જીવનનું પંચામૃત | સ્વામી આત્માનંદ સરસ્વતી #SPST #jivannupanchamrut #swamiatmanandsaraswati #botad
"જીવનનું પંચામૃત" સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ જાગરણ અને ઉત્થાનના ભાગ રૂપે શ્રીમતી એમ. એમ. ખેની ભવનમાં દિનાંક 23 ડિસેમ્બર 2024ને સોમવારના રોજ રાત્રે 8:30 કલાકે જાહેર જનતા માટે રાષ્ટ્રીય ચરિત્ર્ય અંગે “જીવનનું પંચામૃત” નું આયોજન કારવમાં આવ્યું હતું. જેમાં પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્ત અને બોટાદ આશ્રમના સ્વામી એવા પરમ આદરણીય સ્વામી આત્માનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વામીજીએ પોતાની આક્રમક અને આગવી શૈલીમાં ઉપસ્થિત તમામ ને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા હતા. આ કાર્યક્રમમા કતારગામ, અમરોલી અને વરાછા સહિત સમગ્ર સુરત માંથી 950 થી વધુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

▶︎
આ સોનલ માં ચમત્કાર નથી સાક્ષાત છે.. |પ.પૂ.શ્રી આત્માનંદ સરસ્વતીજી| |sonaldhamkaneriofficial|sonalbij

▶︎
🔴Live સલાહ કોની લેવાય ? કથામૃતમ (Day-2) & Kathamrutam (Day-2) By Satshri #satshri #kathamrutam

▶︎
BHAJAN SATSANG - બપોર ની સભા | જેઠ વદ બીજ | 02.06.206 | પૂ.શ્રી હિપાબાપુ | રાયપરધામ

▶︎
આત્માનંદ સરસ્વતી - Atmanad saraswati ji

▶︎
31st લોક ડાયરો | Anopsinh Vaghela | 2026 Dayro | @anopsinhvaghela_official

▶︎
તમે વાલી છો, પણ બાળકનાં "બ્રેઈનને" ઓળખો છો? - Vishal Bhadani | Neuroparenting

▶︎
જીવશો ત્યાં સુધી મુશ્કેલી તો આવશે જ | Janmangal Swami Pravachan 2026 | Baps Katha parvchan

▶︎
સફળતાનું પંચામૃત | સ્વામી આત્માનંદ સરસ્વતી #SPST #safaltanupanchamrut #swamiatmanandsaraswati #std11

▶︎
Importance of Self talk. આત્મ સંવાદ. What to say when you talk to yourself. જાત સાથે વાત

▶︎
Atmanand Saraswati - સરકારે કેમ ગેમ બંધ કરવી પડે || Motivational Speech || Bagdana Live 2025

▶︎
Rameshbhai Oza - Law of Karma, Bhagwat Puran, Geeta, Dark Reality of Kaliyug, GenZ Problems & More

▶︎
🔴Live માપ માં રહેવું કથામૃતમ (Day-20) & Kathamrutam (Day-20) By Satshri #kathamrutam

▶︎
અન્ન તેવું મન | Ann Tevu Man | Pu. Hariswarupdasji Swami

▶︎
સકારાત્મક વિચાર: સુખી જીવનનો એકમાત્ર આધાર | વક્તા - પૂ. ત્યાગવત્સલસ્વામી | #baps #motivation

▶︎
Atmanand Saraswati Botad, આત્માનંદ સરસ્વતી બોટાદ | શ્રી તળપદા કોળી સમાજ બોર્ડિંગ | Talapada Koli

▶︎
સગવડ થી સુખી નથી સમજણ જોવે II સ્વામી આત્માનંદ સરસ્વતી II પ્રવચન 2022

▶︎
જીવન મને ગમે છે. A life-changing speech on love, life, and happiness.

▶︎
મહંતસ્વામી મહારાજના ગુરુપદ પત્રના 4 દિવસ પહેલા તેઓ શું કરી રહ્યા હતા ? | BAPS Katha | Akshar Forever

▶︎
#PUJYA BAPJI BHAGAVAT KATHA BADELI PART (04 TO 09)

▶︎
