આપવા સૌ પહેલા પ્રયાણ કરે છે.અંતે રામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યામાં પાછા ફરે છે ભરત, કૌસલ્યા, કૈકયી, સૌ અયોધ્યા વાસીઓને મળે છે. ઋષિ વસિષ્ઠની આજ્ઞા થતા રામનો રાજ્યાભિષેક કરવામાં છે. સૌ કોઈ આનંદમાં છે આખી અયોધ્યા પાછી ખુશખુશાલ છે. રામ દરબારમાં શ્રી રામ માતા સીતા સહિત બિરાજે છે તે આખી વાત વિસ્તારથી આ એપિસોડમાં સાંભળો લેખક રામભાઈ મોરી સાથે. --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com #ramayan #valmiki #tulsidas #raam

EP -12 Uttarkand | Narrated by Raam Mori | Jalso

રુક્મણિ સ્વીકારથી અધિકાર સુધીની ગાથા | Raam Mori | @kirtivarsani

રામ મોરી સત્યભામા પર નવલકથા લઈને આવ્યા| શ્રીકૃષ્ણની આ વાતો, આ દ્રષ્ટીકોણને સાંભળવો તમને ગમશે|Jamawat

EP 10 Yudhha Kand Bhag - 01 | Narrated by Raam Mori | Jalso

Gujjubhai Banya Baba Na Chela 🤣 Ae Roz Savare Ke Che, Saans Ne Control Karo, Sasra Ne Khush Karo 🤣4k

જામબાઈએ જામનગર નાં રાજા ને દોડાવી દોડાવી ને માર્યો હતો | પીપળીયા ગામ ની સત્ય ઘટના| KB siddhpur|

એકવાર જરૂર સાંભળો આ શિવકથા | Dongreji Maharaj Gujarati Katha

સાચું બોલો તો …? | Raam Mori Podcast | Beyond Boundaries with Jitu Bandhaniya

Gayatri Mantra: Kem Che Ved No Sahuthi Shaktishali Mantra? | Ft. Prof. Ravindra Khandwala

પરંપરાની પ્રતિષ્ઠા - રામ મોરી

EP - 09 Kishkindhakand | Sampoorn Ramayan | Narrated by Raam Mori | Jalso

EP - 90 / સત્યભામા / Raam Mori / Navajivan Talks / Navajivan Trust

Meerabai: મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? | Ft. Jawahar Bakshi | Jalso Gujarati Podcast

Book Launch / બારીમાં આખ્ખું આકાશ - નવલકથા / Raam Mori - રામ મોરી

"Ramayan Stars Share Untold Stories on The Kapil Sharma Show | Behind the Scenes!" | #kapilsharma

THE TAJ STORY (Full Movie) Paresh Rawal, Zakir Hussain, Amruta Khanvilkar | New Bollywood Movie

Raam Mori બોલ્યા સાહિત્ય પરિષદ અને અકાદમીના ઝઘડા બાબતે | ઈન્ટેરોગેશન: એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુની સિરીઝ

અભિવ્યક્તિનો ઓક્સીજન, રૂંધાયેલી લાગણીઓને મુક્ત કરવાની વાત Dr. Nimit Oza and Raam Mori on Catharsis

પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રસંગો સાંભળી કઠણ કાળજું પણ રડી જશે ~ Gnannayan Swami Gujarati Katha

