નારી રત્નો વડતાલના ફૂલઝરીબાઈની વિદાય સમયે મહારાજની આંખમાંથી ટપટપ આંસુ આવ્યા ત્યારે કયું ચરિત્ર થયું?
નારી રત્નો વડતાલના ફૂલઝરીબાઈની વિદાય સમયે મહારાજની આંખમાંથી ટપટપ આંસુ આવ્યા ત્યારે કયું ચરિત્ર થયું? તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏 સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર વડતાલના ફૂલઝરીબાઈનું છે. જ્યારે તેમનો વિદાયનો સમય થયો અને સાસરીયે જવાનું થયું ત્યારે તેમનું મહારાજ અને સાધુ સંતોમાં અને આચાર્ય મહારાજ માં એટલું બધું જોડાઈ ગયું હતું કે તેમને સાસરીએ જવાની બિલકુલ ઈચ્છા થતી ન હતી.આથી તેઓ વિદાયના સમયે ખૂબ રડવા લાગ્યા અને આનાકાની કરવા લાગ્યા. મહારાજને આ વાતની ખબર પડતાં તેમણે ખુબ સરસ ઉપદેશ આપ્યો અને મહારાજની આંખમાંથી કેમટપટપ આંસુ આવ્યા લાગ્યા તે જાણવા માટે વિડિયો ની અવશ્ય મુલાકાત લો. સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું.. સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ. આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે। ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે। આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે। આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે. ✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏 🎧 Audio: Original voice narration (my original voice). 🎨 Images: AI-generated images (non-copyright). #vadtalmandir #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #vadtalkatha #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #kalupurmandir #harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj #swaminarayannariratna

"‘સ્વામિનારાયણને દૂધનું એક ટીપું પણ આપતી નહીં!’ — માંડવધારના ભરવાડે પત્નીને કડક શબ્દોમાં કહ્યું.

"મુક્તાનંદ સ્વામીને ભારે પશ્ચાતાપ થયો "-કેમ પોતાનાથી નાના સ્વરૂપાનંદ સ્વામીની વાતપર વિશ્વાસ ન કર્યો.

😱 સમય આપીને આ વીડિયો જુઓ... અંત તમને ચોંકાવી દેશે!

મહારાજ 'માણકી..માણકી..' બોલાવતા રહ્યા, પણ માણકી ચૂપ કેમ રહી? | કેશાબાના પ્રેમે ભગવાનને પણ રોકી દીધા!

Bappi Lahiri की पूरी Family ने Kapil Sharma के शो में की Grand Entry || The Kapil Sharma Show ||

ડોંગરે મહારાજ ની અજાણી વાતો | BhaiShree Rameshbhai Oza | Savaj Ni Moj

શ્રી દામોદરદાસ હરસાનીજીનું દિવ્ય જીવન | શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવકની અદ્ભુત ગાથા | #pushtimarg

જગન્નાથજી નું પ્રાગટ્ય કેવી રીતે થયું? ભાગ 1 | How did Jagannathji appear? | Part-1 | #rathyatra2024

વજન વધી ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી ઘરે બેઠા ખાલી આટલુ કરશો તો ફાંદો ગાયબ | Dr Milan Solanki

યુકે એરપોર્ટના નિયમોમાં મોટા ફેરફારો યુકેથી ભારત આવતા કે ભારતથી યુકે જતા હવે આ સામાન જપ્ત કરવામાં

પૂંજા ડોડિયા માટે મહારાજ ખુદ પાણી લઈને દોડ્યા! આ ઘટના સાંભળીને આંખો ભીની થઈ જશે | ભક્તરત્નો

Swami ઓના વારંવાર બફાટ કે બિભસ્ત વિડિયો સામે Swaminarayan સંપ્રદાયના વડાઓ કેમ મૌન ? | Vadtal Temple

સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ મોટી જીત થઇ, સાંભળો આખી ઘટના| Swaminarayan Bhagwan| Gyan prakash Swami

The Mystery Behind the Divine Form of Lord Jagannath and Shri Mahaprabhuji's Spiritual Victory

જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihash

અમૃતબાઈએ ભગવાનને સાકરના બદલે કાચો બાજરાનો લોટ જમાડ્યો... પછી જે થયું તે અદ્ભુત હતું! | નારીરત્નો

નિર્માનીભક્ત લોયાના સુરાખાચરનું આખ્યાન | સ્વામિનારાયણ ભગવાનના ભક્તરત્નો | Swaminarayan Bhagvan Leela

મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા કેવી રીતે જીતી? | વડોદરા સભાનો દિગ્વિજય

જેલમાં બંધ નાથ ભક્તને ભગવાન સ્વામિનારાયણ મળવા આવ્યા! | અદભુત સત્ય પ્રસંગ | Bhakt Ratno

