ભાગ - 7 ઉત્તર કાંડ: રામાયણનો અંતિમ અધ્યાય અને રામ રાજ્યની સ્થાપના | Uttar Kand લાસ્ટ ભાગ
જય શ્રી રામ! 'તર્ક અને तथ्य' (Tark & Tathya) ની રામાયણ સીરીઝના અંતિમ પડાવમાં તમારું સ્વાગત છે - 'ઉત્તર કાંડ'. ઘણા લોકો માને છે કે રાવણ વધ સાથે રામાયણ પૂરી થઈ ગઈ, પણ અસલી પરીક્ષા તો અહીં શરૂ થાય છે. અયોધ્યા પાછા ફર્યા પછી 'રામ રાજ્ય' કેવું હતું? સીતાજીનો ત્યાગ, લવ-કુશ દ્વારા રામાયણ ગાન અને અંતે ભગવાન રામનો દેહત્યાગ - આ બધું જ આ વિડિયોમાં આવરી લેવામાં આવ્યું છે. આ વિડિયોમાં તમે જોશો: શ્રી રામનો રાજ્યાભિષેક અને આદર્શ શાસન (રામ રાજ્ય). ધોબીના મેણા અને માતા સીતાનો વનવાસ ત્યાગ. મહર્ષિ વાલ્મિકીનો આશ્રમ અને લવ-કુશનું શિક્ષણ. અશ્વમેધ યજ્ઞ અને પિતા-પુત્રોનું યુદ્ધ. હનુમાનજીની અમરતા અને શ્રી રામનો વૈકુંઠ ગમન. રામાયણના આ અંતિમ અને પવિત્ર અધ્યાયને પૂરો જોવા વિનંતી!" Tags: #Uttarkand #RamayanaEnding #LuvKush #SitaTyag #RamRajya #TarkAndTathya #ShreeRam #ValmikiRamayan #GujaratiSpiritual

શા માટે રામને 'મર્યાદા પુરુષોત્તમ' કહેવામાં આવે છે? | Tark & Tathya

ભગવાન શ્રીકૃષ્ણના 'દામોદર' નામ પાછળનું ગૂઢ રહસ્ય અને દિવ્ય બંધન | Tark & Tathya

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 7 ભારતીય સંસ્કૃતિના મૂળ અને વૈદિક વારસો

દુનિયાની સૌથી ઝડપી રીતે ખારી સિંગ || Khari sing || salted peanuts|| #food #breakfast #rasoivalaswami

મહુવાની ભવાની માતા: 6000 વર્ષ જૂની પ્રેમકથા જે આજે પણ જીવંત છે | bhavanagar

મહાભારત ની સાચી વાર્તા આપણા થી છુપાવવામાં આવી છે? - UNTOLD MAHABHARAT

WaterDispute : પાકિસ્તાન અને ચીન સાથે મળીને ભારત પર હુમલા કરશે ?

મહારાજ પાંડુ: હસ્તિનાપુરના તે પ્રતાપી રાજા જે વનવાસ ભોગવવા કેમ મજબૂર થયા? | Tark & Tathya

રામબાણ કાવ્ય 5 ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 12

રાજા શાંતનુ: હસ્તિનાપુરના એવા રાજા જેમની ભૂલો પર નંખાયો મહાભારતનો પાયો | Tark & Tathya

પરશુરામ અને ભીષ્મ:જ્યારે પોતાના જ શિષ્ય ભીષ્મને હરાવવા ભગવાને શસ્ત્ર ઉપાડવું પડ્યું!|Tark and Tathya

શું લવ અને કુશ જોડિયા ભાઈ હતા? જાણો તેમના જન્મ અને 'કુશ' નામ પાછળનું રહસ્ય | Tark & Tathya

મીરાબાઈ: રાજકુમારીથી જોગન સુધીનો અદ્ભુત સફર | Mira Bai Story in Gujarati

સાંજ માટે નવી વાનગી બિહારના ફેમસ લીટી ચોખા #littichokha #littichokharecipe #kalpvruksh #food

શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળો મન શાંત થવા લાગશે | Bhagavad Gita | Shree Krishna Motivational Speech

Jagdish Mehta એ Mayabhai Ahir ને ગણાવ્યું જનતા કેટલુ ટેક્સ ભરે છે | Gujarati News Today |

ઉલૂપી અને ચિત્રાંગદા:અર્જુનની તે બે પત્નીઓ જેમના વગર પાંડવોનો વંશ અને જીત બંને અશક્યહતા!|Tark&Tathya

ગાંધારીએ શ્રીકૃષ્ણને આપ્યો હતો આ ભયંકર શ્રાપ! 😱 | 100 પુત્રોના મૃત્યુ પછી શું થયું? Mahabharat Katha

દમયંતી સ્વયંવર કાવ્ય 3 ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 12

