Surat [ સગીર ભુઈને માતાજીનો અવતાર જાહેર કરી માતા-પિતા એ કમાણીનું સાધન કર્યું ] @vigyanjatha
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે. જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે. india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है। इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है। गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं। भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી Mail - ID - [email protected], Webside - www.vigyanjatha.com, Office contact no - 0281 2573689, 9081816689 ____________________________________ Video & Thumbnail Editing credit by ( B.J.V.J. Office Clerk ) All Over Credit in Vigyan Jatha owner ( B.J.V.J. office Gujrat State ) ____________________________________

Rajkot News | પોલીસ જોઈને ભૂવો ધુણવા લાગ્યો ! ધતીંગનો પર્દાફાશ થતાં માફી માગી | Gujarat | N18V

Vadodara માં 35 વર્ષથી સાંઢણીની આંખોમાંથી ઘી નીકળવા મામલે આજે વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો

Untold Story of the Maratha Empire ft. Ashish Bharatvansh | Chhatrapati Shivaji | Sambhaji Maharaj

The Rise and Fall of GUNDARAJ

સુરતમાં નાનકડી દીકરીને “જાનુમા” બનાવી પૈસા છાપતા મા બાપનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો!

બારેજા ધામ માં બાળ ભક્ત "આર્યન ભગત"//(તા.18/01/2026 રવિવાર).

ભૂવાઓના ધૂણવા પાછળનું કારણ શું ? | Prime9 with Jigar

દુનિયામાં હજી યુદ્ધ થતા રહેશે! ગુજરાતના જાણીતા જ્યોતિષે શું કરી આગાહી | Daily Dose

તમારે ઘરે કિન્નરનો જન્મ થાય તો તમે નસીબદાર છો llતમે અફસોસ ન કરતા ll કિન્નર દુર્ગાનો અવતાર છે ll

Discover the HIDDEN History of Maa Kamakhya Mandir in Assam

આશ્રમ માં બ્લેક-વાઈટ કઈ રીતે થાય છે ?? ।। જગદીશ મહેતા ઇન્ટરવ્યૂ || swaminarayan Jamin vivad

Garjnad: રાજુ ભમ્મરે ખંડણીની ફરિયાદ કર્યા બાદ નયના બારૈયા અને કીર્તિ પટેલના સનસનીખેજ ખુલાસા

કાળું ભગતની મેલડી માતા🚩ઉત્પત્તિ, ઇતિહાસ અને કલિયુગમાં જાગ્રત પરચા | ગુજરાતી પોડકાસ્ટ #KALUBHAGAT
![Somnath Sonariya [ જાથાની ટીમને જોઈને ભુઈમાં ઉભી પૂંછડીએ ભાગ્યા, ભૂઈમાં નો પર્દાફાશ ] @vigyanjatha](https://i.ytimg.com/vi/0Uqos7nahvU/hqdefault.jpg?sqp=-oaymwEjCNACELwBSFryq4qpAxUIARUAAAAAGAElAADIQj0AgKJDeAE=&rs=AOn4CLCtiHInRXyabx0IKTWKrr6OyXSVBw)
Somnath Sonariya [ જાથાની ટીમને જોઈને ભુઈમાં ઉભી પૂંછડીએ ભાગ્યા, ભૂઈમાં નો પર્દાફાશ ] @vigyanjatha

Banaskantha માં Jayant Pandya ને પોતાનું વિજ્ઞાન પડ્યું ભારે...! સમર્થકોએ આપી મોટી ચલેન્જ! |

ગાડી ફૂલ મુડમાં Dhirubhai Sarvaiya Latest Gujarati Comedy Jokes

How Punjab became a hub of Gangsters ft. Jupinderjit Singh & Mukul | Jist

મનસુખ રાઠોડ ને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા | Mansukh rathod | Mansukhbhai | Gujarati

ભારતી આશ્રમના સંત હરિહારનંદ મુદ્દે સાધ્વીનો કથિત ઓડિયો વાયરલ ! | NEWSPORTER | VIRAL VIDEO

