પરમાત્મા સાથે સબંધ કરાવવાવાળી ગુરુ દીક્ષા અને ગુરુ મંત્રની બેજોડ મહિમા | HD | Asharamji Bapu
Paramatma sathe sabandha karavavavali guru diksa ane guru mantrani bejoda mahima | સંત શ્રી આશારામજી બાપુ સત્સંગના મુખ્ય અંશ: જેના મુખમાં ગુરુમંત્ર છે તેના બધા જ કાર્ય સફળ થાય છે, પરંતુ જે ગુરુ વિહીન છે તેના સત્કાર્યો અહીં જ ફળ આપીને ક્ષીણ થાય છે. મંત્રદીક્ષા જ છે જે જીવના જન્મ, મૃત્યુ, રોગ અને પાપ-તાપને દૂર કરી શકે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, કબીરજી, હનુમાનજી, રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોએ જ્યારે ગુરુની બિનશરતી શરણાગતિ સ્વીકારી ત્યારે જ તેઓ બ્રહ્મપદને પામ્યા. જે ભેગું કર્યું તે મર્યા પછી છૂટી જશે પરંતુ મૃત્યુ પછી પણ જે સાથ ના છોડે એવા સદગુરુને શોધી લે...શોધી લે...શોધી લે... આ 15 શક્તિઓ + 19 શક્તિઓ (ૐકાર સાથેના મંત્રથી) જાગ્રત થાય છે ગુરુ મંત્રના જપથી ! ઈશ્વરીય વિધાન છે : "ઈશ્વરનું નામ લેનારના પાપ દહન થાય છે, પ્રારબ્ધના દોષ દૂર થાય છે અને નર્કોદ્ધારીણી શક્તિ જાગ્રત થાય છે!" ગુરુમંત્ર દીક્ષાની મહિમાનું પ્રમાણ... એક સૂરદાસ બાળક જે ઠીકરાં વગાડીને રેલવેમાં ભજનો ગાઈને પોતાનું ભરણ-પોષણ કરતાં એ બન્યા સંત પ્રીતમદાસ !!! આવા ઘણા સંત-મહાપુરૂષો થઈ ગયા જેમણે દીક્ષાથી આશ્ચર્યને પણ આશ્ચર્ય પમાડે એવી ઉન્નતિના શિખરો સર કર્યા છે! કથામાં જેટલું સાંભળવાનું, શીખવાનું મળે છે એટલું તો ભગવાનના દર્શનથી પણ નથી મળતું... ભગવાનના દર્શન કર્યા પછી પણ ભગવાનની કથા તો જોઈએ જ... ગુરુમંત્ર એટલે જે આપણને લઘુ ન રહેવા દે... જે આપણને ઊંચી ગતિ આપે એ ગુરુમંત્ર !! ચાર પ્રકારના જાપક... ભગવાનની અસીમ કૃપા મળી એનું સૌથી મોટું ઉદાહરણ છે: "ઉત્તમ જાપકને ગુરુ પાસેથી મંત્રદીક્ષા મળવી " જેમ પાપ સંતાઈને કરીએ તો પણ એનું ફળ મળે, એમ પુણ્યોનો ઢંઢેરો ના પીટીએ તો પણ એ કર્મના ફળ મળે, મળે અને મળે જ ! સૌથી મોટું પુણ્ય કયું ? આપણે પોતાના કર્મ હંમેશા એમ માનીને કરવા કે "બીજું કોઈ જુએ કે ન જુએ પરંતુ મારો વ્હાલો તો જુએ છે ને !" અંગ્રેજી દવાઓથી પણ ના માટે એ દમનો પણ દમ નીકળી જશે આ ઉપાયથી ! પીપળો, વડ અને તુલસીની આજુબાજુ 24 કલાક ઓક્સિજન હાય છે અને એ હવા શુદ્ધ, સાત્વિક અને સ્વાસ્થ્યપ્રદ હોય છે ! એક દાસીના પુત્ર કેવી રીતે બની ગયા મહર્ષિ નારદ ? To Get High-Quality Satsang Videos of Sant Shri Asharamji Bapu Please Subscribe, Like, Comment and Share “Asharamji Bapu” YouTube Channel. For Satsang Library Join Us : / @asharamjibapu Click on Link to Subscribe Now - https://www.youtube.com/asharamjibapu... Join us on Telegram to get daily updates click here - http://t.me/asharamjibapu Keep Connected with us on Social Media Platforms Follow on Facebook - / asharamjibapu Twitter - / asharamjibapu_ Instagram - / asharamjibapu #AsharamjiBapu #SantShriAsharamjiBapu #Satsang #SantShriAsharamjiAshram #Gujaratiasharamji Ref B-AFGI,H0

દ્વંદ્વ અને મોહથી મુક્તિ | Geetanu Gyan | ગીતાનું જ્ઞાન | Part-2 | Sant Shri Asharamji Bapu

જીવન જીવવાની કળા | ભાગ-૧ | HD | સંત શ્રી આશારામજી બાપુ

Hanuman Chalisa Gujarati જો આ હનુમાન ચાલીસા ઘરમાં રોજ વાગતી રાખશો દરેક મનોકામના થશે પૂર્ણ

કોઈ પણ ઉપવાસને Gandhi માર્ગ ગણી લેવું કેમ ખોટું છે? | Urvish Kothari

જીવનમાં ક્યારેય હાર્ટ એટેક નહીં આવે Dr.Tejas Patel

पाकिस्तान का खूनी खेल, China का बवाल या तेल की चाल? Trump की Double दुविधा • सुमित पीर

Shreeman Narayan Narayan Hari Hari - Dhun

ईरान-अमेरिका के बीच तेज़ हुए हमले, क्या होगा खाड़ी में?

સાધનામાં જલ્દી સફળતા કેવી રીતે મળે ? | Geetanu Gyan | ગીતાનું જ્ઞાન | Part-15 | Asharamji Bapu

પૂર્વજોના પાપને પણ પુણ્યમાં બદલાવાનો સોનેરી ઉપાય | HD | Sant Shri Asharamji Bapu

Hanuman Chalisa Gujarati | જો આ હનુમાન ચાલીસા ઘરમાં રોજ વાગતી રાખશો દરેક મનોકામના થશે પૂર્ણ

Uncut Podcast।Dr Tejas Patel પાસેથી સમજો હૃદયને કેવી રીતે સાચવશો?। ક્યારે ડોકટર પાસે જવાનું?

साधना थोड़ी करें पर ऐसे करें तुरंत फलित होती है |Do less sadhana but like this for immediate effects

ਅੰਮ੍ਰਿਤਵੇਲਾ ਇਸਨਾਨ ਦਾ ਗੁਪਤ ਤਰੀਕਾ sant waryam singh ji Katha veechar

Veli Saware Sambhadwa Jewa Bhajano - Suresh Raval - DESI BHAJANO

જ્ઞાનનો આદર કરો તો વિકટ પરિસ્થિતિમાં દુઃખ ન થાય | Geetanu Gyan | ગીતાનું જ્ઞાન | Part-17|AsharamBapu

Shree Swaminarayan Dhun | Aksharyatra

