EP - 119 / જીવન અને કવન / Dalpat Chauhan & Mohan Parmar / Navajivan Talks / Navajivan Trust.
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન ટૉક્સ’માં ગુજરાતી દલિત સાહિત્યમાં જેમનું મૂઠી ઉંચેરું પ્રદાન છે એવા બે પ્રસિદ્ધ સાહિત્યકારો આદરણીય દલપત ચૌહાણ અને આદરણીય મોહન પરમાર વક્તા તરીકે પધાર્યા હતા. દલપત ચૌહાણ, જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ. મોહન પરમાર,જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને વિવેચક. નવજીવન ટૉક્સના ઓટલે આ બંને સાહિત્યકારોએ પોતાના સર્જન વિશે, જીવન વિશે અને પોતપોતાની અનુભવયાત્રા વિશે રસપ્રદ વાતો કરી. શોષિતો અને વંચિતોની પીડાને વાચા આપતું આ સર્જકોનું સાહિત્ય આ સમયનું અને પાછલા સમયનું ઉત્તમ દસ્તાવેજીકરણ છે. ભાષા અને પ્રદેશના સીમાડાને વટાવી આ બંને સાહિત્યકારો રચિત સાહિત્ય દેશ અને દુનિયા સુધી પહોંચ્યું છે. કળાના ભોગે સર્જન નહીં એ જાણે આ બંને સાહિત્યકારોની ઓળખ. સામાજિક નિસ્બત એમના સર્જનમાં સતત પડઘાતી રહી છે. કળાત્મક વિદ્રોહ એમનો સશક્ત સૂર છે.

EP - 118 / Making of GajGamini / Anil Relia / Navajivan Talks / Navajivan Trust

EP - 19 / હિમલ પંડ્યા / નવજીવન Dialogues / Navajivan Trust

26 June 2026

Dr.Raeesh Maniar | Laughter Class | Jamnagar| Pediatrics Alumni Reunion

Ahmedabad ના એક Professor ના ઘરમાં રહીને 27 Students ભણ્યા | Ramesh Tanna | Navi Savar

બિઝનેસમાં સફળતા માટે સમયનું આયોજન | Kamlesh Thummar (Ocean Enterprise) l 142TT l SPSS l Surat

Rajbha gadhvi new 2026dayro||વર્ષો જૂની વાત||રાજભા ગઢવી નવો ડાયરો live

99% આરોપી છૂટી કેમ જાય છે? આ ભયંકર સત્ય | Podcast with Criminal Advocate Anand Brahmbhatt

Inside The Mind of A Cockroach OR Aaja aaja, Cockroachon ke Raja

માણો મિત્રતાની મહેફિલ શાહબુદ્દીન રાઠોડનાં અંદાજમાં | Shahabuddin Rathod - Friendship Gujarati Speech

what happens to Corporate Employees After 45? | Indian IT jobs after 45

EP - 116 / ગીરની જાગીર / Dikpalsinh Jadeja / Navajivan Talks / Navajivan Trust

The Lavari Show Ep. 91 | ft. Shahbuddin Rathod | The Comedy Factory

Meerabai: મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? | Ft. Jawahar Bakshi | Jalso Gujarati Podcast

આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ! | Bet Dwarka | Treasure Chests Missing

ઉંમર સાથે મગજને એકટિવ કેવી રીતે રાખવું?

Nobel Laureate Explains India’s Economy, Poverty, GDP & AI | Abhijit Banerjee | FO521 Raj Shamani

છળકપટ પુસ્તક વિમોચન સમારોહ નવજીવન અમદાવાદ || Book Launch Event At Ahemdabad

મેઘાણી થી મરીઝ | Ankit Trivedi | Purushottam Upadhyay | Gaurang Vyas | Bhikhudan Gadhvi

